PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

સામાન્ય રીતે મળી આવતા આ પાંદડા માંથી થાય છે અનેક પ્રકારના ફાયદા 

Pardesi Dude by Pardesi Dude
April 3, 2021
0
સામાન્ય રીતે મળી આવતા આ પાંદડા માંથી થાય છે અનેક પ્રકારના ફાયદા 
0
SHARES
854
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા સ્વાસ્થ માટે લીલા શાકભાજી એક મહત્વનો ભાગ ભજવે છે. આવાજ એક શાકભાજી વિશે આજે તમને જાણકારી આપીશું જેના વિશે જાણીને તમને થશે આશ્રર્ય કે એક પાંદ માંથી થાય છે. આવા અનેક પ્રકારના ફાયદા તો આવો જાણીએ તેના વિશે માહિતી.

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

આપણા ગુજરાતી ઘરોમાં મહેમાન આવે ત્યારે પાત્રા વગર જમવાનું અધૂરું હોય છે. દરેક જમણવારમાં પાત્રા તો જોવા મળે જ છે. પાત્રા બનાવવામાં જે પાંદનો ઉપયોગ થાય છે, તે અળવીના પાંદ હોય છે. અળવીના પાંદ ખાલી પાત્રા બનાવવા માટે જ ઉપયોગમાં નથી આવતા તેના બીજા ઘણા પ્રકારના ઉપયોગ થાય છે. આ પાંદ આપણા સ્વાસ્થ માટે પણ ઘણાં ઉપયોગી થાય છે. તેનાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. 

અળવીના પાન કોઈ ખાસ શાકભાજીની જેમ નથી વેંચાતી તેથી તેના વિષે લોકોને ઓછી માહિતી હોય છે. આયુર્વેદના જાણકાર અળવીના પાન વિષે પૂરી માહિતી આપી શકે છે. તમને આ આર્ટીકલ પર કોઈ પ્રશ્ન થાય તો, તમારી આસપાસ કોઈ આયુર્વેદના જાણકાર હોય તેમની પાસેથી પણ થોડી માહિતી મેળવી લેવી. આયુર્વેદના જાણકાર એટલે રસ્તા પર તંબુ લગાવીને બેઠા હોય તેની પાસેથી કોઈ માહિતી નહીં લેવી બીજા કોઈ આયુર્વેદિક સારા ડોકટર હોય તેની પાસેથી મેળવી લેવી.

નીચે આ આર્ટિકલમાં જણાવીશું અળવીના પાનથી કેટલા અસરકારક ફાયદાઓ થાય છે. અળવીની અંદર વિટામીન્સ, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડેંટ જેવા તત્વો પણ ખુબ જ માત્રામાં મળી રહે છે. ચાલો હવે નીચે જાણીએ કે, અળવીના પાનનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો જોઈએ.

અળવીના પાંદ શાકભાજી કરતા પણ વધારે ફાયદાકારક હોય છે. અળવીમાં રહેલા વિટામીન અને મિનરલ્સ આપણને ફાયદાકારક છે. અળવીના પાંદમાં રહેલ વિટામીન A આપણી આંખોની દ્રષ્ટિ તેજ કરે છે અને આંખોની માસ પેશીઓ ને મજબુત કરે છે. તેમાં રહેલ વિટામીન C સ્કીનને સુંદર બનાવે અને ચહેરા પરથી કરચલી દુર કરે છે. અળવીમાં રહેલ કેલ્શિયમથી હાડકા મજબુત થાય છે અને તેમાં રહેલ પ્રોટીન શરીરની ગ્રોથ વધારવામાં મદદ કરે છે. 

અળવીના પાંદડા પેટની દરેક સમસ્યા દુર કરે છે. અળવીના પાંદ પેટને ઠંડક આપે છે. પેટની કોઈ પણ સમસ્યાને દુર કરવા માટે અળવીના પાંદને ગરમ પાણીમાં સંચળ નાખી ઉકાળવા પછી તે પાણીને ગાળી તેમાં એક ચમચી ઘી મિક્સ કરવું અને આ પાણીને દિવસમાં 2 વાર પીવું અને આ પ્રયોગ 3 દિવસ સુધી કરવાથી પેટની દરેક સમસ્યા દુર થાય છે અને પેટને આરામ મળશે.

એવું પણ માનવામાં આવે છે કે અળવીના પાંદને ક્યારેક કાચા ખાવા જોઈએ નહી તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે. આથી જયારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે તેને બાફવા અથવા તળવા જોઈએ તેનાથી તેના ફાયદા વધારે પ્રમાણમાં થશે. 

અળવીના પાંદથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. તેના માટે વધારે મહેનત કરવાની જરૂર નથી સાંધાના દુખાવાને દુર કરવા માટે અળવીના પાંદના પકોડા બનાવીને ખાવા જોઈએ તેનાથી સાંધાના દુખાવામાં રાહત થશે. 

અળવીના પાંદમાં વધારે માંત્રામાં સોડીયમ પોટાશીયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે બલ્ડપ્રેશર ને નિયંત્રણમાં રાખે છે. અળવીના પાંદના નિયમિત સેવનથી તમે તણાવ મુક્ત રહી શકો છો. અળવીના પાંદના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે. તેમાં રહેલ ફાયબર મેટાબોલીઝમ ને સક્રિય બનાવે છે, જેનાથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
ગમે તેવા જૂના રોગનો ઈલાજ કરવા માટે અપનાવો આ ફળ થઈ જશે રોગ ગાયબ. 

ગમે તેવા જૂના રોગનો ઈલાજ કરવા માટે અપનાવો આ ફળ થઈ જશે રોગ ગાયબ. 

આ ઔષધિથી મળશે શરીરને એક અનોખી ઉર્જા, આ વસ્તુના સેવનથી શરીરમાં થતી તકલીફ થશે આસાનીથી દૂર. 

આ ઔષધિથી મળશે શરીરને એક અનોખી ઉર્જા, આ વસ્તુના સેવનથી શરીરમાં થતી તકલીફ થશે આસાનીથી દૂર. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સનરુફ વાળી કાર લેવાનું વિચાર રહ્યા છો,  જાણો સનરૂફ વાળી ક્યારે પ્રોબ્લેમ ઊભી કરી શકે છે..॥

સનરુફ વાળી કાર લેવાનું વિચાર રહ્યા છો, જાણો સનરૂફ વાળી ક્યારે પ્રોબ્લેમ ઊભી કરી શકે છે..॥

August 19, 2022
95% લોકો નથી જાણતા લીલા મરચાંના અદ્ભુત ફાયદાઓ તમારે જરૂર જાણવા જોઈએ…

95% લોકો નથી જાણતા લીલા મરચાંના અદ્ભુત ફાયદાઓ તમારે જરૂર જાણવા જોઈએ…

July 19, 2023
વારંવાર માથામાં થતા ખોડાને દુર કરવા અપનાવો,  જડ મૂળથી ગાયબ થઇ જશે ખોડો..

વારંવાર માથામાં થતા ખોડાને દુર કરવા અપનાવો, જડ મૂળથી ગાયબ થઇ જશે ખોડો..

March 12, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!