PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ, બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.

Pardesi Dude by Pardesi Dude
August 10, 2022
0
ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ,  બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.
0
SHARES
4.1k
VIEWS
Share on FacebookShare on Twitter

ચોમાસાની ઋતુમાં શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળે છે. અને ભેજને કારણે કપડાંમાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે. ઘણી વખત તો ડાઘ પણ પડી જતા હોય છે. જેના કારણે તે કપડું પહેરવાની ઇચ્છા થતી નથી. જે આપણને ખરાબ ફિલ કરાવે છે. તમને ટિપ્સ બતાવીશું જેનાથી તમારા કપડાંમાંથી આવતી દુર્ગંધ અને ડાઘ બંને દૂર થઈ જશે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

આ ઉપાય કરો અને દુર્ગંધને રાખો હંમેશાં માટે દૂર 

લીંબુનો જ્યૂસ- લીંબુમાં એસિડિક હોવાને કારણે ફૂગને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુના રસને પાણી સાથે મિક્સ કરો અને જે જગ્યા પર ભેજ રહેતો હોય ત્યાં છાંટવું જોઇએ. જેનાથી ભેજ દૂર થઈ જશે અને સ્મેલ પણ નહીં આવે.

બીજી રીત કે લીંબુ અને પાણીને સારી રીતે મિક્સ કરી લો. તે ગમે તેવી ગંદી સ્મેલને કે ફુગને દૂર કરી નાખશે. માટે જ્યારે તમે કપડાં ધોવા માટે પાણીમાં પલાળો ત્યારે જ તેમાં લીંબુનો થોડો રસ મિક્સ કરી દેવો અને પછી કપડાં ધોવા. આ રીતે કરવાથી કપડાંમાંથી સ્મેલ પણ નહીં આવે અને કપડાં ચોખ્ખા થઈ જશે.

મશીનમાં ક્યારેય ભેગા કપડાં ન નાખો- ઘણા લોકો સમય બચાવવા માટે ઑફિસથી કે બહારથી આવીને કપડાં કાઢી સીધા મશીનમાં નાખતા હોય છે. જેમાં તમે અંડરગાર્મેન્ટસ, શોક્સ, હાથ રૂમાલ વગેરે જેવી વસ્તુ ભેગી નાખતા હોવાના કારણે એકબીજાની ખરાબ અને સારી બંને પ્રકારની સ્મેલ મિક્સ થઈ જાય છે. જેના કારણે કપડાં ધોયા હોવા છતાં તેમાંથી સ્મેલ આવવા લાગે છે.

આ પ્રમાણે ન કરતાં પહેલા કપડાં પાઉડર કે લિક્વીડ વાળા પાણીમાં પલાળો અને પછી જ મશીનમાં નાખો. અથવા તો ધોયા બાદ કપડાંને હેન્ગરમાં લટકાવી દેવા જોઈએ. જેથી ખુલ્લા રહેવાથી સ્મેલ દૂર થઈ જાય છે.

વોડકા- વોડકાથી આપણે એવું માનીએ છીએ કે માત્ર મૂડ જ ઠિક થઈ શકે છે. પરંતુ એવું નથી તે ભેજને પણ દૂર કરવાનું કામ કરે છે. થોડી વોડકાને ખાલી સ્પ્રેની બોટલમાં ભરો અને તેમાં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તે મિશ્રણને કપડાં પર બરાબર છાંટી દેવું જોઇએ. જેનાથી કપડાંમાંથી આવતી ખરાબ સ્મેલ દૂર થઈ જશે.

સિરકા- તેનો ઉપયોગ ખાવા ઉપરાંત ફંગસ એસિડિક વાતાવરણમાં રહી શકતા નથી. સિરકો કપડાંમાંથી દુર્ગંધ કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

તે સિવાય પણ સિરકા દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયાને દૂર કરે છે. એટલા માટે જો તમારા કપડાંમાંથી દુર્ગંધ આવતી હોય તો સિરકાનો ઉપયોગ કરો અને સાદા પાણીથી ધોઈ નાખો. કપડાંની દુર્ગંધ દૂર થઇ જશે.

કબાટમાં રાખો ચોક- તમારા કપડાંને સૂકા અને ખુશ્બુદાર બનાવવા હોય તો તમે કબાટમાં સિલિકોનનું પાઉચ અને ચોક રાખવો જોઈએ. જેનાથી તમારા કપડામાં આવતી દુર્ગંધ દૂર થઈ જશે. સિલિકોનનું પાઉચ કપડામાંથી આવતી દુર્ગંધને ઓબ્ઝોર્વ કરી નાખે છે. માટે ચોક અને સિલિકોન ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

બેકિંગ સોડા- બેકિંગ સોડા દરેક ઘરમાં હોય છે. તેનાથી ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે. દુર્ગંધ વિસ્તાર પર બેકિંગ સોડા છાંટવો. આ રીતે તમારા કપડામાંથી આવતી સ્મેલ દૂર થઈ જશે.

બીજી રીતે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કપડામાંથી આવતી સ્મેલને દૂર કરી શકો છો. કપડામાંથી આવતી ગંદી સ્મેલના જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તેને દૂર કરે છે. તમે એક ડોલ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખી તેમાં કપડાં પલાળો. અને તે કપડાંને સાબુ વડે સાફ કરી સાદા પાણીથી ધોઈ નાખવા. જેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.

