PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

આજે જ તમારા ઘરના એક ખૂણામાં સળગાવી લો આ ચમત્કારિક વસ્તુ, થશે લગ્ન સાથે અઢળક ધન આવશે ઘરમાં..

Pardesi Dude by Pardesi Dude
June 11, 2022
0
આજે જ તમારા ઘરના એક ખૂણામાં સળગાવી લો આ ચમત્કારિક વસ્તુ,   થશે લગ્ન સાથે અઢળક ધન આવશે ઘરમાં..
0
SHARES
271
VIEWS
Share on FacebookShare on Twitter

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ કપૂરનું વિશેષ મહત્વ અને ઉપયોગ છે. કપૂરના ઘણા ઔષધીય ફાયદા પણ છે. કપૂર તમને સંકટ મુક્ત કરશે અને માલામાલ બનાવાની પણ તાકાત રાખે છે. તે એક સુગંધીત પદાર્થ છે. તેને તિજોરી, કબાટ કે અન્ય કોઈપણ જગ્યા પર રાખવામાં આવે તો સુગંધ ફેલાવે છે. કપૂર તમારા બગડેલા કામો, પૈસાની કમી, અને વાસ્તુ દોષને પણ દૂર કરે છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

પૂજા અથવા હવન સમયે જ્યારે પણ આપણે કપૂર સળગાવીએ છીએ, તેનાથી નીકળતો ધુમાડો આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. એટલું જ નહીં આપણી આસપાસ હવામાં ઘણા દૂષિત કણો રહેલા છે જેને દૂર કરે છે. આવો જાણીએ કેવી રીતે કપૂરનો ઉપયોગ ઘરમાં રહેલી નાની મોટી સમસ્યાને દૂર કરે છે. જાણો કપૂરથી કઈ કઈ મોટી સમસ્યાઓ દુર કરી શકાય છે. 

  • ધનવાન બનાવે-

પૈસાની જરૂર દરેકને રહેતી હોય છે. કોઈને વત્તા ઓછા પ્રમાણમાં પૈસા તો દરેકને જોઈતા હોય છે. અત્યારના સમય પ્રમાણે સામાન્ય માણસને ઘર ચલાવું ઘણું અઘરૂ થઈ ગયું છે. કારણ કે દિવસેને દિવસે મોંઘવારી ઘણી વધતી જાય છે.

માટે ધનની કમીને દૂર કરવા કપૂર ખૂબ ઉપયોગી છે. જો તમે રાતના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ બંને ભેગું કરી સળગાવો. આ પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત કરવો. જેથી તમને ધીમેધીમે ધનલાભ થશે. પૈસાની કમી પણ દૂર થઈ જશે. ઘણા લોકોના ઘરમાં ચાંદીની વાડકી ન પણ હોય તો તમે ગમે તે વાડકી લઈ કપૂર અને લવિંગ સળગાવી શકો છો.

  • ચમકાવશે તમારી કિસ્મત-

ઘણા લોકો વિચારતા કંઈ હોય છે. અને થતું હોય છે કંઈક. ઘણી વખત તો તન તોડ મહેનત કરે તેમ છતાં જોઈતું ફળ મળતું હોતું નથી. છેલ્લે હતાશ થઈને બેસી જાય છે. પણ હતાશ થયા વગર કપૂરનો ઉપયોગ કરો અહીં જણાવ્યા પ્રમાણે તમારી કિસ્મતના તાળા ખુલી જશે.

શનિવાર એટલે હનુમાનજીનો વાર તે દિવસે દરેક વ્યક્તિ હનુમાનજીના દર્શન કરવા મંદિર જતા હોય છે. તો આજ દિવસે તમે કપૂરનું તેલના ટીંપા પાણીમાં નાખો હવે તે પાણીથી સ્નાન કરો. આમ કરવાથી તમને આખો દિવસ તાજગીનો અનુભવ થશે. સાથે તમારું ભાગ્ય પણ ખુલશે.

આ પ્રયોગમાં તમે ચમેલીના તેલના ટીંપા પણ નાખી શકો છો. તેનાથી રાહુ-કેતુ અને શનીનો જે પણ દોષ હશે તે દૂર થશે. આ રીત માત્ર શનિવારે જ કરવી જે તમારી બંધ કિસ્મત ખોલી દેશે. સાથે તમારા શરીરમાં કોઈ બીમારી હશે તેને પણ દૂર કરશે.

