PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

પેટ સાફ ના આવવું અને કબજિયાત જેવા રોગો માટે હવે ડોકટર પાસે નહીં જવું પડે, આ છે બેસ્ટ ઈલાજ.

Pardesi Dude by Pardesi Dude
January 1, 2021
0
પેટ સાફ ના આવવું અને કબજિયાત જેવા રોગો માટે હવે ડોકટર પાસે નહીં જવું પડે,  આ છે બેસ્ટ ઈલાજ.
0
SHARES
4.7k
VIEWS
Share on FacebookShare on Twitter

દોસ્તો અત્યારના સમય પ્રમાણે આપણે દિવસ ભરમાં શું શું ખાઈએ તે નક્કી નથી હોતું અને તેનાથી પાચનશક્તિ ખુબજ નબળી પડે છે. તેનાથી પેટને લગતી ઘણી સમસ્યા ઊભી થતી હોય છે. તો સવારથી જ પેટ સાફ નથી થતું અને આખો દિવસ બગડે છે. આ વસ્તુથી પેટની સમસ્યા હલ થઈ શકે છે આજે જાણીશું તેવો ઘરેલુ ઉપાય જેનાથી પેટ બિલકુલ સાફ રહે છે અને તેનાથી બીજી ઘણી સમસ્યા પણ દૂર રહે છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

લગભગ તમારા જીવનમાં જોયું હશે કે પેટની સમસ્યાથી 80 ટકાથી વધારે બીમારી આગળ અવધે છે. સૌથી પહેલા પેટની બીમારી ચાલુ થાય છે પછી નવી નવી બીમારીઓ આવે છે જે આપણાં શરીર માટે સારું સંકેત નથી. સમાન્ય બીમારી હોય છે જેવી કે, પેટમાં દુખે છે, ગેસ, એસિડિટી, બીજી પણ ઘણી સમસ્યા હોય છે. તેની અવગણના ના કરતાં તેને પેટથી દૂર કરવા તરત ઈલાજ કરવો જોઈએ નહિતો તે બીમારીથી આગળ ભવિષ્યમાં વધારે તકલીફ થાય છે.  તેથી આજેથી જ આ ઘરેલુ ઉપચાર ચાલુ કરો અને પેટની સમસ્યાને દૂર કરવા લાગો જો પેટ સારું રહેશે તો, ઘણી બીમારીઓ તમારા શરીરથી દૂર રહેશે.

  • પેટની સમસ્યા દૂર કરવાના ઉપાયો 

૧.સૌથી પહેલા વાત કરીએ કે નાળિયેરની રોજે નાળીયર પાણીથી પેટ સાફ રહે છે. તેનું સેવન સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર રહે છે. રોજે સવારે એક નાળિયેરનું પાણી સેવન કરવું જરૂરી છે. આ વસ્તુ આ સિવાય શરીરમાં બીજા પણ અનેક ફાયદા કરે છે. 

૨. આમળાનું સેવન કરવાથી પણ પેટ સાફ રહે છે. આમળા અથવા તેનો પાવડર રોજે આમળાંનો પાવડર એક યા બે ચમચી લેવાથી પાચનશક્તિ મજબૂત કરે છે. અપચા જેવી સમસ્યા જલ્દીથી દૂર કરે છે. કેમ કે, જયારે તમારી પાચન શક્તિ જ મજબુત હશે તો કબજિયાત અને ખોરાકનો અપચો લગભગ દુર જ રહેશે. 

3. પેટમાં જ્યારે પણ બળતરા થાય. ગેસની સમસ્યા થાય છે ત્યારે વરિયાળીનું સેવન અતિઉતમ ગણાય છે. રોજે જમ્યા પછી એક ચમચી વરિયાળીનો મુખવાસ ખાવો જરૂરી છે. તેનાથી અપચા, ગેસની સમસ્યા દૂર રહે છે. આ મુખવાસ બપોરે પણ ખાઈ શકો. પણ જો તમારી તાસીરને વધુ વરીયાળી માફક ના હોય તો બીજો કોઈ ઉપાય કરવો. 

