PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ 1 ખાસ વસ્તુ મેળવવા માટે જાગતા હતા

Pardesi Dude by Pardesi Dude
June 20, 2022
0
શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા..  આ 1 ખાસ વસ્તુ મેળવવા માટે જાગતા હતા
0
SHARES
399
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે બધા જાણીએ છીએ કે, સવારે વહેલા ઉઠવુ જોઇએ. હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠવાનું કહેવામાં આવે છે, તેના અનેક ફાયદા છે. જે વ્યક્તિ વહેલા સવારે ઉઠે છે તેનું મન પ્રફૂલ્લિત રહે છે, સારા વિચારો આવે છે, વગેરે જેવા કારણો તો આપણે જાણીએ જ છીએ પરંતુ આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં તથા સનાતન ધર્મમાં વહેલા ઉઠવાનો નિર્દેશ શા-માટે કરવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. 

RELATED POSTS

તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં, તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કાર સર્વિસ કરાવતી વખતે આટલું ધ્યાન રાખશો તો, કારમાં ક્યારેય ખરાબી નહીં આવે. દરેક કારચાલકે જરૂર જાણવું.

આ 10 અતિ મહત્વના ઉપાયો, જે તમારી કારને ચોરી થવાથી બચાવશે.. જરૂર જાણો.

આપણા વેદો-પુરાણોમાં તો સમય ચક્રને જ ઇશ્વર ગણાવવામાં આવ્યો છે. વ્યક્તિ તેના નિર્મિત સમય માટે જ જીવંત હોય છે. ત્યાર બાદ કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. શાસ્ત્રો અને વેદો પ્રમાણે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી ઈશ્વર (પરમાત્મા) પ્રાપ્તિ સુધીના રસ્તા પણ ખૂલે છે તેવું કહેવામા આવે છે. તો આજે જાણીએ કે બ્રહ્મ મુહુર્ત નો સમય ક્યો કહેવાય અને બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી સામાન્ય માનવીના જીવનમાં કેવા કેવા ફેરફાર આવે છે. 

સવારે વહેલા 4.10  વાગ્યાથી 5.30  અમુક લોકો (4 થી 5.15નો સમય ગણે છે) સુધીના સમયને બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. આ સમયે મોટાભાગે વેદોના અભ્યાસ, ધ્યાન, ભક્તિ તેમજ કોઈ ગહન વિચારયુક્ત ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે ઉઠવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ ક્યારેય રોગી નથી બનતો અને ક્યારેય દુખી પણ નથી બનતો. 

  • બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી કઈ કઈ અમુલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે તે જાણો. 

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી આ એક ખાસ ફાયદો થાય છે જેને બહુ ઓછા લોકો જાણતા હોય છે. તે સમયે આવતો પવન ચંદ્રના કિરણોથી સજ્જ હોય છે અને અમૃત કણોથી પણ સજ્જ હોય છે, જેને ચાંદની કહેવાય છે તથા તે સમયને અમૃત સમય કહેવામાં આવે છે. તે સમયની હવામાં અંદાજિત 40% ઓક્સિજન, 55% નાઇટ્રોજન અને 05% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. તેના ફળ સ્વરુપે માનસિક એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.

બાકી પૂરા દિવસ દરમિયાન વાતાવરણમાં આવું વાયુનું પ્રમાણ નહીં હોતું, માટે આ બ્રહ્મ મુહુર્તના સમયે ઉઠનાર વ્યક્તિની માનસિક સ્થિતિ ખૂબ જ ઊંચા લેવલ પર જઇ શકે છે. અને અદ્ભુત માં અદ્ભુત પરિણામો પ્રાપ્ત કરવા માટે સમર્થ છે. એટલા માટે જ ઋષિમુનિઓ તેમજ સમ્રાટ રાજાઓ આ સમયે જાગતા હતા. 

  • વહેલા ઉઠવાને બનાવો નિત્યક્રમ

એવું કહેવાય છે કે, આપણી ચારેબાજુ એક સમયચક્ર ફરતુ હોય છે. જે સેકંડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયુ, મહિનો અને વર્ષ આમ સમયચક્ર આપણી માનસિક અને શારિરીક બંને પ્રકારની શુદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે.  તેવું પણ કહેવાય છે કે, આ રીતે નિયમિત જો કોઈ બ્રહ્મ મુહુર્તમાં ઊઠવાનો નિત્યક્રમ કરે તો તેને ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. 

જે લોકો બ્રહ્મ મુહુર્તમાં ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે, તે સમયે ચંદ્રની ચાંદની શરીર પર તેનો પ્રભાવ પાડે છે. આ કારણે મનુષ્ય 100 વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવી શકે છે. અને ઘણા કિસ્સામાં આ આયુષ્ય 125 વર્ષ સુધી પણ થઇ શકે છે. 

 આજકાલની જીંદગીના કારણે લોકો 8-9 વાગે ઉઠતા હોય છે અને અમુક તો 10-12 વાગ્યે પણ ઉઠતાં હોય છે મતલબ કે બ્રહ્મ મુહુર્ત કરતાં 5-7 કલાક મોડા જાગતા હોય, તેના કારણે તેમના શરીરમાં આળસ અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. અને લાંબાગાળે જિંદગી માં ખૂબ નિષ્ક્રિય અને નિષ્ફળ રહેતા હોય છે. 