  • વગર કામના ખર્ચ થશે દૂર-

ઘરમાં પૈસા આવતાની સાથે જો કામ વગરના ખર્ચ થઈ રહ્યા છે તો તેને દૂર કરે છે. એક કપૂર તમારી બચતમાં કરશે વધારો. સૂર્યાસ્ત થયા પછી રોજ સાંજે આરતીના સમયે દીવા દરેકના ઘરમાં થતા હોય છે. તે સમયે કપૂરનો પણ દીવો પ્રગટાવો અને આખા ઘરમાં તેને ફેરવવો. પછી માતા લક્ષ્મીની આરતી કરી જ્યાં તમારું મંદિર છે ત્યાં મૂકી દેવું. આમ કરવાથી લક્ષ્મીજી ખુશ થશે અને તેમના આર્શીવાદ મળશે જે તમારા ઘરમાં ધનની બચત કરાવશે.

  • લગ્ન ન થતા હોય ત્યારે-

ઘણા લોકોની ઉંમર થઈ ગઈ તેમ છતાં લગ્ન થતા હોતા નથી. અને તે લોકો ઘણી વાર ડિપ્રેશન, સ્ટ્રેસમાં આવી જાય છે અને અંતે આત્મ હત્યા જેવા ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. તેના માટે કપૂર બહુ જ ફાયદાકારક છે. લગ્નમાં કોઈને કોઈ વિઘ્નો આવતા હોય તો, તેમણે 6 કપૂરના ટુકડા અને થોડા લવિંગના ટુકડા લઈ તેમાં ચોખા અને હળદર મિક્સ કરી લો. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી દુર્ગામાતાને તેની આહુતિ આપવી. જેને પણ લગ્ન ન થતા હોય કે લગ્ન કરવામાં સમસ્યા આવતી હોય તેવા લોકોના તાત્કાલિક લગ્ન થઈ જશે.

  • ઘરમાં સુખ શાંતિ-

આજ કાલ નાની વાત પર ઘરમાં કંકાસ થવા લાગે છે. તેનું મુખ્ય કારણ છે કોઈની પાસે પહેલા જેવી સહન કરવાની શક્તિ નથી રહી. સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. તેના કારણે ઘરમાં ઝઘડા વધી ગયા છે.

બીજું કે માણસ માણસ વચ્ચે સમજણ પણ ઓછી થઈ ગઈ હોવાથી કોઈ ઘર કંકાસ વધી રહ્યા છે. અને જ્યાં ઘર કંકાસ હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી. એટલે જો ઘરમાં પરેશાની રહેતી હોય તો કપૂરને ઘીમાં પલાળી રાખવું. સવારે અને સાંજે સળગાવવાથી તેમાંથી ઘુમાડો નીકળશે જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે, સાથે તમને શાંતિ પણ આપશે.

  • દુર્ઘટનાથી બચાવશે-

અત્યારે એટલો બધો ટ્રાફિક વધી ગયો છે અને લોકો ગમે તેમ વ્હિક્લ ચલાવે છે. જેના કારણે એક્સિડન્ટ થવાનું જોખમ વધી ગયું છે. કોઈ વ્યક્તિ કંપની કે કોઈ બીજા કામથી બહાર જાય તો પણ આપણને અવારનવાર વિચાર આવે કે એ બરોબર પહોંચી ગયા હશે કે નહીં. તો આ બધા વિચારો અને જો કોઈ અચાનક દુર્ઘટના ન થાય તેના માટે કપૂર તમને સાથ આપશે.

તમારે રોજ રાતે કપૂર સળગાવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા. દરરોજ આ રીતે કરવાથી તમને કુદરતી કે કોઈપણ સમયે ઘટના બનતી હશે તે નુકસાનમાંથી બચાવશે તમને માટે ભૂલ્યા વગર તમારે રોજ રાત્રે કપૂર સળગાવીને હનુમાન ચાલીસાના પાઠ અચૂક કરવા.