સારા પાઉડરનો ઉપયોગ- તમે સારી ક્વોલિટી વાળો ડિટર્જન્ટ પણ યુઝ કરી શકો છો. એટલે કે કપડાં ધોવા માટે તમારે સુગંધીદાર પાઉડર વાપરવો જોઈએ. અને તેને 10-15 મિનિટ સુધી ફેબ્રીક સોફ્નરમાં પલાળી રાખો જેથી કપડામાંથી આવતી સ્મેલ દૂર થઈ જશે.

સૂકી જગ્યા પર રાખો- કપડામાં ભેજના કારણે સ્મેલ આવતી હોય છે. અને તેનાથી છુટકારો મેળવવા માટે કપડાંને જ્યાં સૂકી જગ્યા હોય ત્યાં રાખવા જોઈએ. જેથી ખરાબ સ્મેલ કપડામાં આવશે નહીં. અને કપડાં તમારા સ્વસ્છ રહેશે.

રૂમમાં સૂકવો- ચોમાસાની ઋતુમાં સૂર્યદેવ ઓછા નીકળતા હોવાના કારણે પણ કપડામાં બેજ રહેવાના કારણે ગંદી સ્મેલ આવતી હોય છે. તેના માટે તમારે ફ્લેટમાં રહેતા હોય તો શેડ નીચે અથવા વેન્ટિલેશન ટેનામેન્ટમાં કરાવ્યું હોય તો ત્યાં સૂકવવા જોઈએ. જેથી સારી રીતે સૂકાય જાય. કોઈ વાર વધારે વરસાદના કારણે કપડાં બહાર પલળતા હોય તો રૂમની અંદર તમે કપડાં સૂકવી શકો છો. અને પંખો ચાલુ રાખો. જેથી ભેજ કપડાંમાં નહીં રહે અને સ્મેલ દૂર થઈ જશે.

તે સિવાય પણ આટલા બીજા ઉપાય કરી શકો છો જેનાથી કપડા રહેશે એકદમ સાફ and સુગંધિત –

-કપડાને મૂક્તા પહેલા તિજોરીને સ્વસ્છ કપડાંથી સારી રીતે સાફ કરો. સાફ થઈ ગયા પછી તેને કપૂરવાળું પાણી કરી ભીનું કપડું ફેરવવું. થોડી વાર માટે સૂકવવા દેવી જોઈએ. તિજોરી બરાબર સૂકાય ગયા બાદ તેમાં કપડાં મૂકવા જોઈએ.

-મોંઘા અને કિમતી કપડાં તિજોરીમાં મૂકતા પહેલા કપડાંને સારી રીતે પ્લાસ્ટિક પેપર કે વેક્સ પેપરમાં પેક કરીને મૂકવા જોઈએ. જેથી તિજોરીનો રંગ પણ કપડાંને નહીં ચોંટે અને કપડાં સીધા તિજોરીના સંપર્કમાં પણ નહીં આવે. તેથી ભેજ લાગવાનો પણ ડર રહેશે નહીં.

-કેટલીક વાર થોડા ભીના હોવા છતાં કપડાં આપણે કબાટ કે તિજોરીમાં મૂકી દેતા હોઈએ છીએ. તેનાથી થોડા સમયમાં કપડામાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે. એટલે કપડાં બરાબર સૂકાય જાય પછી જ અંદર તેની જગ્યા પર મૂકવા જોઈએ.

-જો વધારે ભેજ વાળા કપડાં હોય તો ઇસ્ત્રી કરીને મૂકવા જોઈએ. જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે.

આ રીતે જણાવેલી ટિપ્સ ફોલો કરશો તો ક્યારેય તમારે કપડાંમાંથી સ્મેલ આવશે નહીં. ઘણી વખત એકના એક વારંવાર પહેરવાના કારણે પણ ખરાબ સ્મેલ આવવા લાગતી હોય છે. તો તમારે ચોમાસાની સીઝનમાં અલગ-અલગ કપડાં પહેરવા જોઈએ.

તમને આ ટિપ્સ ગમી હોય તો,  અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો.  કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
હનુમાનજીના ફોટોને આ રીતે રાખશો તો,  હનુમાનજીની કૃપા બની રહેશે સદાય તમારા ઘર ઉપર..

હનુમાનજીના ફોટોને આ રીતે રાખશો તો, હનુમાનજીની કૃપા બની રહેશે સદાય તમારા ઘર ઉપર..

શું તમે જાણો છો…  આ એક સમયે, કોઈ સ્ત્રીને શાસ્ત્રોમાં પણ આટલા કામ ન કરવાની સલાહ અપાઈ છે.. નહિ તો..

શું તમે જાણો છો... આ એક સમયે, કોઈ સ્ત્રીને શાસ્ત્રોમાં પણ આટલા કામ ન કરવાની સલાહ અપાઈ છે.. નહિ તો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023
શું તમે જાણો છો…   જો બાળક ઊડતી ફ્લાઇટમાં જન્મે તો તેને કયા દેશનું નાગરીત્વ મળે…

શું તમે જાણો છો… જો બાળક ઊડતી ફ્લાઇટમાં જન્મે તો તેને કયા દેશનું નાગરીત્વ મળે…

February 2, 2023
આ પક્ષીઓ બોલે તો મળે છે સારા સંકેત….   અને આટલા પક્ષીઓ બોલે તો થાય છે અશુભ સંકેતો..

આ પક્ષીઓ બોલે તો મળે છે સારા સંકેત…. અને આટલા પક્ષીઓ બોલે તો થાય છે અશુભ સંકેતો..

May 9, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!