PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

તમે રોજ સફેદ નમક વાપરતા હોવ તો, વાંચી લેજો.. આ વાંચીને તમે ખુદ ચોંકી જશો.

સફેદ નમક છે સ્વાસ્થ્ય માટે હાનીકારક, સફેદ નમકની જગ્યાએ આ અમુલ્ય વસ્તુ આજે જ વાપરવાનું શરુ કરો.

Pardesi Dude by Pardesi Dude
December 23, 2020
0
તમે રોજ સફેદ નમક વાપરતા હોવ તો, વાંચી લેજો..  આ વાંચીને તમે ખુદ ચોંકી જશો.
0
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

મીઠું શરીર માટે ઝેર સમાન છે આતો તમે સાંભળ્યું જ હશે, પણ આજે અમે તમને ખાવામાં એવી વસ્તુનો ઉપયોગ બતાવીશું જે સ્વાદ તો મીઠાનો આપશે પણ નુકશાન નહિ કરે. જમવામાં વધારે પડતું મીઠું કે પછી ઉપરથી મીઠું નાંખવામાં આવે તો તે આપણા શરીરમાં ગંભીર નુકશાન કરે છે. કહેવાય છે કે હદથી વધુ કોઈ વસ્તુ સારી નહિ, જયારે મીઠું તો આપણા શરીર માટે ખુબ હાનિકારક સાબિત થાય છે.

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

આપણે બાળપણથી જ ભોજનમાં મીઠું લેતા આવીએ છે જેથી અચાનક તેને બંધ કરી શકતા નથી, મીઠા વગર કોઈપણ વસ્તુમાં સ્વાદ પણ આવશે નહિ. આવી સ્તિથિમાં શું કરવું એનો જવાબ અમે લઈને આવ્યા છે. મિત્રો તમે સિંધાલુણ અને કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ બંનેનો ઉપયોગ તમે ખાવામાં કરશો તો તમને નુકશાન થશે નહિ.

દરરોજ ખાવામાં આપણે જે મીઠું વપરાશમાં લઈએ છે તેના બદલે જો કાળું મીઠું કે સિંધાલુણનો ઉપયોગ કરવામાં આવે તો આપણે કેટલીક બીમારીઓથી બચી શકીએ છે, ભારત સરકાર દેશવાસીઓને જાહેરાતો દ્વારા આયોડિનવાળું મીઠું ખાવાનું કહે છે. જોકે તમે નહિ જાણતા હોવ કે તમે જે આહારમાં દાળ અને લીલા શાકભાજી આરોગો છો તેમાંથી જ આયોડિનની કમી પૂરી થઇ જતી હોય છે.

જેથી તમારા દૈનિક વપરાશમાં કાળું મીઠું અથવા સિંધાલુણ શરુ કરીદો. ભોજનમાં સ્વાદ પણ જળવાઈ રહેશે, સાથે મીઠાનો ઉપયોગ પણ બંધ થઇ જશે. ધીમી ગતિથી જે ઝેર તમારા શરીરમાં પ્રવેશી રહ્યું છે તેનથી પણ તમને છુટકારો મળશે. હવે જાણો સિંધાલુણથી થતા ફાયદા.. 

  • કાળુ મીઠું-સિંધાલુણથી થતા ફાયદા

જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા છે તેવા લોકો માટે સિંધાલુણનો ઉપયોગ કરવો જરૂરી છે. સિંધાલુણના ઉપયોગથી બીપીની ફરિયાદ દુર થઇ જાય છે. જે લોકોને લો બ્લડ પ્રેસરની તકલીફ હોય છે તેવા લોકોને  એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી સિંધાલુણ નાખીને પીવાથી લાભ થાય છે. વાત કરીએ હાઈ બ્લડ પ્રેસરના પેશન્ટની તો આવા દર્દીઓએ સિંધાલુણવાળું પાણી પીવાનું નથી પરંતુ નાહવાના પાણીમાં આ મીઠું નાખવાનું છે. આમ નિયમિત કરવાથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યાથી રાહત મળશે.

આજકાલ ઘણા લોકો ગેસ થવાની ફરિયાદ કરતા હોય છે તેવા લોકોને સિંધાલુણના ઉપયોગથી ફરક પડે છે. સિંધાલુણ વધુ ફાયદાકારક છે, જો એ ના હોય તો બીજા નંબરે તમે કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. સિંધાલુણ ખાવાથી ખોરાક સરળતાથી પચી પણ જાય છે. સિંધાલુણ ફરાળમાં વપરાય છે જેથી તે શુદ્ધ ગણવામાં આવે છે. તમે જો ભોજનમાં છાશ પીવો છો તેમાં તમે સિંધાલુણ નાખો તો તેનો સ્વાદ પણ સરસ લાગે છે. આરોગ્યની દ્રષ્ટીએ સિંધાલુણ મીઠું ફાયદાકારક છે.

ખનીજ તત્વોથી ભરેલું સિંધાલુણ રોજ ખાવાથી તમારા શરીરમાં રહેલો બગાડ બહાર નીકળી જાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, સાથે જ વજન ઘટાડવામાં પણ તે ઉપયોગી છે. જે લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ છે તેવા લોકોએ તો ખાસ સિંધાલુણનો ઉપયોગ શરુ કરવો જોઈએ. સિંધાલુણ ખાવાથી ચરબી ઘટે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સિંધાલુણથી ચહેરો ચમકદાર બને છે અને હાડકા પણ મજબુત બને છે. જો બાળકોને પણ આ સિંધાલુણ ખવરાવવામાં આવે તો તેનો વિકાસ ખુબ સારો થશે. સિંધાલુણ ખાવાના ઘણા ચમત્કારી ફાયદા છે, જેથી તમારી હેલ્થ માટે એક શરૂઆત તો તમે કરી જ શકો છો.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
દૂધ અને ટામેટાનો આ રીતે કરો ઉપયોગ, ત્વચા ચમકી જશે..  પાર્લરમાં જવાનું ટળી જશે.

દૂધ અને ટામેટાનો આ રીતે કરો ઉપયોગ, ત્વચા ચમકી જશે.. પાર્લરમાં જવાનું ટળી જશે.

પેટની સફાઈ કરવાની સૌથી બેસ્ટ અને આસન રીત જે તમને રાખશે કબજિયાત જેવા રોગથી દૂર..

પેટની સફાઈ કરવાની સૌથી બેસ્ટ અને આસન રીત જે તમને રાખશે કબજિયાત જેવા રોગથી દૂર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તિરૂપતિ બાલાજીએ વાળનું જ દાન શા કારણથી કરવામાં આવે છે…  જાણો તે પાછળનું રહસ્ય.

તિરૂપતિ બાલાજીએ વાળનું જ દાન શા કારણથી કરવામાં આવે છે… જાણો તે પાછળનું રહસ્ય.

November 18, 2022
દરરોજ સવારે માત્ર 15 મિનિટ કરો આટલું કામ,  આજીવન ડૉક્ટર પાસે જવું નહીં પડે..

દરરોજ સવારે માત્ર 15 મિનિટ કરો આટલું કામ, આજીવન ડૉક્ટર પાસે જવું નહીં પડે..

July 28, 2022
ઘરમાં રહેલી ખાવાની આટલી વસ્તુ ફરી ગરમ કરીને ક્યારેય ના ખાવી ના જોઈએ..

ઘરમાં રહેલી ખાવાની આટલી વસ્તુ ફરી ગરમ કરીને ક્યારેય ના ખાવી ના જોઈએ..

January 30, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!