PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

સફરજન ખાધા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવી નહીં તો, સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે, આ રહ્યું વસ્તુનું લિસ્ટ…

Pardesi Dude by Pardesi Dude
October 1, 2022
0
સફરજન ખાધા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવી નહીં તો, સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે,  આ રહ્યું વસ્તુનું લિસ્ટ…
0
SHARES
3.8k
VIEWS
Share on FacebookShare on Twitter

રોજ સફરજનના સેવનથી ઘણા બધા લાભ થતા હોય છે. ડોક્ટર આપણને રોજ એક સફરજન ખાવાની સલાહ આપતા હોય છે. કેમ કે સફરજનમાંથી વિટામિન બી6, વિટામીન સી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેન્ગેનીઝ મળી રહે છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આપણને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

પરંતુ શું તમે જાણો છો કે રોજ સફરજન ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે સાથે જો તેના સેવન પછી કે પહેલા આટલી વસ્તુ ખાશો તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે એમ હોય છે. સફરજન ખાધા પછી કેટલીક વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. આવો જાણીએ તે વસ્તુના નામ અને તેનાથી થતા નુકસાન વિશે.

મૂળો- સફરજન ખાધા પછી મૂળાનું સેવન ન કરવું જોઈએ. કેમ કે મૂળાની તાસીર ઠંડી છે. માટે જો સફરજન ખાધા પછી મૂળો ખાશો તો કફ થવાના ચાન્સ વધી જાય છે. અને પાચનતંત્રની પણ સમસ્યા ઉભી થતી હોય છે.

એટલું જ નહીં તરત મૂળો ખાવાથી શરીર પર સફેદ દાગ થવાની પણ સમસ્યા થતી હોય છે. ઘણા લોકોને શરીર પર સફેદ દાગ હોય છે જેને આપણે કોઢ કહેતા હોઈએ છીએ. તે સફરજન પછી મૂળાનું સેવન કરવાથી થતાં હોય છે.

પાણી- આપણે જ્યારે પણ સફરજન ખાઈએ છીએ પછી તરત પાણી પીતા હોઈએ છીએ. આ ભૂલ તમે હું બધા જ કરતાં હોય છે. તો આ આદત તમારે બદલી નાખવી જોઈએ. સફરજન ખાધા પછી ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ. સફરજનના સેવન પછી તરત પાણી પીવાથી પેટનું PH લેવલ ખરાબ થાય છે. જેનાથી અપચો, ગેસ, એસિડીટી, આંતરડા ફૂલવા વગેરે જેવી તકલીફો થઈ શકે છે.

એટલું જ નહીં ત્વચાને લગતી સમસ્યા પણ ઘણા લોકોને થતી હોય છે. તે ઉપરાંત પાણી પીવાથી શરીરમાં કફ બનવાનો શરૂ થાય છે. માટે સફરજનના સેવન પછી એક કલાક પછી પાણી પીવું જોઈએ.

ખાટા ફળો અથવા ખાટી વસ્તુ- સફરજન ખાધા પછી તરત ખાટી વસ્તુ કે ખાટા ફળો ન ખાવા જોઈએ. તેમાં અથાણું તો ક્યારેય ન ખાવું જોઈએ. કેમ કે સફરજન ખાધા બાદ ખાટા વસ્તુ પેટમાં જવાથી સાઈટ્રિક એસિડનો વધારો થાય છે. જેથી પેટની સમસ્યા થઈ શકે છે. ક્યારેય ગેસ બનવાનો પણ  શરૂ થઈ જાય છે. જો એક વખત ગેસની સમસ્યા શરૂ થઈ સાથે અનેક બીમારીઓને નોતરી શકે છે. માટે ક્યારેય સફરજનના સેવન પછી ખાટી વસ્તુ ન ખાવી જોઈએ.

દહીં- આપણને શરદી ખાંસી થઈ હોય ત્યારે ડોક્ટર પણ દહીં-છાશ ખાવાની ના પાડતા હોય છે. તેવી જ રીતે જો તમે સફરજન ખાધા પછી દહીંનું સેવન કરશો તો કફ થવાની સંભાવના રહે છે. કેમ કે સફરજન અને દહીં બંનેની તાસીર ઠંડી હોવાથી આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચનતંત્રને લગતી પણ તકલીફ થતી હોય છે.

સફરજન આ સમયે ખાવાથી થતું નુકસાન-

મોટાભાગના લોકો સફરજન સવારે ખાતા હોય છે. પરંતુ જો કોઈને સવારે સમય ન મળતો હોય અથવા તો રાત્રે ફ્રૂટ ખાવાથી શરીર સારું રહે એવી ગેરસમજ હોય તો સફરજન શરીરને નુકશાન પહોંચાડી શકે છે. કેમ કે સફરજનનું સેવન રાત્રીના સમયે ખાવામાં આવે તો અસ્થમાની બીમારી થઈ શકે છે. માટે સવારે જ સફરજનનું સેવન કરવું જોઈએ.

આમ પણ સફરજન કે કોઈપણ ફ્રૂટ ખાવાનો યોગ્ય સમય સવારનો ઉત્તમ ગણાય છે. અને તેમાં પણ ખાલી પેટ સફરજનનું સેવન કરશો તો લોહીની તકલીફ દૂર થશે. તે સિવાય મગજ સારું બને, દાંતને લગતી પણ તકલીફ હોય તો તે દૂર થતી હોય છે. માટે સફરજનના સેવન પછી આટલી વસ્તુ  ખાવાથી બચવું જોઈએ. અને તે સવારના સમયે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થતા હોય છે.

શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું.  આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે….  શું છે આ પાછળ નુ કારણ.

શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે.... શું છે આ પાછળ નુ કારણ.

રેલ્વે ટ્રેક પર કાળા નાના પથ્થર કેમ નાખવામાં આવે છે તે વિચાર્યુ ક્યારેય,  તે નાખવા પાછળ આ કારણો જવાબદાર…

રેલ્વે ટ્રેક પર કાળા નાના પથ્થર કેમ નાખવામાં આવે છે તે વિચાર્યુ ક્યારેય, તે નાખવા પાછળ આ કારણો જવાબદાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સવારે આ 1 ચમચી અમૃત પીવાથી,  50 થી વધુ ભયંકર બીમારી ચપટી વગાડતા થઈ જાય છે શરીરમાંથી ગાયબ.

રોજ સવારે આ 1 ચમચી અમૃત પીવાથી, 50 થી વધુ ભયંકર બીમારી ચપટી વગાડતા થઈ જાય છે શરીરમાંથી ગાયબ.

May 29, 2022
આ 5 વ્યક્તિઓને સૌથી વધુ એટેક આવવાની સંભાવના છે,  જુઓ તમે તો નથીને આ 5 વ્યક્તિઓમાં.

આ 5 વ્યક્તિઓને સૌથી વધુ એટેક આવવાની સંભાવના છે, જુઓ તમે તો નથીને આ 5 વ્યક્તિઓમાં.

October 14, 2022
આ રીતે બનાવો દુનિયાનું સૌથી પૌષ્ટિક દૂધ.. આ દુધના ફાયદા જાણી તમે ડેરીનું દૂધ છોડી દેશો.

આ રીતે બનાવો દુનિયાનું સૌથી પૌષ્ટિક દૂધ.. આ દુધના ફાયદા જાણી તમે ડેરીનું દૂધ છોડી દેશો.

December 17, 2020

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!