PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

આ દીવો કરવાથી ઘરમાં થશે અનેક ફાયદા…. જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને પૈસાની રેલમછેલ થશે..  

Pardesi Dude by Pardesi Dude
January 22, 2023
0
આ દીવો કરવાથી ઘરમાં થશે અનેક ફાયદા….  જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને પૈસાની રેલમછેલ થશે..  
0
SHARES
459
VIEWS
Share on FacebookShare on Twitter

 🪔 મિત્રો, બધાના ઘરમાં રોજ દીવો થતો જ હશે. જેમાં રોજ સવાર અને સાંજ ભગવાનના ફોટા સામે અથવા ભગવાનની મૂર્તિ સામે આપણે દીવો કરતાં હોય છીએ. જેમાં અમુક લોકો ઘીનો દીવો કરે અને અમુક લોકો તેલનો દીવો કરતાં હોય છે. 

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

 🪔 બધા લોકો પોતાના ઘરમાં દીવો અને અગરબતી કરતાં જ હોય છે. આપણે આપણી શ્રદ્ધા મુજબ ભગવાનની આરાધના કરતાં હોય છીએ. આપણા પુરાણોમાં પણ ભગવાન સામે દીવો કરવાની મહત્વતા દર્શાવી છે. જેમાં આપણે તેલનો દીવો અથવા ઘીનો કરતાં છીએ.  આ બંનેના અલગ-અલગ મહત્વ રહેલા છે. 

 🪔 ઘરમાં ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ જાય છે અને બધા સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બધા લોકો ઘરે કોઈ ચાંદીના દીવામાં અથવા તાંબાના દીવામાં તો કોક લોકો પિત્તળના દીવામાં દીવો કરતાં હોય છે. પરંતુ સૌથી શ્રેષ્ટ માટીના દીવામાં દીવો કરવો ગણાય છે. 

 🪔 ઘરમાં માટીના દીવાથી દીવો કરવામાં આવે તો ઘરમાંથી નવેગેટિવિટી દૂર થાય છે અને ઘરમાં રહેલા બધા સભ્યોની માનસિક શક્તિ વધે છે અને એક ઉર્જાનું સંચાર થાય છે. જે શરીરને દિવસ દરમિયાન એક્ટિવ રાખે છે અને થાક પણ લાગતો નથી. આપણા વડીલોને તમે જોતાં હશો કે આટલી ઉમરે પણ તે થાક અનુભવતા નથી તેની પાછળ આ મોટું કારણ રહેલું હોય છે. 

 🪔  ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘણા ફાયદા થાય છે. વિજ્ઞાનીકોએ આ કારણ પાછળની રિસર્ચ બાદ જણાવ્યું કે ઘરમાં ઘીનો દીવો કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી ઘરમાં ઘીનો દીવો કરવો એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. 

 🪔 અમુક ઘરમાં તેલનો દીવો કરવામાં આવે છે. જેની અસર 30 અથવા 40 મિનિટ સુધી રહે છે. પરંતુ જો તમે ગાયના ઘીનો દીવો કરો તો તેની અસર 4 કલાક સુધી રહે છે. ઘરમાં આ દીવો કરવાથી તેના તત્વો આપણા શ્વાસમાં જાય છે. તેથી ફેફસાને લગતી બીમારીઓ પણ દૂર થાય છે. 

 🪔 જ્યારે પણ રોગચાળો ફેલાય છે. ત્યારે ઘર બંધ કરીને ઘીનો દીવો કરવાથી ઘરમાં ખરાબ રોગોના જંતુ મરી જાય છે અને ઘરમાં રહેલ પ્રદૂષિત હવા પણ શુદ્ધ થઈ જાય છે. ઘીના દીવાને કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. તેથી આપણને રોજ ઘરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ધ્યાન રહે કે બજારમાં મળતા બીજા કોઈ મિલાવટી ઘીથી આટલા ફાયદા થશે નહીં. તેથી માત્ર ગાયનું ઓરીજનલ ઘી જ વાપરવું જોઈએ. 

