PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ઘરમાં માત્ર 1 ચમચી લવિંગ સળગાવવાના ફાયદાને વિજ્ઞાને પણ સ્વીકાર્યા… તો જાણો તેના ફાયદા અને તેની અસર.. 

Pardesi Dude by Pardesi Dude
December 29, 2022
0
ઘરમાં માત્ર 1 ચમચી લવિંગ સળગાવવાના ફાયદાને વિજ્ઞાને પણ સ્વીકાર્યા… તો જાણો તેના ફાયદા અને તેની અસર.. 
0
SHARES
4.9k
VIEWS
Share on FacebookShare on Twitter

 👉દોસ્તો, આપણે એવા ઘણા નુસખાઓ આદિ અનાદિ કાલથી જોતાં જ આવીએ છીએ એવા તે ઘણા નુસખા છે જેનો સંબંધ વિજ્ઞાનની સાથે હોય છે. ઘણીવાર આપણે ખૂબ વધારે ભણેલા ગણેલા લોકો આવા નુસખાને એકદમ ગપ જ માને છે પરંતુ તેવું નથી હોતું ઘણીવાર તેની પાછળ કોઈ ઠોસ કારણ હોય છે તેને વિજ્ઞાન પણ સ્વીકારે છે તેથી આપણે પણ આવા નુસખાને માનવા જ પડે તેનું જે તથ્ય છે તેને સ્વીકારવું જ પડે. 

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

 👉તમે ઘણીવાર કોઈ પણ પૂજા કે હવનમાં બ્રાહ્મણ દેવના કહેવાથી હવનમા લવિંગ હોમ્યા હશે ઘણીવાર ઘરે કોઈ પૂજામાં પણ લવિંગને ઉપયોગમાં લીધા હશે. આમ આ લવિંગનું વિધિ-વિધાનમાં ઘણું જ મહત્વ રહેલું છે તે વાત આપણે માનીએ જ છીએ. પરંતુ એ શા માટે કરવામાં આવે છે તે વાતથી આપણે અપરિચિત છીએ તેના વિશે આપણે બીજી કોઈ જ વાત જાણતા હોતા નથી. શું તમે કોઈ પણ કારણ વગર જ ઘરમાં એમ જ લવિંગ સળગાવવાનો વિચાર આવ્યો છે. ઘણા લોકો આ નુસખાને એર ક્લીનિંગ ( હવાનું શુધ્ધિ કરણ ) જ માને છે. 

 👉તમે ક્યારેક ઘરમાં તજ જેવા તેજાનાના પાન સળગાવવાના ફાયદા વિશે જાણતા હશો પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને લવિંગની માત્ર એક જ ચમચી સળગાવવાના જે વિજ્ઞાનિક તથ્ય છે તેની જાણકારી આપવા જઇ રહ્યા છીએ તો આર્ટિકલને પૂરો ધ્યાનથી વાંચો અને તેનાથી જે લાભ થાય છે તેનો પૂરો ફાયદો ઉઠાવો.

 👉વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગને ઘરમાં સળગાવવાના ફાયદા : જે લોકો આ વાતથી પરિચિત છે તે આ વાતને માટે ઘણું કહે છે. વાસ્તુ મુજબ જો ઘરમાં લવિંગ સળગાવવામાં આવે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે-સાથે જો લવિંગનો ધુમાડો શ્વાસમાં લેવામાં આવે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લવિંગના ધુમાડાથી ઘરની હવા એકદમ શુદ્ધ બને છે. વસ્તુશાસ્ત્રમાં આને ઘણું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શ્વાસમાં લેવાયેલો ધુમાડો ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેનાથી નાની અને જે વાયરલ બીમારીઓ હોય છે તે દૂર ભાગે છે. 

 👉લવિંગ અને કપૂર બંનેને એક સાથે સળગાવવાના ફાયદા : જો કપૂર અને લવિંગને એક સાથે સળગાવવામાં આવે તો તેનાથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને તે દૂર કરે છે. તમે એ વાત પણ નોટ કરી જ હશે કે નાના કે મોટા કોઈ પણ યજ્ઞમા કપૂર અને લવિંગને એક સાથે યજ્ઞમા હોમવામાં આવે છે તો તેનું આ જ કારણ છે કે તે તમામ નકારાત્મક ઊર્જને દૂર કરવામાં મદદ કરી શકે છે.

