PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

સ્નાન કરવા સમયે ના ઉતારો બધા  કપડાં… નહીં તો, આ રીતે પસ્તાવું પડશે, શું તમને ખબર છે આ વાત..

Pardesi Dude by Pardesi Dude
October 18, 2022
0
સ્નાન કરવા સમયે ના ઉતારો બધા  કપડાં…  નહીં તો,  આ રીતે પસ્તાવું પડશે, શું તમને ખબર છે આ વાત..
0
SHARES
21.8k
VIEWS
Share on FacebookShare on Twitter

🛀 દોસ્તો કદાચ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે તમે ક્યારેય નહીં જાણી હોય કે નહીં સાંભળી હોય. પરંતુ આ વાત જાણવી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. જો આપણામા પણ આવી કોઈ આદત હોય તો આજ પછી આપણે પણ તેનાથી બચી શકીએ. જો સ્નાન સમયે તમામ વસ્ત્રો ઉતારીને પછી નહવામાં આવે તો પુરાણોમા જણાવવામાં આવ્યું છે એ મુજબ આપણે ખૂબ જ મોટા પાપી બની શકીએ છીએ. તો ચાલો આજે જ આપણે આની વિશેષ મહિતીથી પરિચિત થઈએ. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

🛀 સ્નાનની ક્રિયા એક એવી ક્રિયા છે કે તેનાથી આપણું શરીર અને આપણું મન એટલે કે આપણો આત્મા પણ પવિત્ર બની જાય છે. આથી જ આ સ્નાનની ક્રિયાનું ઘણું જ મહત્વ છે. આના માટે આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ઘણું કહે છે. પહેલાના સમયમાં લોકો સ્નાન કરવા માટે કોઈ નદી, તળાવ કે કૂવાના કાંઠે જતાં હતા. આમ નહાવાના સ્થાનો ખુલ્લા હતા. પરંતુ આજના સમયમાં લોકોએ પોતાના ઘરમાં જ આલીશાન એવા સ્નાનાગાર બનાવ્યા છે. જે એકદમ પેક છે. ત્યાં તેને જોવાવાળું કોઈ જ નથી. 

🛀 આજના સમયમાં આપણને જે સઉલત મળી છે એટલે એ સાવ સામાન્ય વાત બની ચૂકી છે કે લોકો સ્નાન સમયે એકપણ વસ્ત્ર પહેરતા નથી. એકદમ કપડાં વગરની અવસ્થામાં જ તેઓ સ્નાન કરે છે. આ બિલકુલ યોગ્ય નથી. એવું આપણા પુરાણોમાં પણ કહેવાયું છે. હા દોસ્તો આપણા પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું કે આવી અવસ્થામાં સ્નાન કરવું વર્જિત છે. આ પુરાણમાં આવું કહેવાયું છે તો શા માટે નિર્વસ્ત્ર સ્નાનને વર્જિત મનાય છે તે આજે આપણે આ આર્ટીકલ દ્વારા જોઈએ.

👉ગરુડ પુરાણ આ વગર કપડાના સ્નાન માટે શું કહે છે.. 

🛀આ સ્નાનને માટે ગરુડ પુરાણમાં પણ ખૂબ જ સરસ અને સમજવા જેવી વાત કહેવાય છે. તેમા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ નીરવસ્ત્ર જ સ્નાન કરે છે તો તેના પિતૃઓ તેનાથી નારાજ થાય છે. કેમ કે સ્નાન સમયે આપણી આસપાસ આપણા પિતૃઓનો વાસ હોય છે. અને તે આપણા વસ્ત્ર માંથી ટપકતા જળને ગ્રહણ કરે છે. પરંતુ નિર્વસ્ત્ર સ્નાનથી તે અતૃપ્ત રહે છે. અને તે આપણાથી નારાજ થાય છે. અને તેનાથી આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. આથી જ આપણે હમેશા એ વાતને યાદ રાખવી કે નિર્વસ્ત્ર ક્યારેય સ્નાન ના કરવું જોઈએ. 

👉પદ્મ પુરાણ આ નગ્ન સ્નાનને વર્જિત શા માટે કહે છે :

🛀આપણા પદ્મ પુરાણમાં આ નીરવસ્ત્ર સ્નાન માટે એક સુંદર બોધ કથા કહેવામાં આવી છે. આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ જાણે આ ગોપીઓના માધ્યમથી લોકોને પણ આ સંદેશ આપવા માંગતા હોય તેવી એક લીલા કરે છે. જ્યારે ગોપીઓ જમના નદીમાં પોતાના બધા જ વસ્ત્રો ઉતારીને સ્નાન કરવા જતી હતી ત્યારે શ્રી કૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્રો ચોરી લેતા હતા. 

