PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

જાણવા જેવું, પરિવારના મૃતક વ્યક્તિ વારંવાર સપનામાં આવે છે તો, તેની પાછળ હોઈ શકે છે આ સંકેતો..

Pardesi Dude by Pardesi Dude
July 6, 2022
0
જાણવા જેવું, પરિવારના મૃતક વ્યક્તિ વારંવાર સપનામાં આવે છે તો,  તેની પાછળ હોઈ શકે છે આ સંકેતો..
0
SHARES
3.7k
VIEWS
Share on FacebookShare on Twitter

જીવનનું સૌથી મોટું સત્ય છે જે દુનિયામાં આવે છે તેને એક દિવસ આ દુનિયા છોડીને જવું પડે છે. આપણામાંથી ઘણા બધા એવા પણ હશે જેમના નજીકના સગા-સંબંધી કે મિત્રો દુનિયા છોડીને જતા રહ્યા હશે. ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે નજીકના સંબંધી અથવા ઘરનું કોઈ સભ્ય મૃત્યુ પછી પણ સપનામાં આવતા હોય છે અને તેનો અહેસાસ ખૂબ જ રહસ્ય વાળો હોય છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

માણસ રાત્રે સૂઈ જાય છે ત્યારબાદ એક અલૌકિક દુનિયામાં પહોંચી જાય છે. આપણે તેને સપનાની દુનિયા કહેતા હોઈએ છીએ. દિવસ દરમિયાન વિચારો કે કેટલીક અધૂરી ઇચ્છાઓ આપણા સપનામાં પૂરી થતી હોય છે, પરંતુ ઘણા લોકોને સપના યાદ પણ રહેતા હોતા નથી, તો ક્યારેક સપનામાં મિત્ર, નજીકનું વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તે પણ દેખાય છે. આ ઘટના શુભ કે અશુભ છે તેવું ઘણા લોકો વિચારતા હોય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનું સ્વપ્નમાં આવવું આપણે કેટલાક સંકેતો આપે છે. તો ચાલો જોઈએ આ સંકેતો શું હોય છે અને આ સપનાં શુભ છે કે અશુભ.

મનોવિજ્ઞાનીઓ માને છે-  આ પ્રકારના સપનામાં ખાસ સંદેશો છુપાયેલો હોય છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તે આપણા સપનામાં આવતા હોય તો તે આપણને સંદેશો આપતા હોય છે. જેમ કે આશ્વાસન, કંઈક જણાવવા માટે અને ભવિષ્યમાં થનારી ખરાબ ઘટનાને લઈને સાવધાન કરવા માટે આવે છે.

તે સપનામાં ઘણી વખત આપણને મેસેજ આપતા હોય છે જેનાથી જિંદગી બદલાય જાય છે. આવા સપનાં દરમિયાન જે ભાવના આવતી હોય એટલે કે ફીલિંગ આવતી હોય તે ખૂબ તીવ્ર અને જ્વલંત હોય છે. સપનું જોવા વાળાને જરાય ખ્યાલ નથી હોતો કે તે સપનું જોઈ રહ્યા છે કે હકીકત છે. અમુક સમયે તે એવી ઘટના બનતી હોય છે કે ઊંઘ ઉડી ગયા પછી તે માણસ સપનામાંથી જલદી બહાર આવી શકતો નથી. આ વાતો ખૂબ રોચક અને ઉપયોગી હોય છે તેના વિશે વધુ જાણીએ.

સપનામાં મૃત લોકોને જોવા- જો કોઈ મૃત પરિવારના સભ્યને સ્વપ્નમાં વારંવાર જોવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તેની આત્મા ભટકી રહી છે. તેને વિધિપૂર્વક અર્પણ કરો. તેમના નામે રામાયણ અથવા શ્રીમદ્ ભાગવતનો પાઠ પણ કરાવો. આ વાત પર વિજ્ઞાન સંમત નથી થતું. પણ સમાજમાં આવા ઘણા કિસ્સા જોવા મળે છે. 

ગુસ્સામાં દેખાય- ઘણા લોકોને સપનાંમાં મૃત્ય વ્યક્તિ અત્યંત ગુસ્સામાં દેખાતા હોય છે. તેમના આ ઇશારાને આપણે સારી રીતે સમજવો જોઈએ. જો તે વ્યક્તિ ગુસ્સામાં દેખાય તો તેનો અર્થ એ છે કે તમારી પાસે કોઈ કામ કરાવવા માગે છે. જો તેણે તમને કોઈ ઇચ્છા કહી હોય તો તેને પૂરી કરવાનો પ્રયાસ કરો. બાળકો અને ગરીબોને મીઠાઈનું દાન કરો. તર્પણ ન કર્યું હોય તો તે કરવું. જો સપનામાં મૃત પરિવારજન દેખાય અને તે કોઈ કામ કરવા કહે તો તે કામ પૂરું કરવું જોઈએ. તેમના નામે દાન કરવું.

સપનામાં મૃતક વ્યક્તિ ખુશ- સ્વપ્નમાં મૃત વ્યક્તિ ખુશ દેખાતા હોય છે. જે સંદેશો આપે છે કે તે પોતે ખુશ છે. તેમના માટે આપણે હેરાન કે ચિંતા કરવાની જરૂર નથી. તે ઉપરાંત આવા સ્વપ્ન તમને કોઈ મોટી સફળતા મેળવવાનો સંકેત પણ આપે છે.