 👉ઘરમાં લવિંગ સળગાવવાના વિજ્ઞાનિક કારણો : આ વાતનું તજજ્ઞોનું જે તારણ છે તે અનુસાર એવું માનવામાં આવ્યું  છે કે તે ઘરની હવાને શુધ્ધ તો કરે જ છે સાથે હેલ્થને પણ સુધારે છે. આ હવા ઘરમાં પ્રસરવાથી એક શુધ્ધિ આવી જાય છે. આના કારણે શુગર લેવલ તેમજ લીવર ખૂબ જ સારા રહે છે. ઘરમાં જો થોડા થોડા સમયે નિયમિત એક ચમચી લવિંગનો ધુમાડો કરવામાં આવે તો તે ઘરમાં વાયરલ કોઈ પણ બીમારી થવાનો ભય રહેતો નથી. 

 👉લવિંગમાં એન્ટિ બેકટિરિયલ તેમજ એન્ટિ ઓક્સિડેન્ટલ ગુણો છે જે આપણને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ બેસ્ટ ઉપાય  માનવામાં આવે છે. એવું નથી કે તેને તમે માત્ર ધુમાડો જ કરીને ઉપયોગમાં લવિંગનો તમે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે લવિંગનું તેલ, લવિંગનો પાઉડર કે બીજી કોઈ પણ રીતે, ઘણા લોકો લવિંગવાળી ચા પણ પીવાનું પસંદ કરતાં હોય છે. તો તેનાથી પણ તમને લવિંગનો જે ફાયદો મળવો જોઈએ તે મળી જ શકે છે. 

 👉જો તમે તમારા નિત્ય ડાયેટમાં ઉપયોગ કરી તેનો ફાયદો ઉઠાવવા માંગો તો તે પણ કઇ જ ખોટું ના કહી શકાય, તેમાં કેન્સર પ્રતિરોધક તત્વો છે જે કેન્સર જેવા દર્દમાં પણ ઉપયોગી સાબિત થાય છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની માત્રા અધિક ના હોવી જોઈએ. જો તેં થાય તો તે શરીરમાં ગરમી વધારી શકે છે. અને તેના કારણે અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.

 👉 લવિંગને સળગાવવાની પધ્ધતિ : 1 માટીનું કોડિયું લો તેમાં 10-12 લવિંગના દાણા નાખો. હવે તેને સળગાવો તો તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. બીજીરીતે કોડીયામાં લવિંગ સાથે 3-4 કપૂર પણ લો અને તેને સળગાવો. આથી લવિંગ સાથે તમને કપૂરના ફાયદા પણ મળી રહેશે.

 👉બસ આટલી વાત જાણ્યા બાદ તમને પૂરો ખ્યાલ આવી ચૂક્યો હશે કે માત્ર એક ચમચી લવિંગ સળગાવવાથી તેના ઘણા જ ફાયદા આપણને મળે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ તકલીફ હોય તો તે કરવું ટાળજો. તમે લવિંગ અને કપૂર બંનેને એક સાથે પણ સળગાવી શકો છો. 

જો આ લવિગ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
ધરતીની અમૂલ્ય સંજીવની આ બીજ, જે કબજિયાત, એસિડિટી, પેટની ચરબી જેવા અનેક દર્દોનો દુશ્મન છે..

ધરતીની અમૂલ્ય સંજીવની આ બીજ, જે કબજિયાત, એસિડિટી, પેટની ચરબી જેવા અનેક દર્દોનો દુશ્મન છે..

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ તકલીફ વાળાએ રીંગણાંનું ભૂલથી પણ સેવન ન કરવું…  નહીં તો થશે શરીરમાં ગંભીર તકલીફો..

આ તકલીફ વાળાએ રીંગણાંનું ભૂલથી પણ સેવન ન કરવું… નહીં તો થશે શરીરમાં ગંભીર તકલીફો..

January 13, 2023
મહિલાઓના શરીરના આ અંગ ઉપર જો તલ હોય તો,  તેનું નસીબ તેનો સાથ ક્યારે નહીં છોડે.

મહિલાઓના શરીરના આ અંગ ઉપર જો તલ હોય તો, તેનું નસીબ તેનો સાથ ક્યારે નહીં છોડે.

January 7, 2021
ન્હાવાના આ આયુર્વેદીક નિયમ જાણી લો,  જે કરશે તમારા શરીરમાં આ ગજબના ફેરફારો.

ન્હાવાના આ આયુર્વેદીક નિયમ જાણી લો, જે કરશે તમારા શરીરમાં આ ગજબના ફેરફારો.

December 17, 2020

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!