PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Pardesi Dude by Pardesi Dude
January 26, 2023
0
ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે…  મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  
0
SHARES
301
VIEWS
Share on FacebookShare on Twitter

 👉 આપણા ભારત દેશની સંસ્કૃતિને સૌથી જૂની માનવામાં આવે છે. હજારો વર્ષો પહેલા લખેલી વાતોનું વર્ણન કરતાં આજે જાણવા મળે છે કે, આજની ટેકનોલોજીના યુગમાં પણ આવી માહિતી એકત્રિત નથી કરી શકતા તે બધી માહિતી આપણા ભારતના ઋષિમુનિઓએ આજથી હજારો વર્ષો પહેલા લખેલી છે. જેમાં શ્રીકૃષ્ણના કંઠે વર્ણન કરેલ ગીતાજીમાં જીવન જીવવાની બધી માહિતી આપેલી છે. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

 👉 ઘણી વાર બધા લોકો ચર્ચા કરતાં હોય છે કે, આપણે આહાર કેવો લેવો જોઈએ શાકાહારી કે માંસાહારી આ બંને વસ્તુનું સેવન કરવું કે કોઈ પણ એક વસ્તુનું સેવન કરવું આ વાતની બધા લોકો ચર્ચા કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને આહાર કેવો લેવો જોઈએ તેનું પણ વર્ણન કર્યું છે. 

 👉 ગીતાજીમાં અનેક વાતોનો ઉલ્લેખ કરેલો છે. જેમાં આપણો હિન્દુ ધર્મ સૌથી જૂનો અને પવિત્ર કહેવામાં આવ્યો છે. ઉપરાંત ગીતાજીમાં મનુષ્યના 3 અલગ અલગ ગુણોનું વર્ણન કર્યું છે. જેમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ જે બધા મનુષ્યોની અંદર રહેલ હોય છે. 

 👉 ગીતાના 17 માં અધ્યાયના 7 માં શ્લોકમાં મનુષ્યને સાત્વિક, તામસી અને રાજસી આ 3 ખોરાક વિશે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ ખોરાક કઈ-કઈ રીતે મનુષ્યના શરીરમાં અસર કરે છે તે પણ દર્શાવામાં આવ્યું છે. તો આવો જાણીએ આ બધા ખોરાક વિશે. 

 🥩 તામસી આહાર :- જમવાના 3 કલાક પહેલા બનેલું ભોજન તામસી કહેવામાં આવે છે. અર્થાત વાસી ખોરાક ગણાય છે. ગીતાજીમાં કહેલું છે કે, આવો ખોરાક સ્વાદ વગરનો હોય છે અને અશુદ્ધ હોય છે. દારૂ, મશરૂમ, ફ્રોઝન કરેલ ખોરાક, માંસાહારી ખોરાક અને ડુંગળી ઇત્યાદિ આહાર તામસી માનવામાં આવે છે. જે ખોરાક ખાવાથી નુકશાન થાય છે. 

 🥩 ગીતામાં કહેવામાં આવ્યું છે કે, આપણા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક શાકાહારી ખોરાક માનવામાં આવે છે. જે આપણા શરીરમાં ઘણો ફાયદો કરે છે. જો તમે તામસી આહાર ભોજનમાં લ્યો તો આપણા આંતરડા તેનું પાચન જલ્દીથી કરી શકતા નથી. પરિણામે શરીરમાં બીમારી થવાનું જોખમ વધી જાય છે. 

 🥩 મેડિકલ રિસર્ચ મુજબ વાસી ખોરાક ખાવાથી પણ બીમારી થઈ શકે છે. તેથી તાજો બનેલો ખોરાક આહારમાં લેવો વધું હિતાવહ ગણાય છે.  

 🍟 રાજસી આહાર :-  રાજસી ખોરાક અર્થાત મસાલાથી ભરપૂર ખોરાક જેમાં શાકાહારી ખોરાકમાં વધુ મસાલાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તેને રાજસી ખોરાક કહેવામાં આવે છે. 

 🍟 આ ખોરાકમાં ગરમ મસાલાનો વધુ ઉપયોગ થાય છે. તેથી વધુ સેવન કરવામાં આવે તો છાતીમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યા વધારે થાય છે. આ ખોરાક ખાવાથી સ્વાદમાં તો સંતુષ્ટિ મળી જાય છે. પણ આરોગ્ય માટે હિતાવહ ગણાતું નથી.  

 🥦 સાત્વિક આહાર :- ગીતામાં સાત્વિક આહારની વાત જણાવવામાં આવી છે કે, જે લોકો સાત્વિક આહારનું સેવન કરે છે. તેઓનું આયુષ્ય વધારે હોય છે અને તેમની રોગો સામે પ્રતિકાર આપતી શક્તિ એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ઉપરાંત આ ખોરાકનું સેવન કરવાથી ક્યારેય પણ નુકશાન થતું નથી. જેથી તમારું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત અને નીરોગી રહે છે. આપણા ઋષિમુનિઓ શાકાહારી ખોરાક ( સાત્વિક ખોરાક ) ભોજનમાં લેતા હતા અને વર્ષો સુધી તપસ્યા કરી શકતા હતા.  

 🥦 સાત્વિક આહાર ભોજનમાં લેવાથી પાચનશક્તિને કોઈ નુકશાન થતું નથી અને ખોરાક જલ્દીથી પચી જાય છે. આ ખોરાકમાં મસાલાનો ઉપયોગ ઓછી માત્રામાં થવાથી શરીરમાં નુકશાન થતું નથી. જેથી એસિડિટી, અપચો જેવી સમસ્યા થતી નથી. જે લોકો સંપૂર્ણ શાકાહારી હોય છે. તેઓ સાત્વિક આહાર લેતા હોય છે. 

જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ... વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો,  જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હોટલ જેવા આલુ પરોઠા બનાવવા છે, તો આ રહી તેની ટેકનિક..  એક વાર ઘરે જરૂર ટ્રાય કરો.॥

હોટલ જેવા આલુ પરોઠા બનાવવા છે, તો આ રહી તેની ટેકનિક.. એક વાર ઘરે જરૂર ટ્રાય કરો.॥

August 6, 2022
નોકરી, ધંધામાં પ્રગતિ કરવા ઈચ્છો છો…  તો ગુરુવારના દિવસે બોલો ભગવાન શ્રી વિષ્ણુનો આ મહામંત્ર.. 

નોકરી, ધંધામાં પ્રગતિ કરવા ઈચ્છો છો… તો ગુરુવારના દિવસે બોલો ભગવાન શ્રી વિષ્ણુનો આ મહામંત્ર.. 

November 17, 2022
વાળમાં તેલ લગાવતા સમયે રાખો આ તકેદારીઓ…  નહીં તો વાળ ખરવા પણ લાગશે.॥

વાળમાં તેલ લગાવતા સમયે રાખો આ તકેદારીઓ… નહીં તો વાળ ખરવા પણ લાગશે.॥

December 7, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!