PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ઘરમાં માત્ર 1 ચમચી લવિંગ સળગાવવાના ફાયદાને વિજ્ઞાને પણ સ્વીકાર્યા… તો જાણો તેના ફાયદા અને તેની અસર.. 

Pardesi Dude by Pardesi Dude
December 29, 2022
0
ઘરમાં માત્ર 1 ચમચી લવિંગ સળગાવવાના ફાયદાને વિજ્ઞાને પણ સ્વીકાર્યા… તો જાણો તેના ફાયદા અને તેની અસર.. 
0
SHARES
5.4k
VIEWS
Share on FacebookShare on Twitter

 👉દોસ્તો, આપણે એવા ઘણા નુસખાઓ આદિ અનાદિ કાલથી જોતાં જ આવીએ છીએ એવા તે ઘણા નુસખા છે જેનો સંબંધ વિજ્ઞાનની સાથે હોય છે. ઘણીવાર આપણે ખૂબ વધારે ભણેલા ગણેલા લોકો આવા નુસખાને એકદમ ગપ જ માને છે પરંતુ તેવું નથી હોતું ઘણીવાર તેની પાછળ કોઈ ઠોસ કારણ હોય છે તેને વિજ્ઞાન પણ સ્વીકારે છે તેથી આપણે પણ આવા નુસખાને માનવા જ પડે તેનું જે તથ્ય છે તેને સ્વીકારવું જ પડે. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

 👉તમે ઘણીવાર કોઈ પણ પૂજા કે હવનમાં બ્રાહ્મણ દેવના કહેવાથી હવનમા લવિંગ હોમ્યા હશે ઘણીવાર ઘરે કોઈ પૂજામાં પણ લવિંગને ઉપયોગમાં લીધા હશે. આમ આ લવિંગનું વિધિ-વિધાનમાં ઘણું જ મહત્વ રહેલું છે તે વાત આપણે માનીએ જ છીએ. પરંતુ એ શા માટે કરવામાં આવે છે તે વાતથી આપણે અપરિચિત છીએ તેના વિશે આપણે બીજી કોઈ જ વાત જાણતા હોતા નથી. શું તમે કોઈ પણ કારણ વગર જ ઘરમાં એમ જ લવિંગ સળગાવવાનો વિચાર આવ્યો છે. ઘણા લોકો આ નુસખાને એર ક્લીનિંગ ( હવાનું શુધ્ધિ કરણ ) જ માને છે. 

 👉તમે ક્યારેક ઘરમાં તજ જેવા તેજાનાના પાન સળગાવવાના ફાયદા વિશે જાણતા હશો પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને લવિંગની માત્ર એક જ ચમચી સળગાવવાના જે વિજ્ઞાનિક તથ્ય છે તેની જાણકારી આપવા જઇ રહ્યા છીએ તો આર્ટિકલને પૂરો ધ્યાનથી વાંચો અને તેનાથી જે લાભ થાય છે તેનો પૂરો ફાયદો ઉઠાવો.

 👉વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગને ઘરમાં સળગાવવાના ફાયદા : જે લોકો આ વાતથી પરિચિત છે તે આ વાતને માટે ઘણું કહે છે. વાસ્તુ મુજબ જો ઘરમાં લવિંગ સળગાવવામાં આવે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે-સાથે જો લવિંગનો ધુમાડો શ્વાસમાં લેવામાં આવે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લવિંગના ધુમાડાથી ઘરની હવા એકદમ શુદ્ધ બને છે. વસ્તુશાસ્ત્રમાં આને ઘણું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શ્વાસમાં લેવાયેલો ધુમાડો ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેનાથી નાની અને જે વાયરલ બીમારીઓ હોય છે તે દૂર ભાગે છે. 

 👉લવિંગ અને કપૂર બંનેને એક સાથે સળગાવવાના ફાયદા : જો કપૂર અને લવિંગને એક સાથે સળગાવવામાં આવે તો તેનાથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને તે દૂર કરે છે. તમે એ વાત પણ નોટ કરી જ હશે કે નાના કે મોટા કોઈ પણ યજ્ઞમા કપૂર અને લવિંગને એક સાથે યજ્ઞમા હોમવામાં આવે છે તો તેનું આ જ કારણ છે કે તે તમામ નકારાત્મક ઊર્જને દૂર કરવામાં મદદ કરી શકે છે.

