PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

તમારાથી બ્રહ્મમુહુર્ત માં નથી ઉઠી શકાતું તો અપનાવો આ ઉપાય, થોડા જ સમયમાં મળશે રીઝલ્ટ. 

Pardesi Dude by Pardesi Dude
January 25, 2021
0
તમારાથી બ્રહ્મમુહુર્ત માં નથી ઉઠી શકાતું તો અપનાવો આ ઉપાય,  થોડા જ સમયમાં મળશે રીઝલ્ટ. 
0
SHARES
3.5k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ત્યાં ધર્મશાસ્ત્રોમાં સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠવાનું કહેવામાં આવ્યું છે. તેની પાછળ પણ ઘણા કારણો રહેલા છે. કેમ કે જો તમે બ્રહ્મમુહુર્ત માં ઉઠો છો તો તેનાથી તમારા શરીરમાં એક સ્ફૂર્તિ નો અનુભવ થાય છે. આખો દિવસ ખુબ સારો રહે છે. અશુભ અસર નથી થતી. નેગેટીવ વિચારો નથી આવતા, મન આઠ પહર આનંદમાં રહે છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

મિત્રો હાલની પરિસ્થિતિ અને લોકોની જીવનશૈલી જોઇને એમ કહી શકાય કે લોકો સવારે વહેલા ઉઠી નથી શકતા. તેની પાછળનું કારણ કે આપણે રાતે સમયનો ઘણો બગાડ કરીએ છીએ. તે ઉપરાંત આપનો ખોરાક પણ એવો અવ્યવસ્થિત થઇ ગયો છે. ભોજનનો કોઈ નિશ્ચિત સમય નથી, વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે.

મિત્રો તમને એક વાત જણાવી દઈએ કે જો તમે સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠો છો તો તેનાથી તમને લાંબુ આયુષ મળી શકે છે. પણ આજની મોટી મુશ્કેલ એ છે કે આપણે રાત્રે ખુબ મોડે સુધી જાગીએ છીએ. જેના કારણે સવારે વહેલા ઉઠી નથી શકતા. ઘણા લોકો તો રાત્રે 2-3 વાગ્યા સુધી જાગતા હોય છે. પછી સવારે બ્રહ્મમુહુર્ત માં કઈ રીતે ઉઠી શકાય. આથી લોકોને આલાર્મ મુકવો પડે છે. તેમ છતાં પણ લોકો ઉઠી નથી શકતા. 

આમ જે લોકો રાતે વહેલા સુવે છે તે સવારે વહેલા ઉઠી શકે છે. પણ જે લોકો રાત્રે મોડા સુવે છે તે લોકો વહેલા ઉઠી નથી શકતા. આમ દરેક લોકોનો ઉઠવાનો સમય પણ અલગ અલગ હોય છે. આમ કોઈ સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠે છે તો કોઈ દિવસના 10-11 વાગ્યે ઉઠે છે. આથી પહેલા તો તમારા સુવાનો સમયમાં ફેરફાર કરો. 

જો કે એમ કહી શકાય કે ઊંઘ એટલે કે નીંદર બે પ્રકારની હોય છે. એક જેને આપણે સામાન્ય કહીએ છીએ અને બીજી કે જે ખુબ ગહન હોય. એકધારી ઊંઘ એ શરીર માટે ખુબ જરૂરી છે. આથી તમે જો માત્ર 5 કલાક પણ સુવો છો તો પણ તે ગહન હશે તો તમે એકદમ તાજગી અનુભવશો પણ સામાન્ય હશે તો તમને થાક અનુભવ થશે. 

  • બ્રહ્મમુહુર્ત માં જાગવામાં ઉપાયો 

સૌપ્રથમ તો જો તમે બ્રહ્મમુહુર્ત માં જાગવા માંગો છો તો રાતે વહેલા સુવાની ટેવ પાડો. ત્યાર પછી એ નક્કી કરો કે તમારે બ્રહ્મમુહુર્ત માં ક્યાં સમયે જાગવું છે. માની લો કે તમારે 4.30 વાગ્યે જાગવું છે તો આપણી નીંદર પહેલા તો પૂરી થવી જોઈએ તો જ તમે નિશ્ચિત સમયે જાગી શકશો. એટલે કે આપણા શરીરને આરામ દેવા માટે ઓછામાં ઓછી 6 થી 7 કલાકની નીંદર જરૂરી છે. આથી તમારે તે પ્રમાણે સુવાનો સમય નક્કી કરો. 

માની લો કે તમારે દરરોજ સવારે ૭ વાગ્યે જાગવાની ટેવ છે. અને તમે બીજે દિવસે 5 વાગ્યે જાગવાનું નક્કી કરો છો તો આ રીતે તરત જ વહેલા જાગવાની ટેવ ના પાડો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. 

આથી તમારે તમારા મગજને એમ કહેવાનું છે કે તમારે દરરોજ કરતા માત્ર 15 થી 20  મિનીટ વહેલું જાગવાનું છે. અને પછી ધીમે ધીમે આ સમય વધારતા જાવ. આમ એકસાથે વહેલા જાગવા કરતા ધીમે ધીમે બ્રહ્મમુહુર્ત માં જાગવાની ટેવ પાડો. 

