PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

આ કારણને લીધે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી… છેલ્લું કારણ જાણી તમે પણ ચોંકી જશો..

Pardesi Dude by Pardesi Dude
September 20, 2022
0
આ કારણને લીધે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી…  છેલ્લું કારણ જાણી તમે પણ ચોંકી જશો..
0
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

🔥 સનાતન સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર અનુસાર માનવ જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધીમાં સોળ સંસ્કારો થાય છે. તેમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર હોય છે જેના કારણે માનવ જીવનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. મનુષ્યની ઉંમર વધે છે તેમ જીવનમાં સંસ્કાર પૂર્ણ થતા જાય છે. અને અંતે વધે છે અંતિમ સંસ્કાર. આપણો સોળમો સંસ્કાર છે અંતિમ સંસ્કાર, આ સંસ્કારમાં આત્મા પોતાના શરીરનો ત્યાગ કરે છે.

RELATED POSTS

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

🔥 આ સંસ્કાર અત્યંત મહત્વનો હોય છે. શરીર છોડ્યા પછી માણસની આત્મા પરલોકમાં ગમન કરે તે માટે પદ્ધતિસર તેને અંતિમ વિદાય આપવામાં આવે છે. માણસના અંતિમ સંસ્કાર કરી તેના નશ્વર શરીરને પાંચ તત્વોમાં ભેળવી દેવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે પણ હિન્દુ ધર્મમાં કેટલાક નિયમો છે તે જણાવીશું.

🔥 મોટાભાગના લોકો સાંજના સમયે અંતિમ સંસ્કાર કરતા હોતા નથી. તે નિયમની વિરુદ્ધ ગણવામાં આવે છે, પરંતુ ઘણી વખત સમયના અભાવે અંતિમ વિધી કરી નાખતા હોય છે. પણ કેમ નથી કરવામાં આવતા સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર તે વિશે માહિતી મેળવીએ.

🔥 -ગરુડ પુરાણમાં જણાવે છે કે માણસનું મૃત્યુ નક્કી છે પણ તે ગમે તે સમયે થઈ શકે છે. તે પરમાત્માના હાથની વાત છે. તે ક્યારેય પણ આવી શકે છે. પરંતુ તેના અંતિમ સંસ્કાર સૂર્યોદયે જ કરવા જોઈએ. કેમ કે રાત્રિના સમયે અંતિમ વિધી કરવાથી અશુભ અસરો વર્તાય છે.

🔥-એવું પણ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે સમયે સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે. તે સમયે નરકના દ્વારા ખુલતા હોય છે. તેથી તેમને નરકમાં જવું પડતું હોય છે. સાથે સાથે બીજા જન્મમાં તે વ્યક્તિમાં અંગ દોષ થાય છે.

🔥-તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને કષ્ટ ભોગવું પડે છે. અને તે સારું માનવામાં આવતું નથી. તેથી સૂર્યાસ્ત પહેલાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેથી આત્માને આગળના જન્મમાં કોઈ પણ પ્રકારનું દુખ કે કષ્ટ ભોગવવા ન પડે.

🔥-કહેવાય છે કે આપણો આત્મા 84 યોનિઓમાં ફરે છે પછી ભલે તે ગમે તે યોનિમાં પ્રવેશે પણ ત્યાં કષ્ટ ન પડે તે માટે સવાર સુધી રાહ જોવાય છે. -સ્વર્ગના દરવાજા રાત્રે બંધ થઈ જાય છે. તો મરનાર વ્યક્તિને નરક પ્રાપ્ત થાય છે. અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવે, એટલા માટે કહેવાય છે કે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો અને તેમનું ઋણ ચૂકવવા માટે તેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવવી તેમનું ઋણ ચૂકવવું જોઇએ.

🔥-મૃતક શરીરને રાત્રે એકલા પણ છોડતા નથી કેમ કે આત્મા શરીરમાંથી નીકળી આમતેમ ફરે છે. અને રાત્રિના સમયે દુષ્ટ આત્મા ફરવા લાગતી હોય છે. જો તે મૃત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે છે. માટે મૃત શરીરને રાત્રે એકલું છોડવામાં આવતું નથી.

🔥-રાત્રે અંતિમ સંસ્કાર ન કરતા સવાર સુધી રાહ જોવામાં આવે છે કારણ કે મરનાર વ્યક્તિની અધોગતિ થાય છે. તેને મુક્તિ મળતી નથી. તેમની આત્મા અસુર, દાનવ અથવા પિશાચની યોનિમાં જન્મ લે છે. એટલા માટે ખાસ કરીને સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી.

🔥ઉપરની તમામ બાબતો ઈન્ટરનેટ તેમજ વિવિધ સ્ત્રોત આધારિત છે, તેમાં અનેકવિધ ફેરફારો હોય શકે છે, તેમજ પૌરાણિક અને માન્યતા વગેરે બાબતો પર વિશ્વાસ કરવો અથવા ના કરવો એ દરેક માટે ભિન્ન ભિન્ન બાબત હોય શકે છે, તે વાતની સૌ વાચકોએ નોંધ લેવી. -આભાર

જો આ અંતિમ સંસ્કાર વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો,  જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
Facts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

January 26, 2023
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
Facts

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

January 26, 2023
ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે…  મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  
Facts

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

January 26, 2023
સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..
Facts

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023
આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો…  કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…
Facts

આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો… કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…

January 26, 2023
તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર,  કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…
Facts

તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…

January 26, 2023
Next Post
પગમાં પડેલા વાઢિયા, ચિરાઓથી પીડાઓ છો તો ચિંતા છોડો અને કરો આ ઈલાજ..  મળી જશે તમારે જોઈતું પરિણામ.. 

પગમાં પડેલા વાઢિયા, ચિરાઓથી પીડાઓ છો તો ચિંતા છોડો અને કરો આ ઈલાજ.. મળી જશે તમારે જોઈતું પરિણામ.. 

આ એક એવો પ્રદેશ છે જયાની 70 વર્ષીય યુવતી પણ દેખાય છે માત્ર 30 વર્ષની…  તો જાણો તેનું રહસ્ય…

આ એક એવો પ્રદેશ છે જયાની 70 વર્ષીય યુવતી પણ દેખાય છે માત્ર 30 વર્ષની... તો જાણો તેનું રહસ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લ્યુર હુ જેની ઉંમર જાણી તમને વિશ્વાસ નહીં આવે…  જાણો 42ની ઉંમરે પણ 20 ની દેખાવા પાછળનું સિક્રેટ…

લ્યુર હુ જેની ઉંમર જાણી તમને વિશ્વાસ નહીં આવે… જાણો 42ની ઉંમરે પણ 20 ની દેખાવા પાછળનું સિક્રેટ…

January 5, 2023
OLA બાઈકની સર્વિસ કેમ થશે? તેમજ OLA ૧ વર્ષમાં તમારા કેટલા રૂપિયા બચાવશે તે જાણો..

OLA બાઈકની સર્વિસ કેમ થશે? તેમજ OLA ૧ વર્ષમાં તમારા કેટલા રૂપિયા બચાવશે તે જાણો..

August 22, 2021
જો આજીવન નીરોગી રહેવું હોય તો,  30 વર્ષની ઉંમર થયા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવ.

જો આજીવન નીરોગી રહેવું હોય તો, 30 વર્ષની ઉંમર થયા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવ.

December 17, 2020

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!