PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

રોજે આ પદ્ધતિથી 2 અખરોટ ખાવ, પછી જુઓ ચમત્કાર, દુર થશે અનેક જીદ્દી હઠીલા રોગો.

Pardesi Dude by Pardesi Dude
December 17, 2020
0
રોજે આ પદ્ધતિથી 2 અખરોટ ખાવ,  પછી જુઓ ચમત્કાર, દુર થશે અનેક જીદ્દી હઠીલા રોગો.
0
SHARES
11.1k
VIEWS
Share on FacebookShare on Twitter

જ્યારે વાત ડ્રાઈ ફ્રુટ્સની આવે ત્યારે અખરોટને વિટામિન્સનો રાજા કહેવામાં આવે છે. અખરોટ ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે તેટલા  જ તેના સ્વાસ્થ્ય લાભ પણ છે. એવામાં પણ તમે અખરોટને પલાળીને તેનું સેવન કરો છો તો તેના ફાયદા બમણા થઇ જાય છે. અખરોટમાં પ્રોટીન,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયરન,ફોસ્ફરસ,કોપર,સેલેનીયમ,ઓમેગા-3 ફેટી એસીડ જેવા ઘણા પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે.

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

અખરોટને કાચી ખાવાના બદલે જો તેને પલાળીને ખાવામાં આવે તો તેના અનેક ગણા સ્વાસ્થ્ય લાભો થાય છે. તેના માટે રાત્રે 2 અખરોટ પાણીમાં પલાળી દેવી. ત્યાર બાદ સવારે ઉઠતાની સાથે ખાલી પેટે તે પલાળેલી અખરોટ ખાઈ લેવી. આ રીતે અખરોટના સેવનથી તમે અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.

  • ડાયાબીટીશ માટે 

બ્લડ સુગર અને ડાયાબીટીશથી બચવા માંગો છો તો અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ. એક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે જે લોકો સવારે ખાલી પેટ બે પલાળેલી અખરોટનું સેવન કરે છે તે લોકોમાં ટાઈપ-2 ડાયાબીટીશનું જોખમ ઓછું જોવા મળ્યું છે. અખરોટ બ્લડ સુગરના લેવલને નિયંત્રણ કરે છે. જેના કારણે ડાયાબીટીશથી બચી શકાય છે.

  • કબજીયાત દુર કરી પાચન શક્તિ બનાવે છે મજબુત

અખરોટ ફાયબરનો ભરપુર સ્ત્રોત છે જે પાચનશક્તિની પ્રણાલીને તંદુરસ્ત બનાવે છે. જો પેટને સારું રાખવું હોય અને કબજીયાતથી બચવું હોય તો નિયમિત ફાયબરયુક્ત વસ્તુઓનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. એવામાં તમે રોજે પલાળેલી અખરોટનું સેવન કરો છો તો તમારું પેટ પણ સારું રહેશે અને કબજીયાતથી છુટકારો મળશે. 

  • વજન ઘટાડે છે અને હાડકા અને દાંતને મજબુત બનાવે છે 

અખરોટ વજન ઘટાડવામાં મહત્વનું કાર્ય કરે છે. તે તમારા શરીરમાં મેટાબોલીઝમને વધારે છે અને તમારી બોડીમાંથી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં ભરપુર માત્રામાં એવા પ્રોટીન હોય છે જે વજનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. એક શોધ દ્વારા એ વસ્તુ સાબિત કરવામાં આવી છે કે અખરોટ વજન તો ઘટાડે છે પરંતુ તેની સાથે સાથે તે વજનને નિયંત્રણમાં પણ રાખે છે. અખરોટમાં એવા ઘણા ઘટક અને પોષક તત્વો રહેલા છે જે તમારા હાડકા અને દાંતને મજબુત બનાવે છે. અખરોટમાં આલ્ફા-લીનોલેનીક એસીડ રહેલું છે. જે હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે. 

  • હૃદય સ્વસ્થ રાખે છે 

અખરોટ હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. અખરોટમાં પ્રચુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોનું પ્રમાણ વધારે છે જેનાથી હૃદય તંદુરસ્ત રહે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેણે તો અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

  • કેન્સરનું જોખમ ઘટાડે છે 

ઘણા અભ્યાસમાં એ વાત સાબિત થઇ છે કે અખરોટનું સેવન બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડે છે. અખરોટમાં પોલીફેનોલ ઈલાગીટેનીન્સ હોય છે જે કેન્સર સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉપરાંત અખરોટ હોર્મોન્સ સંબંધી કેન્સરના જોખમને ઘટાડે છે. અખરોટમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટસ શરીરમાં કેન્સરના સેલ્સના વિકાસને અટકાવે છે.

  • ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ લાભદાયી 

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ તેનાથી ખુબ જ ફાયદો થાય છે. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ ગર્ભમાં રહેલા બાળકના માનસિક વિકાસમાં ખુબ જ મદદ કરે છે. માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ગર્ભવતી મહિલાએ ડોક્ટર જે પ્રમાણ જણાવે તે પ્રમાણમાં અખરોટનું સેવન કરવું જોઈએ. 

  • તણાવ દુર કરે છે અને સારી ઊંઘ આપે છે 

અખરોટનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે તેમજ તણાવ દુર થાય છે. અખરોટમાં મેલાટોનીન હોય છે જે એક સારી ઊંઘ પ્રદાન કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસીડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવીને તાણવને દુર કરે છે. પલાળેલી અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો મૂડ પણ સારો રહેશે અને તણાવ પણ દુર થશે.  

  • પુરુષોમાં ફર્ટીલીટી શ્રેષ્ઠ બનાવે છે 

પ્રોસ્ટેટ ફૂડ,સુગર અને રીફાઈન્ડ અનાજના સેવનના કારણે પુરુષોનું સ્પર્મ ફંક્શન બગડી જતું હોય છે. એવામાં અખરોટનું સેવન કરવામાં આવે તો પુરુષોમાં રહેલા સ્પર્મનો શેપ, ગતિશીલતા વગેરે શ્રેષ્ઠ બને છે. આ ઉપરાંત અખરોટ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માટે જો તમે શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ સવારે ખાલી પેટે પલાળેલી અખરોટનું સેવન અવશ્ય કરવું. 

આ માહિતી કેવી લાગી?  આવા બીજા આયુર્આવેદિક અને હેલ્થ ટીપ્સ વાળા બીજા સુંદર આર્ટીકલ માટે નીચેનું બ્લુ કલરનું LIKE નું બટન દબાવી દેજો. જેથી આવા બીજા સુંદર આર્ટીકલ તમે વાંચી શકો. – ધન્યવાદ. નીચે એક કોમેન્ટ પણ કરી દેજો કે આર્ટીકલ કેવો લાગ્યો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
આ ડાઈટ પ્લાનથી માત્ર ચાર અઠવાડિયામાં સરળતાથી વધારાની ચરબી થશે દુર.. જુઓ પ્લાન.

આ ડાઈટ પ્લાનથી માત્ર ચાર અઠવાડિયામાં સરળતાથી વધારાની ચરબી થશે દુર.. જુઓ પ્લાન.

ઈયરફોનનો આ રીતે ઉપયોગ કરશો તો થશો તમે બહેરા..  ઈયરફોન વાપરો છો તો વાંચી લેજો.

ઈયરફોનનો આ રીતે ઉપયોગ કરશો તો થશો તમે બહેરા.. ઈયરફોન વાપરો છો તો વાંચી લેજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાસણ ઘસવા માટે કોઈ પણ સ્ક્રબર ન વાપરો નહીં તો,  જાણો ક્યાં પ્રકારના સ્ક્રબર વાપરવાથી થશે ફાયદો…

વાસણ ઘસવા માટે કોઈ પણ સ્ક્રબર ન વાપરો નહીં તો, જાણો ક્યાં પ્રકારના સ્ક્રબર વાપરવાથી થશે ફાયદો…

April 28, 2023
ભૂલથી પણ આટલી વસ્તુને પર્સમાં ન રાખવી નહિ તો થશે મોટી આર્થિક હાનિ અને બની જશો કંગાળ…

ભૂલથી પણ આટલી વસ્તુને પર્સમાં ન રાખવી નહિ તો થશે મોટી આર્થિક હાનિ અને બની જશો કંગાળ…

December 30, 2022
દરેક મહિલા આ ભૂલ કરી રહી છે, આટલી વસ્તુઓને સ્ટોર કરીને ફ્રીઝમાં ના રાખો નહિ.. તો થશે ગંભીર બીમારી. 

દરેક મહિલા આ ભૂલ કરી રહી છે, આટલી વસ્તુઓને સ્ટોર કરીને ફ્રીઝમાં ના રાખો નહિ.. તો થશે ગંભીર બીમારી. 

February 1, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!