 🪔 ગાયના ઘીનો દીવો તો ગુણકારી છે જ ઉપરાંત રાયના તેલનો દીવો કરવામાં આવે તો તેનાથી પણ ઘરમાં રહેલી હવા શુદ્ધ થાય છે. આ બંનેમાંથી કોઈ પણ એક દીવો કરવામાં આવે તો ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે અને ઘરમાં એક ઉર્જાનો સંચાર કરે છે અને ઘરના વ્યક્તિઓને તણાવ ભર્યા વાતાવરણથી છુટકારો મળે છે. તેથી માનસિક બીમારીઓ થતી નથી. 

 🪔 ઘરમાં ગાયના ઘીનો દીવો કરતાં સમયે તેમાં લવિંગ નાખવામાં આવે તો ફાયદા ડબલ થઈ જાય છે. આ દીવો ઘરમાં કરવાથી શરીરમાં નાની-મોટી બીમારીઓ દૂર થાય છે અને ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ દીવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે. તેને દૂર કરવા માટે દિવાની વરાળ તમારા શરીરમાં રોગથી પ્રભાવિત ભાગ પર લાગે તેમ રાખવાથી ચામડીના રોગો ઝડપથી દૂર થાય છે. 

 🪔 આવી રીતે ઘીના દીવાનું ખૂબ મહત્વ છે. જેના અનેક ફાયદા છે. તેથી રોજ ઘરમાં ભગવાનની સામે ઘીનો દીવો કરવામાં આવે તો તમારા ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ જશે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે રાયનો દીવો કરવો જોઈએ જેનાથી અનેક ફાયદા થાય છે. ઉપરાંત ગાયના ઘીના દિવાની અંદર લવીંગ નાખો તો પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે.  

 🪔 જે ઘરમાં લક્ષ્મીજી સામે ઘીનો દીવો નિયમિત કરવામાં આવતો હોય ત્યાં પૈસાની તંગી ક્યારેય આવતી નથી. જો પૈસાની સમસ્યા હોય તો આ દીવો કરવાથી થોડા સમયમાં દૂર થઈ જાય છે. 

 🪔  જે ઘરમાં ઘીનો દીવો કરવામાં આવતો હોય ત્યાં વાતાવરણ શુદ્ધ હોય અને સકારાત્મક ઊર્જા હોય ત્યાં અવશ્ય માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

જો ઘીના દીવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
સવારે વહેલા ઉઠી નથી શકાતું તો કરો,   આ કારગર ઉપાય જેથી તમે પણ સવારે બ્રહ્મમહુર્તમાં ઉઠી જશો.

સવારે વહેલા ઉઠી નથી શકાતું તો કરો, આ કારગર ઉપાય જેથી તમે પણ સવારે બ્રહ્મમહુર્તમાં ઉઠી જશો.

ગમે તેવી એસિડિટીને દૂર કરો,   ઘરમાં રહેલી આ વસ્તુના પ્રયોગથી થશે ગજબનો ફાયદો…  

ગમે તેવી એસિડિટીને દૂર કરો, ઘરમાં રહેલી આ વસ્તુના પ્રયોગથી થશે ગજબનો ફાયદો...  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું આવું..  એક વાર જરૂર વાંચી લેજો.

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું આવું.. એક વાર જરૂર વાંચી લેજો.

November 9, 2020
આ સ્પેશિયલ ટેકનિકથી દાળ-ભાત બનાવો અને  બનાવતી વખતે ઉમેરો આ ખાસ વસ્તુ..

આ સ્પેશિયલ ટેકનિકથી દાળ-ભાત બનાવો અને બનાવતી વખતે ઉમેરો આ ખાસ વસ્તુ..

January 18, 2023
રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો,  વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો, વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

January 27, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!