૪. જ્યારે પણ પેટને લગતી કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તરત રાહત મેળવા માટે એરંડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. એક ગ્લાસ પાણી તેની અંદર 1-2 ચમચી મધ અને તેની અંદર એક ચમચી એરંડિયું મેળવી પીવાથી પેટ સાફ થાય છે. રોજે રાત્રે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તેથી સવારે પેટ સાફ રહે અને કબજિયાતની સમસ્યા થોડા સમયમાં દૂર થાય છે. 

૫. એક લીંબુના રસમાં અર્ધી ચમચી મધ અને અર્ધી ચમચી સેંધા નમક મેળવી તેને એક ગ્લાસ હુફાળા ગરમ પાણીના ગ્લાસમાં મિક્સ કરી પીવાથી પેટમાં દુખતું મટે છે. આ પ્રયોગથી જમેલો કફ પણ બહાર આવવા લાગે છે. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી જમેલો કફ બહાર આવી જશે. 

૬. રોજે સવારે એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે. પેટમાં જમા થયેલો કચરો જલ્દીથી બહાર આવા લાગે છે તે પાણી પીધા પછી થોડી વાર કઈ ના ખાવું અને બની શકે તો 10 મિનિટ વોક કરવો (ચાલવું) તેનાથી આંતરડા પણ બિલકુલ સાફ થઈ જશે. 

૭. તમે અળસિ વિષે સાંભળ્યુ હશે તે પેટના દુખવામાં કારગર સાબિત થાય છે. અળસિમાં ઘણા એવા તત્વો હોય છે. જે પેટની ઘણી અલગ અલગ સમસ્યામાં કામ કરે છે. જેવી કે, પેટમાં દુખાવો, કબજિયાત, પેટની બળતરા. રોજે રાત્રે જમ્યા પછી એક ગ્લાસ હુફાળા દૂધ સાથે અર્ધી કે એક ચમચી અળસિ મિક્સ કરી પીવાથી સવારે પેટ બિલકુલ સાફ થાય છે.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
તમે નથી જાણતા આ ઘરમાં રહેલો છોડ ચામડીના રોગોને કરશે દૂર. આ રીતે કરો તેનો ઉપયોગ.

તમે નથી જાણતા આ ઘરમાં રહેલો છોડ ચામડીના રોગોને કરશે દૂર. આ રીતે કરો તેનો ઉપયોગ.

જો તમે લસણ ખાતા હોવ તો,  જાની લેજો આ માહિતી,  નહિ તો ખુબ પસ્તાશો.

જો તમે લસણ ખાતા હોવ તો, જાની લેજો આ માહિતી, નહિ તો ખુબ પસ્તાશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરાનો ગ્લો કેમિકલ વગર પણ લાવી શકાય છે,  એક વાર આ 5 વસ્તુનું ફેસપેક બનાવીને ચહેરા પર લગાવો..

ચહેરાનો ગ્લો કેમિકલ વગર પણ લાવી શકાય છે, એક વાર આ 5 વસ્તુનું ફેસપેક બનાવીને ચહેરા પર લગાવો..

December 26, 2020
આ 4 ઘરગથ્થુ ઉપાય કરીને ચહેરા પર રહેલા અણગમતા તલ અને મસાને દૂર કરો… એ પણ વગર ખર્ચે

આ 4 ઘરગથ્થુ ઉપાય કરીને ચહેરા પર રહેલા અણગમતા તલ અને મસાને દૂર કરો… એ પણ વગર ખર્ચે

January 11, 2023
આ કામ કરીને તમે ફ્રી માં ટોલ ટેક્સ પાર કરી શકશો,  દરેક કાર ચાલકે જરૂર જાણી લેવું.

આ કામ કરીને તમે ફ્રી માં ટોલ ટેક્સ પાર કરી શકશો, દરેક કાર ચાલકે જરૂર જાણી લેવું.

July 29, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!