જો સપનામાં ઘણી વાર મૃતક પરિવારજન વારંવાર આવે અને શાંત મુદ્રામાં હોય તો સમજી જવું કે તમે કોઈ ખોટું કામ કરી રહ્યા છો. તમે જે કામ કરી રહ્યા હોવ તેમાં બરાબર ધ્યાન આપો અને તેમાં થોડો સુધારો લાવવો જોઈએ. 

હિંદુ ધર્મ પ્રમાણે દાન- હિંદુ ધર્મમાં દાન પુણ્યનું ખૂબ મહત્વ હોય છે. પરિવારનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર વિધિવત કરવા જોઈએ. ઘણી વખત કોઈ કારણસર ભૂલ થઈ ગઈ હોય તો પિતૃ શ્રાદ્ધ તર્પણ કરવું તેના માટે બોધ ગયા જવું. આપણા ત્યાં દાનનું ઘણું મહત્વ છે. જેથી શ્રાદ્ધ વખતે બને તો દાન જરૂર કરવું જોઈએ. જેથી મૃતકની આત્માને શાંતિ મળે.

આ કારણ પણ મહત્વનું છે – ઘણી વખત આપણા નજીકના સ્વજનનું મૃત્યુ થવાને કારણે આખો દિવસ મગજમાં તેના વિચારો આવતા હોય છે. તેમની ખોટ ઘરમાં આપણને સાલતી હોય છે. જેના કારણે સૂઈ જઈએ તે સમયે પણ સપનામાં આવે છે. આખો દિવસ જે વ્યક્તિના વિચારો આવે તે જ વસ્તુ કે વ્યક્તિના સપનાં આપણને આવતા હોય છે. આ પ્રકારની વસ્તુ ઘણા લોકો સાથે બનતી હોય છે.

મૃતકોનો આશીર્વાદ જરૂરી- પંડિતોનું એવું માનવું છે કે શ્રાદ્ધ પક્ષમાં દાન-પુણ્યથી પ્રસન્ન થઈને આપણા પૂર્વજ સપનામાં આશીર્વાદ આપવા માટે આવે છે. તેમનું આવવું એ વાત તરફ ઈશારો કરે છે કે તેમને તમારા શ્રાદ્ધને સ્વીકાર કર્યું છે. સપનામાં પૂર્વજ ભોજનનો સ્વીકાર કર્યા બાદ તમને સંપન્નતા અને સફળતાનો આશીર્વાદ આપે છે.

આ રીતે સ્વપ્નમાં મૃત પરિવારના લોકો આવે તો ભયભીત થઈ જતા હોય છે, પરંતુ ક્યારેય ગભરાવું નહીં. મૃત પરિવારજન સ્વપ્નમાં આવે તો ઘણા શુભ સંકેતો મળતા હોય છે. આ વાત ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ માહિતી અનુસાર અને અમુક પુસ્તક અનુસાર લખેલી છે. તમારૂ મંતવ્ય કદાચ આ બાબતો પર અલગ પણ હોય શકે છે. એટલે આ વાત જ પરમ સત્ય છે તેવું કોઈ તારણ આ લેખ પરથી સાબિત થતું નથી – ધન્યવાદ. 

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
ઘરમાં એકલા હોવ અને અચાનક બી.પી. લો થઈ જાય તો ચિંતા ના કરો, બસ આ વસ્તુ ખાઈ લો, તરત બીપી થઈ જશે કંટ્રોલ.

ઘરમાં એકલા હોવ અને અચાનક બી.પી. લો થઈ જાય તો ચિંતા ના કરો, બસ આ વસ્તુ ખાઈ લો, તરત બીપી થઈ જશે કંટ્રોલ.

ઘણા પ્રયત્નો છતાં નથી ઉતરતી પેટ અને સાથળની ચરબી તો,  જાણો આ 6 સોનેરી નિયમો જે ઓગળવા લાગશે વજન.

ઘણા પ્રયત્નો છતાં નથી ઉતરતી પેટ અને સાથળની ચરબી તો, જાણો આ 6 સોનેરી નિયમો જે ઓગળવા લાગશે વજન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમે રાત્રીના સમયે જો આ 6 કામ કરતાં પહેલાં પગ ધોતાં નથી…  તો તેનાથી થશે આ ભયંકર નુકશાન.

તમે રાત્રીના સમયે જો આ 6 કામ કરતાં પહેલાં પગ ધોતાં નથી… તો તેનાથી થશે આ ભયંકર નુકશાન.

December 4, 2022
તમારે પણ સહદેવની જેમ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવી છે?,  તો આજથી શરૂ આટલું કામ…

તમારે પણ સહદેવની જેમ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવી છે?, તો આજથી શરૂ આટલું કામ…

June 16, 2022
સુંદરતાનું રાજ સમાયેલું છે આ 3 અદભૂત બીજમાં…   દરેક સ્ત્રીએ આ વિષે જરૂર જાણવું જોઈએ..

સુંદરતાનું રાજ સમાયેલું છે આ 3 અદભૂત બીજમાં… દરેક સ્ત્રીએ આ વિષે જરૂર જાણવું જોઈએ..

December 27, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!