PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો, નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..

Pardesi Dude by Pardesi Dude
August 16, 2021
0
આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો,  નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રહ્મમુહૂર્તના ફાયદા તો આપ સૌ જનતા જ હશો. બ્રહ્મમુહૂર્તમાં કેટલાક કામ કરવાનો આગ્રહ રાખવામાં છે. આ સમયને શાસ્રમાં પણ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનીઓ બ્રહ્મમુહૂર્તમાં ઉઠતા હતા અને ઉઠીને ભગવાનની ઉપાસના કરતા હતા. આજે પણ ઘરમાં વડીલો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનું પસંદ કરે છે. આ શબ્દનો અર્થ જોવા જઈએ તો બ્રહ્મમુહૂર્ત એટલે જ્ઞાનનો સમય. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ બ્રહ્મમુહૂર્તમાં જાગે છે તેનુ આયુષ્ય વધે છે. તે વ્યક્તિ રોગમુક્ત પણ રહે છે. શાસ્ત્રોમાં આ સમયને શુભ માનવામાં આવે છે છતા કેટલાક એવા કામ છે જેને આ સમયે ન કરવા જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે બ્રહ્મમુહૂર્તમાં કયા કામ કરવાથી દૂર રહેવુ જોઈએ.

  • નકારાત્મક વિચારો 

જો તમે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને કેટલીક યોજના બનાવશો તો તે સકારાતમ્ક નીવડી શકે છે પરંતુ આ સમયે કો ઈપણ નકારાત્મક વિચારને ધ્યાનમાં લેવા જોઈએ નહી. આ સમયે કરેલી કોઈપણ વિચારસરણી તમને પરેશાન કરી શકે છે. તેનાથી તમારો દિવસ તનાવભર્યો જઈ શકે છે. અને બની શકે કે જેવા નકારાત્મક વિચારો તમે બ્રહ્મમુહૂર્તમાં કરેલા હશે, તેવું દિવસ દરમિયાન તમારી સાથે બની પણ શકે. 

  • અંગત પળો

બ્રહ્મમુહૂર્તમાં ભગવાનનું નામ લેવાથી દિવસ ખુશીથી પસાર થાય છે. સકારાત્મક વિચારો દિવસભર આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ સમયે સમાગમ કે પ્રેમ ન કરો. તેમ કરવાથી તમને નકારાત્મક ઉર્જા ઘેરી વળે છે અને તમારુ આયુષ્ય પણ ઓછુ થઈ શકે છે. 

  • નાસ્તો 

આપણને દરેકને એક ટેવ હોય છે કે આપણે ઉઠ્યા પછી તરત જ ચા કે નાસ્તો લેવાનું પસંદ કરીએ છીએ. આ ટેવને શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતી નથી. જો તમે સવારે ઉઠતાની સાથે જ ખોરાક લેવાનું શરૂ કરો છો તો તમને રોગો થઈ શકે છે. સવારે ઉઠીને તરત તમે પાણી પીય શકો છો,. પણ તમારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા ભગવાનનું ધ્યાન કરવુ જોઈએ ત્યાર પછી જ ખોરાક લેવો જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. 

  • ભૂતકાળ કે ગઈ કાળને યાદ કરવી.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા તમારી પાછલા દિવસની ક્રીયાઓને યાદ કરો. તમે કરેલી નકારાત્મક લાગણીને યાદ કરો. તેના દોષમાં ડુબી ન જાઓ પરંતુ આ ક્ષણોથી વાકેફ રહો. આમ કરવાથી આ ભાવનાઓને મહત્વ આપવાની તમારી વૃત્તી ઓછી થઈ જશે અને ખરાબ કર્મ કે ખરાબ ટેવ ઓછી થઈ જશે. આ ઉપરાંત સવારના સમયે તમારે કોઈ પણ એવી પ્રવૃતિ ન કરવી જોઈએ જેનાથી તમને માનસીક થાક લાગે. 

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગા એલાઇડ સાયન્સીસના જણાવ્યા પ્રમાણે સવારના આ સમયે વાતાવરણમાં ભરપુર માત્રામાં ઓક્સિજન રહેલો હોય છે. આ સમયે લીધેલો ઓક્સિજન સહેલાઈથી હિમોગ્લોબીન સાથે જોડાય છે જે ઓક્સિહિમોગ્લોબીન બનાવે છે. અને તે શરીર માટે ઘણુ ફાયદાકારક નીવડે છે. 

બ્રહ્મમુહૂર્તમાં કેવી રીતે ઉઠી શકશો એ આસન વિધિ જાણવી હોય તો કોમેન્ટ માં “Part-2” તેમ લખીને કોમેન્ટ કરો. અમે જરૂર તે આસન વિધિ દર્શાવતો આર્ટીકલ આપ સાથે શેર કરીશું. આશા છે કે, એ વિધિ જાણ્યા બાદ આપ આસાનીથી વહેલી સવારે ઉઠી શકશો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
પેટ્રોલ બાઈક નો વાગી જશે મૃત્યુ ઘંટ,  ઓલા એ લોન્ચ કર્યા દમદાર સ્કુટર..  ફીચર અને કિંમત છે ચોંકાવનારી.

પેટ્રોલ બાઈક નો વાગી જશે મૃત્યુ ઘંટ, ઓલા એ લોન્ચ કર્યા દમદાર સ્કુટર.. ફીચર અને કિંમત છે ચોંકાવનારી.

OLA સ્કુટરએ ખાસ ગર્લ્સ માટે આપ્યા છે ગજબના ફીચર – માં-બાપની ચિંતા હવે ઓછી થઇ જશે.

OLA સ્કુટરએ ખાસ ગર્લ્સ માટે આપ્યા છે ગજબના ફીચર - માં-બાપની ચિંતા હવે ઓછી થઇ જશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સુંદર ચહેરા માટે પાર્લરના ખર્ચાથી બચવું છે?   તો અપનાવો આ ખાસ ઘરેલુ ઉપચાર….

સુંદર ચહેરા માટે પાર્લરના ખર્ચાથી બચવું છે? તો અપનાવો આ ખાસ ઘરેલુ ઉપચાર….

January 24, 2023
ધનતેરશ થી લઈને દિવાળી સુધી ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ,  નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન.

ધનતેરશ થી લઈને દિવાળી સુધી ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન.

December 17, 2020
સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!