  • વાસ્તુદોષ દૂર કરશે-

ઘણાં કામ એવા હશે જે તમારા ધાર્યા પ્રમાણે થતા હોતા નથી. જે વિચાર્યું હોય તેનાથી ઉલ્ટું જ થાય અથવા કોઈ અણધારી તકલીફો આવવા લાગે, જેવા અનેક કારણોને લીધે તમારે તકલીફ સહન કરવી પડતી હોય છે.

તેનાથી છુટકારો મેળવવાનું એક જ કારણ છે વાસ્તુદોષમાંથી છુટવું. તેને દૂર કરવા ઘરમાં કપૂરની બે ગોળી રાખવી જરૂરી છે. ધીમેધીમે કપૂર ઓગળવા લાગતું હોય છે. એ ગોળી ઓગળી જાય તો ફરી નવી લાવી તે જગ્યા પર રાખી દેવી જેનાથી તમારે જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે.

ઘણાંને વાસ્તુ દોષની સાથે પિતૃદોષ પણ હોય છે. કુંડલીમાં પણ કાલસર્પ દોષ હોય છે. તો કપૂર તમારા આ બંને દોષને દૂર કરી શકે છે. ઘરના વાસ્તુને પણ બરાબર કરે છે. તેના માટે સવાર, સાંજ, અને રાત્રે રોજ ઘીમાં પલાળેલા કપૂરને સળગાવવું. જેનાથી તમારા બધા દોષો ધીમેધીમે દૂર થઈ જશે.

એ ઉપરાંત તમારે શૌચાલય અને બાથરૂમમાં કપૂરની બે બે ગોળી રાખી મૂકવી જોઈએ. સાથે તમારા ઘરમાં પણ જો કોઈ ભાગમાં વાસ્તુદોષ હોય તો તે સ્થાન પર કપૂરની ગોળી સળગાવીને મૂકવી. તે સળગી જાય એટલે બીજી મૂકી દેવી. આ રીતે કરવાથી તમને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળશે.

  • પતિ-પત્ની વચ્ચે લગ્નજીવન ખુશમય બનશે-

ઘણી વાર નાની-નાની વાત પર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે. તેનું બીજું કોઈ કારણ નથી. બસ બંને એકબીજાને સમય આપી શક્તા નથી. જેના કારણે તનાવ વધતો જાય છે. તો આ તનાવ અને ઝઘડાને રોકવા માટે કપૂર અસરકારક સાબિત થાય છે.

પત્નીએ રોજ રાત્રે સૂતા પહેલા પતિના ઓશિકા નીચે કપૂર મૂકી દેવું અને તે જ કપૂર સવારે લઈ કોઈને કહ્યા વગર બાળી નાખવું. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે જે પણ તકલીફો ચાલતી હશે તેનો અંત આવશે.

 ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ માહિતી થોડી અલગ પણ હોઈ શકે છે. તે માટે અમારું ધ્યાન દોરજો.. ધન્યવાદ

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
એક્સરસાઈઝ કર્યા વગર પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે,   રોજ સવારે કરો આ પાણીનું સેવન.

એક્સરસાઈઝ કર્યા વગર પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે, રોજ સવારે કરો આ પાણીનું સેવન.

પથરી દૂર કરવી હોય દવા વગર તો,  આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

પથરી દૂર કરવી હોય દવા વગર તો, આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા..  આ 1 ખાસ વસ્તુ મેળવવા માટે જાગતા હતા

શા માટે રાજા-મહારાજા અને ઋષિમુનીઓ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા.. આ 1 ખાસ વસ્તુ મેળવવા માટે જાગતા હતા

June 20, 2022
મોટા ભાગે આ 4 કલરના પાસપોર્ટ જ કેમ હોય છે,  જાણો કયો કલર કયો દેશ વાપરે છે..

મોટા ભાગે આ 4 કલરના પાસપોર્ટ જ કેમ હોય છે, જાણો કયો કલર કયો દેશ વાપરે છે..

December 14, 2022
રસોઈઘરની આ સાવ સામાન્ય વસ્તુ…  જે તમને બનાવી શકે છે બ્યુટી પાર્લર કરતાં પણ વધુ સુંદર.

રસોઈઘરની આ સાવ સામાન્ય વસ્તુ… જે તમને બનાવી શકે છે બ્યુટી પાર્લર કરતાં પણ વધુ સુંદર.

October 15, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!