PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો, વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

Pardesi Dude by Pardesi Dude
January 27, 2021
0
રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો,  વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..
0
SHARES
3.7k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજકાલ દરેક લોકોને એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે. આથી તેઓ એસીડીટી ન થાય તે માટે ભોજન કર્યા પછી ચાલવાનું રાખે છે. પણ કાયમ આ તકલીફથી તેઓ પીડાય છે. આ સમય એવી છે કે તેના કારણે ઘણી વખત ઘણા લોકોને પેટમાં જલન, બળતરા, દુખાવો, તેમજ બેચેની રહે છે. ક્યારેય આ તકલીફ એટલી વધી જાય છે કે છાતી માં પણ દુખાવો થવા લાગે છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

આમ આજે દરેક લોકો આ સમસ્યાથી વાકેફ હશે. પણ શું તમને ખબર છે કે આપણને એસીડીટી ક્યારે થાય છે. જયરે પેટમાં રહેલ એસીડ ઉપરની બાજુ ચડે છે ત્યારે એસીડીટી થવા લાગે છે. એસીડીટી ના મુખ્ય લક્ષણોમાં પેટમાં દુખાવો થવો, બળતરા થવી, હૃદયમાં દુખાવો થવો, પેટમાં જલન થવી વગેરે જોવા મળે છે. તેમજ એસીડીટી થી ઘણી વખત વારંવાર ઓડકાર પણ આવે છે. મોઢાનો સ્વાદ પણ ખાટો થઇ જાય છે. ત્યાર પછી અંતે કબજિયાત થવા લાગે છે. 

  • એસીડીટી થવાના કારણ. 

આમ સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે એસીડીટી શા કારણે થાય છે. કહેવાય છે કે પેટમાં રહેલ એસીડ જયારે મોમાં આવવા લાગે છે ત્યારે એસીડીટી થાય છે. આમ આ એસીડ ત્યારે જ ઉપર આવે છે જયારે આપણા દ્રારા કરેલ ભોજનનું યોગ્ય રીતે પાચન થયું ન હોય. એસીડીટી ના મુખ્ય કારણોમાં 

1.વધારે પડતું તળેલું ખાવું, 2. ભોજન કર્યા પછી તરત જ સુઈ જવું, 3.વધારે પડતો વજન હોવો, 4. ભૂખ હોય તેના કરતા વધુ ભોજન કરવું. 5. વધુ દારૂ પીવો 6. તેમજ માનસિક અશાંતિ પણ એસીડીટી કરે છે.. આ સિવાય પણ અમુક માનસિક કારણો ના લીધે પણ એસીડીટી થાય છે તેવું સામે આવ્યું છે. 

  • એસીડીટી રોકવામાં ઘરેલું ઉપાયો 

જો તમે વધારે પડતા તનાવમાં હશો તો પણ તમને એસીડીટી થવાની સંભાવના વધી જાય છે આથી બને ત્યાં સુધી મનને આનંદિત રાખવું જોઈએ. જયારે તમે રાત્રે સુવો છો ત્યારે રાત્રીનું ભોજન સુતા પહેલા બે થી ત્રણ કલાક પહેલા કરી લેવું જોઈએ. તેમજ ભોજન કર્યા પછી થોડું હલનચલન કરવું જોઈએ. 

એસીડીટી દુર કરવાનો એક ઉપાય એ છે કે તમે નિયમિત રીતે કસરત કરવાનું રાખો. તેનાથી શરીરને થોડું કષ્ટ પડશે અને પેટમાં રહેલ એસીડ ઉપર નહી આવે. એક અન્ય ઉપાય માં તમે નારીયેલ પાણીમાં કાકડી અને તરબૂચ નો રસ મિક્સ કરીને પીવો. તેનાથી તમને ગેસ કે એસીડીટી જેવી તકલીફ નહિ થાય. 

કહેવાય છે કે આદુમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે આથી દરરોજ આદુનું સેવન રાખો. એક અન્ય ઉપાયમાં જો તમને ભોજન કર્યા પછી તરત જ એસીડીટી થતી હોય તો ભોજન કરતા પહેલા લીંબુનું પાણી પી લેવું જોઈએ. 

એવું માનવામાં આવે છે ગોળ એ એસીડીટી ઓછી કરી દે છે. આથી તમારે ગોળના ટુકડા ચૂસવા જોઈએ. ગોળ એ શરીરનું તાપમાન જાળવી રાખે છે. આથી જ ઉનાળામાં ગોળનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. 