🛀જ્યારે ગોપીઓ સ્નાનથી પરવારીને પોતાના વસ્ત્રોને શોધતી તો તેને પોતાના વસ્ત્રો મળતા ન હતા. અને એવા સમયે કૃષ્ણ ગોપીઓને કહેતા કે તમારા વસ્ત્રો તો આ વૃક્ષ પર છે. તમે આવીને લઈ શકો છો. પરંતુ ગોપીઓ તો નીરવસ્ત્ર જ સ્નાન કરવા નદીમાં ગઈ હતી. આથી ગોપીઓ કનાને કહે છે કે અમે નીરવસ્ત્ર છીએ અમે પાણી માંથી બહાર ના આવી શકીએ. અમે જ્યારે નદીમાં નહાવા આવ્યા ત્યારે અહી કોઈ ના હતું. આથી અમે નીરવસ્ત્ર જ નહાવા ઉતાર્યા.

🛀ગોપીઓની આ વાતનો શ્રી કૃષ્ણએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો. કહ્યું કે શું કોઈ ના હતું ? પરંતુ હું તો દરેક સમયે દરેક જગ્યા પર રજેરજમા અને કણેકણમા ઉપસ્થિત હોઉ  છું. આ ધરતી પર અસંખ્ય કિટકો છે. આકાશમાં ઉડતા પક્ષીઓ છે. અને તમે જે પાણીમાં નીરવસ્ત્ર ગયા ત્યાં પણ અનેક જળચર જીવ વસે છે. અને એ બધાથી વિશેષ તમે જે જળમાં નગ્ન અવસ્થામાં નહાવો છો તે જળના દેવ વરુણદેવે પણ તમને આ અવસ્થામાં જોયા. આમ તમે વરુણ દેવનું અપમાન કર્યું છે. આ તમે ખૂબ જ મોટું પાપ કર્યું છે. આ વાત શ્રી કૃષ્ણના સ્વ મુખેથી કહેવાયેલી કથા છે. 

🛀દોસ્તો આ એક સાવ સામાન્ય એવી વાત છે પરંતુ જો આપણે તેના પરિણામની જાણ નથી તો સ્વાભાવિક છે કે આપણાથી અત્યાર સુધી ભૂલ થઈ હોય પરંતુ હવે આ આર્ટીકલ વાંચ્યા પછી જો આવી આદત આપણામાં છે તો આજથી જ એ આદતને અલવિદા કરીએ અને આપણા સુખી પરિવારને વધારે ખૂશ રાખવાનો પ્રયત્ન કરીએ 

જો સ્નાન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
તમારા ફૂલ છોડમાં નાખો આ વસ્તુ અને પછી જુઓ,  થશે ફૂલોનો વરસાદ.. તો જાણીલો તે શું છે..  💁

તમારા ફૂલ છોડમાં નાખો આ વસ્તુ અને પછી જુઓ, થશે ફૂલોનો વરસાદ.. તો જાણીલો તે શું છે.. 💁

ઉંદર, ગરોળી, માખી, મચ્છરને ઘરમાંથી ભગાવો માત્ર ત્રણ રૂપિયાના ખર્ચે..   ફક્ત કરો આ પ્રયોગ.

ઉંદર, ગરોળી, માખી, મચ્છરને ઘરમાંથી ભગાવો માત્ર ત્રણ રૂપિયાના ખર્ચે.. ફક્ત કરો આ પ્રયોગ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બજારમાંથી મળતાં પનીરને એક વખત આ રીતે કરો ચેક…  માત્ર 10 મિનિટમાં અસલી-નકલીની ઓળખ થઈ જશે..

બજારમાંથી મળતાં પનીરને એક વખત આ રીતે કરો ચેક… માત્ર 10 મિનિટમાં અસલી-નકલીની ઓળખ થઈ જશે..

January 31, 2023
તો દુધનો મહત્તમ લાભ મેળવવો હોય તો..  દુધને પીવાના આ નિયમો જરૂર જાણી લેજો,

તો દુધનો મહત્તમ લાભ મેળવવો હોય તો.. દુધને પીવાના આ નિયમો જરૂર જાણી લેજો,

August 12, 2022
દરિયા કિનારેથી એક અદભૂત વસ્તુ મળતા એક મહિલા બની રાતોરાત કરોડપતિ… તો તે શું છે આજે જ જાણો…

દરિયા કિનારેથી એક અદભૂત વસ્તુ મળતા એક મહિલા બની રાતોરાત કરોડપતિ… તો તે શું છે આજે જ જાણો…

December 30, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!