PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…

Pardesi Dude by Pardesi Dude
January 5, 2023
0
મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…
0
SHARES
310
VIEWS
Share on FacebookShare on Twitter

🪁 મિત્રો થોડા જ સમયમાં આપણા ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ આવશે. તમે બધા મોજ-મસ્તીથી આ તહેવાર માનાવશો. આ દિવસે સુર્ય ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, એટલા માટે આપણે તેને મકરસંક્રાંતિ પણ કહી છીએ. જેમાં દાન કરવાનો મોટો મહિમા છે.

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

🪁 જો તમે ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો આ સરળ ઉપાયો કરો. શાસ્ત્રો મુજબ આ દિવસે કરેલું દાન “અક્ષય દાન” ગણાય છે. તમે કોઈ પણ જરૂરિયાત મંદને વસ્તુ આપો, ગાયને ચારો આપો અથવા ભોજન કરાવો તો તે સફળ થાય છે.

👉 શાસ્ત્રો અનુસાર ઉત્તરાયણમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. જો તમે વહેલા ઉઠીને બ્રહ્મ મહૂર્તમાં સ્નાન કરો તો તમને ઘણો લાભ થઈ શકે છે. પુરાણો અનુસાર જે વ્યક્તિ આ દિવસે વહેલા સ્નાન કરે છે તે આજીવન નીરોગી રહે છે અને તેના પર લક્ષ્મી માતાની કૃપા પણ બની રહે છે.

👉 આપણે બધા ઉત્તરાયણમાં તલથી બનેલ વસ્તુ વધુ ખાતા હોય છીએ. પરંતુ આપણા પુરાણો અનુસાર જો સવારે સ્નાન કર્યા પહેલા તલના તેલથી શરીરમાં માલિશ કરી અને સ્નાન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે. તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

👉 જો આ દિવસે સફેદ તલનું મંદિરોમાં દાન કરવામાં આવે તો તમારા પર લક્ષ્મીજીની કૃપા રહે છે. ઉપરાંત આ દિવસે ગાયના ઘીનો દીવો શંકર ભગવાનના મંદિરે શિવલિંગ સામે કરો તો તમારા પર શંકર ભગવાનની કૃપા થાય છે અને તમને જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ થતી નથી. 

👉 ઉત્તરાયણના દિવસે પિતૃને સંતૃપ્ત કરવા માંગતા હોય તો આ દિવસે પિંડનું શ્રાદ્ધ પણ કરી શકો છો અને પાઠ પણ કરી શકો છો. જેનાથી પિતૃને શાંતિ મળે છે અને તમારા પર પિતૃની કૃપા થાય છે અને તમારા બધા કાર્યો સફળ થાય છે. ઉપરાંત તમને પિતૃદોષથી છુટકારો મળે છે.

👉 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્તરાયણના દિવસે તાંબાનો સિક્કો અથવા તાંબાની વસ્તુને નદીના વહેતા વહેણમાં પધરાવવામાં આવે તો સુર્યદોષથી મુક્તિ મળે છે. ઉપરાંત આ દિવસે લાલ કપડામાં ઘઉં અને ગોળ ગરીબને દાન કરવામાં આવે તો તમારા પર વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે અને તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. 

👉 મક્સંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદોને ભોજન અથવા ગરીબોમાં કપડાં, ઘઉ, ચોખા અથવા કોઈ પણ અનાજ, કઠોળનું દાન કરવામાં આવે તો ઘણું લાભદાઈ માનવામાં આવે છે અને તમે જીવનમાં સમૃદ્ધિના પગલાંમાં આગળને આગળ વધતાં જશો.

👉 આ દિવસે ગાયના ઘીનો અભિષેક ભગવાન શંકરની શિવલિંગ પર કરવામાં આવે તો તમારા પર શંકર ભગવાનની કૃપા બની રહે છે અને તમારા ઘરમાં હંમેશા રોનક છવાય રહે છે. ઉપરાંત તાંબાના લોટામાં સફેદ તલ ભરી આ લોટાનું દાન કરવાથી બધા દેવી-દેવતાઓ તમારા પર પ્રસન્ન થાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અથવા કથા કરવામાં આવે તો પણ ઘણું સારું માનવામાં આવે છે.

જો મકરસંક્રાંતિમાં દાનથી થતાં લાભ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
દૂધ ઉકાળવામાં મોટા ભાગની સ્ત્રીઓથી આ ભૂલ થતી જ હોય છે…  ડેરી એક્સપર્ટે ખુદે આ કહ્યું છે.. 

દૂધ ઉકાળવામાં મોટા ભાગની સ્ત્રીઓથી આ ભૂલ થતી જ હોય છે... ડેરી એક્સપર્ટે ખુદે આ કહ્યું છે.. 

બટાકા અને ડુંગળી સ્ટોર કર્યા પછી પણ ખરાબ થાય છે…  તો રીતે સ્ટોર ક્યારેય નહીં બગડે બટેકા..

બટાકા અને ડુંગળી સ્ટોર કર્યા પછી પણ ખરાબ થાય છે... તો રીતે સ્ટોર ક્યારેય નહીં બગડે બટેકા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 8 વસ્તુનું સવારે ભૂખ્યા પેટે સેવનથી થશે ગંભીર નુકશાન,   જો તમે ખાતાં હોય તો આજે જ ચેતો..

આ 8 વસ્તુનું સવારે ભૂખ્યા પેટે સેવનથી થશે ગંભીર નુકશાન, જો તમે ખાતાં હોય તો આજે જ ચેતો..

February 13, 2023
આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય,  અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…

આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય, અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…

August 27, 2022
તમારા થનાર પતિ કે પત્નીને પહેલી જ મુલાકાતમાં પૂછો આ 5 સવાલ,  નહીં તો જિંદગીમાં 100% પસ્તાશો.

તમારા થનાર પતિ કે પત્નીને પહેલી જ મુલાકાતમાં પૂછો આ 5 સવાલ, નહીં તો જિંદગીમાં 100% પસ્તાશો.

November 22, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!