દૂધ પીવાથી પણ એસીડીટી ઓછી થાય છે. કારણ કે દુધમાં ગેસ્ટ્રીક એસીડ રહેલો છે. તેમજ દુધમાં કેલ્શીયમ પણ રહેલ છે. જે પેટના ગેસને રોકે છે. આમ જો તમે એસીડીટી થાય ત્યારે તમે એક ગ્લાસ ઠંડુ દૂધ પીશો તો રાહત થઇ જશે. કેળું પણ એસીડીટી ઓછી કરે છે. કારણ કે કેળામાં એન્ડીસીડ્સ રહેલ છે. જે એસીડ સામે લડવાનું કામ કરે છે. આમ જો દરરોજ કેળું ખાવામાં આવે તો એસીડીટી ની સમસ્યા દુર થઇ શકે છે. 

આ સિવાય કહેવાય છે કે જો ખુબ મસાલેદાર ભોજન કરવામાં આવે તો તેનાથી પણ એસીડીટી થઇ શકે છે. આથી મસાલેદાર વાનગીનું સેવન ઓછુ કરવું જોઈએ.  તેમજ તમે પોતાના ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો પણ સમાવેશ કરી શકો છો. 

જો તમે વધુ પડતું ભોજન કરો છો તો તેનાથી પણ એસીડીટી થઇ શકે છે આથી ભૂખ હોય એટલું જ જમવું જોઈએ. ફૂદીનામાં ઘણા ગુણો રહેલા છે. આમ થોડાક ફુદીનાના પાન પાણીમાં ઉકાળીને ભોજન કર્યા પછી પીવાથી રાહત મળે છે. ફૂદીનાથી ગેસ અને એસીડીટી બંનેમાં રાહત મળે છે. 

એક અન્ય ઉપાયમાં તમે તમારા રસોડામાં રહેલ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. દરરોજ જમ્યા પછી વરીયાળી ચાવવી જોઈએ. તે પાચનતંત્ર મજબુત કરે છે. વરીયાળીમાં ગેસ્ટ્રોઇસ્ટેસ્ટાઇનલ રહેલો છે. બીજું છે કે, તુલસીના પાનમાં કુદરતી ગુણ રહેલો છે કે તે એસીડીટી માં તરત જ રાહત આપે છે. આથી જો તમે ગેસ કે એસીડીટી થાય તો તુલસીના પાન ખાઈ લો અથવા તો 5 થી 6 તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી પણ એસીડીટી અને ગેસમાં રાહત મળે છે.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
ઘરમાં દીવો પ્રગટાવશો તો થશે ખુબ ઉન્નતી..,  દરેક ગૃહિણીએ આ વાત જાણવી જોઈએ.. 

ઘરમાં દીવો પ્રગટાવશો તો થશે ખુબ ઉન્નતી.., દરેક ગૃહિણીએ આ વાત જાણવી જોઈએ.. 

રોજે આ વસ્તુનું સેવન અનેક બીમારીને રાખે છે દૂર,  શરીરમાં પગથી લઈને માથા સુધી છે ફાયદાકારક.

રોજે આ વસ્તુનું સેવન અનેક બીમારીને રાખે છે દૂર, શરીરમાં પગથી લઈને માથા સુધી છે ફાયદાકારક.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રેલ્વે ટ્રેક પર કાળા નાના પત્થર જ કેમ નાખવામાં આવે છે,  તેનું કારણ મોટા ભાગના લોકો નથી જાણતા..

રેલ્વે ટ્રેક પર કાળા નાના પત્થર જ કેમ નાખવામાં આવે છે, તેનું કારણ મોટા ભાગના લોકો નથી જાણતા..

February 9, 2023
પગમાં કે હાથમાં થયેલી કપાસિને મટાડો આસાનીથી, કરો આ દેશી ઉપાય. 

પગમાં કે હાથમાં થયેલી કપાસિને મટાડો આસાનીથી, કરો આ દેશી ઉપાય. 

April 4, 2021
આ 4 કામ કર્યા પછી ખાસ ન્હાવું જોઈએ..  નહીં તો ખરાબ પરિણામ ભોગવવા માટે હંમેશા તૈયાર રહેજો.

આ 4 કામ કર્યા પછી ખાસ ન્હાવું જોઈએ.. નહીં તો ખરાબ પરિણામ ભોગવવા માટે હંમેશા તૈયાર રહેજો.

December 1, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!