મિત્રો જો તમે ખરેખર બ્રહ્મમુહુર્ત માં જાગવા માંગતા હો તો રાતે સુતા પહેલા ટીવી કે મોબાઈલ જોવા કરતા કોઈ પુસ્તક વાચવાની આદત રાખો. કારણ કે પુસ્તક વાંચતી વખતે તમારે તમારા મનમાં પુસ્તક અંગેનું એક કલ્પના વિશ્વ ઉભું કરવું પડે છે. જેના કારણે તમારી આંખો એક ઘેરાવો અનુભવે છે અને આંખો ઓટોમેટીક બંધ થવા લાગે છે. 

હવે સૌથી અગત્ય ની વાત એ કે જો તમે રાતે વહેલા સુવા માંગો છો તો સુતા પહેલા સ્નાન કરવાની આદત રાખો. તેનાથી શરીર હળવું થઇ જશે તેમજ સ્નાન કરવાથી તમારા હાથપગ ના અમુક ઇંદ્રિ પર દબાણ આવશે. અને તમને નીંદર પણ જલ્દી આવશે. આમ માત્ર રાતે પહેલા તો માત્ર 30 થી 15 મિનીટ વહેલા સુવાની ટેવ પાડો. તેનાથી સવારે તમે એટલા જ વહેલા ઉઠશો. આમ ધીરેધીરે તમારું મગજ તમારો ઓર્ડર માનવા લાગશે અને તમારામાં સવારે બ્રહ્મમુહુર્ત માં ઉઠાવાની ટેવ પડી જશે. 

હવે તમે એક કરો છો તો દરરોજ 15-20 મિનીટ પહેલા સુવો છો એટલે સવારે એટલા જ વહેલા ઉઠો છો. પણ બીજા દિવસે ફરી તરત જ બ્રહ્મમુહુર્ત માં ઉઠવાનું નક્કી ન કરો. તમારે આ પ્રક્રિયા હજુ 10 થી 20 દિવસ શરુ રાખવાની છે.

આમ 15 દિવસ પછી ફરી પાછા 20 મિનીટ વહેલા ઉઠવાનું નક્કી કરો. આવી રીતે ધીમેધીમે પોતાના સમયમાં ફેરફાર કરતા જાવ. અને તમે જોશો કે 4 થી 5 મહિનામાં તમે સવારે બ્રહ્મમુહુર્ત મા ઉઠી શકશો. એ પણ કોઈપણ પ્રકારના એલાર્મ મુક્યા વિના.  મિત્રો સવારે વહેલા ઉઠવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમે કેટલી નીંદર લેવાની જગ્યાએ કેવી નીંદર લો છો તે મહત્વનું છે. 

આ વાતને વધુ સરળતાથી સમજવા એક ઉદાહરણ જોઈએ. જેમ કે તમે સ્કુલે જતા હો અને તમારો સ્કૂલનો એક ફિક્સ સમય હોય છે કે, એટલા વાગ્યે સ્કુલ પહોચી જવું. આથી તમે તે રીતે જ ઉઠો છો અને તૈયાર થાવ છો. હવે મગજે તમારું આ રૂટીન સમજી લીધું છે એટલે ઓટોમેટીક તમારી ઊંઘ તે સમયે ઉડી જાય છે. આ રીતે જ તમારે ધીમે ધીમે બ્રહ્મમુહુર્ત માં ઉઠવું એ રૂટીન બનાવવું પડશે ત્યાર પછી જ તમે બહુ સહલાઈથી બ્રહ્મમુહુર્ત માં ઉઠી શકશો.  આમ પણ કોઈપણ કાર્યને કરવા માટે તે કામને પહેલા તો આપણું રૂટીન બનાવવું પડે છે. પછી જ તે દરરોજના જીવનનો એક ભાગ બની જાય છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
ઘરમાં મળતી આ વસ્તુથી મલેશે પાર્લર જેવો ગ્લો.  તેમજ ચામડીની અનેક સમસ્યાઓ થશે દુર.

ઘરમાં મળતી આ વસ્તુથી મલેશે પાર્લર જેવો ગ્લો.  તેમજ ચામડીની અનેક સમસ્યાઓ થશે દુર.

સફેદ દાગ કાઢવાના આ ઘરેલુ ઉપાય,  જેનાથી થઈ જશે દાગ જડથી દૂર એ પણ થોડા જ સમયમાં..

સફેદ દાગ કાઢવાના આ ઘરેલુ ઉપાય, જેનાથી થઈ જશે દાગ જડથી દૂર એ પણ થોડા જ સમયમાં..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે….  શું છે આ પાછળ નુ કારણ.

શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે…. શું છે આ પાછળ નુ કારણ.

October 1, 2022
આડે ધડ ગોળીઓ લેતા પહેલા ચેતી જજો,  નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકશાન.

આડે ધડ ગોળીઓ લેતા પહેલા ચેતી જજો, નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકશાન.

December 4, 2022
આયુર્વેદ પ્રમાણે રાત્રે ક્યારેય ભોજનમાં આ વસ્તુઓ ખાવી નહિ,  નહિ તો શરીર પર થશે અવળી અસર.

આયુર્વેદ પ્રમાણે રાત્રે ક્યારેય ભોજનમાં આ વસ્તુઓ ખાવી નહિ, નહિ તો શરીર પર થશે અવળી અસર.

February 23, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!