ઉપર જણાવેલા અદ્ભુત ફાયદા બ્રહ્મ મુહુર્તમાં જાગવાથી થાય છે, જો આ ફાયદા તમે પણ મેળવવા માંગો છો? તમારું પણ જ્ઞાન, બળ અને તેજ વધે તેવી ઈચ્છા છે? તો કોમેન્ટ માં “yes” લખીને અમને મેસેજ કરો, જેથી અમે બ્રહ્મ મુહુર્તમાં કેવી રીતે ઊઠવું તેની વિધિ જણાવીશું, તે વિધિ ફોલો કરવાથી તમે કદાચ 8 વાગ્યે ઉઠતાં હશો તો પણ તમે આસાનીથી બ્રહ્મ મુહુર્તમાં ઉઠી શકશો. તો જલ્દીથી કોમેન્ટ કરો. 

 

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં,  તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Facts

તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં, તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.

August 9, 2022
કાર સર્વિસ કરાવતી વખતે આટલું ધ્યાન રાખશો તો,  કારમાં ક્યારેય ખરાબી નહીં આવે. દરેક કારચાલકે જરૂર જાણવું.
Facts

કાર સર્વિસ કરાવતી વખતે આટલું ધ્યાન રાખશો તો, કારમાં ક્યારેય ખરાબી નહીં આવે. દરેક કારચાલકે જરૂર જાણવું.

August 8, 2022
આ 10 અતિ મહત્વના ઉપાયો,  જે તમારી કારને ચોરી થવાથી બચાવશે..  જરૂર જાણો.
Facts

આ 10 અતિ મહત્વના ઉપાયો, જે તમારી કારને ચોરી થવાથી બચાવશે.. જરૂર જાણો.

August 7, 2022
તમારા ધંધાને ઉંચાઈ પર પહોંચાડવા માટે આપનાવો આ 10 ટિપ્સ,   પૈસાના ઢગલા થઈ જશે..
Facts

તમારા ધંધાને ઉંચાઈ પર પહોંચાડવા માટે આપનાવો આ 10 ટિપ્સ, પૈસાના ઢગલા થઈ જશે..

August 7, 2022
સનરુફ વાળી કાર લેવાનું વિચાર રહ્યા છો,  જાણો સનરૂફ વાળી ક્યારે પ્રોબ્લેમ ઊભી કરી શકે છે..॥
Facts

સનરુફ વાળી કાર લેવાનું વિચાર રહ્યા છો, જાણો સનરૂફ વાળી ક્યારે પ્રોબ્લેમ ઊભી કરી શકે છે..॥

August 5, 2022
કાર ચાલકે આ 8 નિયમો મનમાં ઉતારી લેવા,  નવી કે જૂની ગમે તે કારનું માઇલેજ અવશ્ય વધી જશે.
Facts

કાર ચાલકે આ 8 નિયમો મનમાં ઉતારી લેવા, નવી કે જૂની ગમે તે કારનું માઇલેજ અવશ્ય વધી જશે.

August 3, 2022
Next Post
ઘરમાં રહેલું આ સફેદ પ્રવાહી તમારા ચહેરાને કુદરતી નિખાર આપશે,  ખીલ, દાગ અને બ્લેક હેડ્સ થશે દૂર.

ઘરમાં રહેલું આ સફેદ પ્રવાહી તમારા ચહેરાને કુદરતી નિખાર આપશે, ખીલ, દાગ અને બ્લેક હેડ્સ થશે દૂર.

તારક મહેતામાં નવા દયાભાભી આખરે થઈ ગયા નક્કી ?  આ ફેમસ અભિનેત્રી આપશે દિશા વાકાણીને ટક્કર..

તારક મહેતામાં નવા દયાભાભી આખરે થઈ ગયા નક્કી ? આ ફેમસ અભિનેત્રી આપશે દિશા વાકાણીને ટક્કર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજે જ ઘરે બનાવો બ્રેડની આ વાનગીઓ,  રેસિપી વાંચી એક વાર બનાવશો તો રેસ્ટોરન્ટનો ટેસ્ટ ભૂલી જશો.

આજે જ ઘરે બનાવો બ્રેડની આ વાનગીઓ, રેસિપી વાંચી એક વાર બનાવશો તો રેસ્ટોરન્ટનો ટેસ્ટ ભૂલી જશો.

July 25, 2022
બાળકને સૌ પ્રથમ ખોરાક આપવો હોય તો,  આયુર્વેદના આ નિયમો પહેલા જાણી લેજો.

બાળકને સૌ પ્રથમ ખોરાક આપવો હોય તો, આયુર્વેદના આ નિયમો પહેલા જાણી લેજો.

August 3, 2022
રોજે આ કાચી વસ્તુનું સેવન કરવાથી ઉમર વધવાની સમસ્યામાં થશે ખુબ મોટો ફાયદો,  જાણો કઈ વસ્તુ.

રોજે આ કાચી વસ્તુનું સેવન કરવાથી ઉમર વધવાની સમસ્યામાં થશે ખુબ મોટો ફાયદો, જાણો કઈ વસ્તુ.

January 4, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમને પણ હાથ અને પગમાં ખાલી ચઢી જાય છે, તો આ કારણો છે જવાબદાર,

    0 shares
    Share 0 Tweet 0
  • બહારના કેમિકલ અને એસિડ કરતાં ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરો, ટોઈલેટને બની જશે એકદમ ચકાચક.

    0 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં, તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.
  • ઘરે બનાવો વાસણ ઘસવા માટે લિક્વીડ, બજારમાં મળતા લિક્વીડ કરતાં ક્યાંય સસ્તામાં બનશે અને સારું બનશે.
  • કાર સર્વિસ કરાવતી વખતે આટલું ધ્યાન રાખશો તો, કારમાં ક્યારેય ખરાબી નહીં આવે. દરેક કારચાલકે જરૂર જાણવું.

Categories

  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • Zodiac

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!