 👉ઘરમાં લવિંગ સળગાવવાના વિજ્ઞાનિક કારણો : આ વાતનું તજજ્ઞોનું જે તારણ છે તે અનુસાર એવું માનવામાં આવ્યું  છે કે તે ઘરની હવાને શુધ્ધ તો કરે જ છે સાથે હેલ્થને પણ સુધારે છે. આ હવા ઘરમાં પ્રસરવાથી એક શુધ્ધિ આવી જાય છે. આના કારણે શુગર લેવલ તેમજ લીવર ખૂબ જ સારા રહે છે. ઘરમાં જો થોડા થોડા સમયે નિયમિત એક ચમચી લવિંગનો ધુમાડો કરવામાં આવે તો તે ઘરમાં વાયરલ કોઈ પણ બીમારી થવાનો ભય રહેતો નથી. 

 👉લવિંગમાં એન્ટિ બેકટિરિયલ તેમજ એન્ટિ ઓક્સિડેન્ટલ ગુણો છે જે આપણને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ બેસ્ટ ઉપાય  માનવામાં આવે છે. એવું નથી કે તેને તમે માત્ર ધુમાડો જ કરીને ઉપયોગમાં લવિંગનો તમે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે લવિંગનું તેલ, લવિંગનો પાઉડર કે બીજી કોઈ પણ રીતે, ઘણા લોકો લવિંગવાળી ચા પણ પીવાનું પસંદ કરતાં હોય છે. તો તેનાથી પણ તમને લવિંગનો જે ફાયદો મળવો જોઈએ તે મળી જ શકે છે. 

 👉જો તમે તમારા નિત્ય ડાયેટમાં ઉપયોગ કરી તેનો ફાયદો ઉઠાવવા માંગો તો તે પણ કઇ જ ખોટું ના કહી શકાય, તેમાં કેન્સર પ્રતિરોધક તત્વો છે જે કેન્સર જેવા દર્દમાં પણ ઉપયોગી સાબિત થાય છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની માત્રા અધિક ના હોવી જોઈએ. જો તેં થાય તો તે શરીરમાં ગરમી વધારી શકે છે. અને તેના કારણે અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.

 👉 લવિંગને સળગાવવાની પધ્ધતિ : 1 માટીનું કોડિયું લો તેમાં 10-12 લવિંગના દાણા નાખો. હવે તેને સળગાવો તો તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. બીજીરીતે કોડીયામાં લવિંગ સાથે 3-4 કપૂર પણ લો અને તેને સળગાવો. આથી લવિંગ સાથે તમને કપૂરના ફાયદા પણ મળી રહેશે.

 👉બસ આટલી વાત જાણ્યા બાદ તમને પૂરો ખ્યાલ આવી ચૂક્યો હશે કે માત્ર એક ચમચી લવિંગ સળગાવવાથી તેના ઘણા જ ફાયદા આપણને મળે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ તકલીફ હોય તો તે કરવું ટાળજો. તમે લવિંગ અને કપૂર બંનેને એક સાથે પણ સળગાવી શકો છો. 

જો આ લવિગ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
ધરતીની અમૂલ્ય સંજીવની આ બીજ, જે કબજિયાત, એસિડિટી, પેટની ચરબી જેવા અનેક દર્દોનો દુશ્મન છે..

ધરતીની અમૂલ્ય સંજીવની આ બીજ, જે કબજિયાત, એસિડિટી, પેટની ચરબી જેવા અનેક દર્દોનો દુશ્મન છે..

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ રાત્રે કપડાં વગર સૂવાથી શરીરમાં થાય છે કઇંક આવું..  જે જાણીને તમે પણ ચોંકી જશો..

રોજ રાત્રે કપડાં વગર સૂવાથી શરીરમાં થાય છે કઇંક આવું.. જે જાણીને તમે પણ ચોંકી જશો..

January 15, 2023
હ્યદય અને કિડની સાફ રાખવા ઉપયોગ કરો આ વસ્તુનો,  તેમજ આ વસ્તુથી શરીરને મળશે અનેક રોગથી છૂટકારો. 

હ્યદય અને કિડની સાફ રાખવા ઉપયોગ કરો આ વસ્તુનો, તેમજ આ વસ્તુથી શરીરને મળશે અનેક રોગથી છૂટકારો. 

February 10, 2021
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

January 26, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!