PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

જંકફૂડ ખાયા પછી ગોળીઓ કે ચૂરણ ખાવાના બદલે આ વસ્તુનું સેવન પાચનતંત્ર બનાવશે મજબૂત,પેટની બીમારીઓ થશે દૂર… 

Pardesi Dude by Pardesi Dude
December 29, 2022
0
જંકફૂડ ખાયા પછી ગોળીઓ કે ચૂરણ ખાવાના બદલે આ વસ્તુનું સેવન પાચનતંત્ર બનાવશે મજબૂત,પેટની બીમારીઓ થશે દૂર… 
0
SHARES
342
VIEWS
Share on FacebookShare on Twitter

🍔 આજના સમયમાં લોકોમાં બહારનું ભોજન ખાવાનું ચલણ વધી ગયું છે. જેથી લોકોને ઘરનું ભોજન ભાવતું નથી. પણ લોકો એ વાતથી અજાણ હોય છે કે, બહારના ભોજનમાં કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય છે. ઉપરાંત આ ભોજન પચવામાં ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે છે. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

🍕 મિત્રો, બહારનું ભોજન એટલી હદે ખરાબ હોય છે. કે, તે આપણી પાચનશક્તિને ખરાબ કરી નાખે છે. ઉપરાંત તે શરીરના બીજા અંગોમાં પણ નુકશાન કરે છે. તમને જણાવી દઈએ કે, એક પિત્ઝા પચવામાં આપણાં પાચનતંત્રને 3 દિવસ જેટલો સમય લાગે છે. જે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે.

🧂 ખોરાક સરખી રીતે પચતો ન હોવાથી પેટ ભારે લાગે, ગેસ થાય અને પેટ ખરાબ પણ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં લોકો પેટની તકલીફ દૂર કરવા માટે હાજમાની ગોળી લેતા હોય છે. પણ આ વસ્તુથી ઘણી વાર એવું થાય કે આ હાજમાની ગોળી રોજ લેવાની આદત થઈ જાય છે  અને તેના વગર ભોજન પચતું નથી. તેથી આજે અમે તમને એવી ટિપ્સ જણાવશુ કે, તમને હાજમાની ગોળી લીધા વગર ભોજન આસાનીથી પચી જશે. 

👉 દહી :- દહી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમને પેટની તકલીફ હોય તો તમારા માટે દહી અકસીર ઈલાજ છે. જો તમને એસિડિટી હોય તો તમે દહીનું સેવન કરો તો આ તકલીફ દૂર થઈ જાય છે. ઉપરાંત પેટમાં ગેસની સમસ્યા અથવા અપચો થતો હોય તો પણ દહીનું સેવન ખૂબ ગુણકારી છે. કારણ કે, દહીમાં પાચક પરિબળો રહેલા હોય છે. જે ખોરાકને જલ્દી પચવામાં મદદ કરે છે . 

👉 હિંગ :- હિંગ આપણા પેટની તકલીફ માટે વરદાન સ્વરૂપ છે. હિંગમાં રહેલા તત્વો પેટની સમસ્યા જેવી કે, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને તમારા આંતરડા એકદમ સ્વચ્છ કરી નાખે છે.જો તમે ઘરમાં બનતી રોજની રસોઈમાં ચપટી હિંગ શાક વઘારતી વખતે નાખો તો તે ઉત્તમ રહેશે. ઉપરાંત હિંગમાં થોડું પણી નાખી, તેને ગરમ કરી તેને નાભીની આસ-પાસ લગાવી દેવાથી પેટની સમસ્યા દૂર થઈ જાય છે.

👉 આદું :- આપણા સ્વાસ્થ્ય માટે આદું ખૂબ ગુણકારી છે. આદું પેટની સમસ્યા પણ દૂર કરે છે. તેના સેવનથી પેટની સમસ્યા જેવી કે, ગેસ, એસિડિટી,અપચો, કકબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યા થશે.તમે આદુંનો રસ કાઢીને પણ તેનું સેવન કરી શકો છો. ઉપરાંત તમે આદુંને ચામાં નાખીને પિય શકો છો અને ઉકાળો બનાવીને પણ સેવન કરી શકો છો. જેનાથી પાચનશક્તિ એકદમ પ્રબળ બનશે.

👉 વરિયાળી અને અજમાનો મુખવાસ :- બધા લોકો ભોજન કર્યા બાદ અમુક વસ્તુનનું સેવન કરતાં હોય છે. તેથી મોઢામાં ખરાબ સ્મેલ ન આવે. ઉપરાંત ઘણા લોકો એલચીનું અથવા ધાણા દાળનું સેવન કરતાં હોય છે. પરંતુ જો તમારું પેટ ખરાબ હોય તો તમે જો મુખવાસ સ્વરૂપે અજમા અને વરિયાળીનું સેવન કરો તો ખૂબ ફાયદા કારક સાબિત થાય છે.

👉 આ બંને વસ્તુનું ચૂર્ણ પણ બનાવી શકો છો. તેના માટે બંને વસ્તુને શેકી તેમાં ચપટી એક સંચળ ઉમેરવું. હવે બરોબર શેકાઈ ગયા બાદ મિક્સરમાં અથવા ખાંડણીમાં તેનો ભૂકો કરી શકો છો. આ ચૂર્ણ તૈયાર થયા બાદ ભોજન કર્યાને 2 કલાક બાદ એક ચમચી ચૂર્ણ એક ગ્લાસ પાણી સાથે સેવન કરવાથી પેટની બધી સમસ્યા દૂર થઈ જશે.

જો પાચનતંત્ર મજબૂત બનાવતી વસ્તુઓ વિશેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
લગ્ન પછી કપલને બદલવી પડે છે પોતાની આ આદતો… નહિ તો થઈ શકે છે લગ્નેત્તર જીવનની બરબાદી…

લગ્ન પછી કપલને બદલવી પડે છે પોતાની આ આદતો... નહિ તો થઈ શકે છે લગ્નેત્તર જીવનની બરબાદી...

આ પાનનું સેવન સાબિત થશે સંજીવની સમાન,ડાયાબિટીસ અને પથરી જેવા રોગો જડમૂળથી થશે દૂર…

આ પાનનું સેવન સાબિત થશે સંજીવની સમાન,ડાયાબિટીસ અને પથરી જેવા રોગો જડમૂળથી થશે દૂર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચાણક્યના આ 10 સોનેરી સૂત્રો,  જે ધંધાને લઈ જશે એક નવી ઉંચાઈ પર. એક વાર જાણી લો.

ચાણક્યના આ 10 સોનેરી સૂત્રો, જે ધંધાને લઈ જશે એક નવી ઉંચાઈ પર. એક વાર જાણી લો.

August 20, 2022
એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો,   હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો, હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

July 5, 2022
હ્રદયરોગ અને સ્ટ્રોકથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કેટલું જરૂરી છે, આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ જરૂરી છે.

હ્રદયરોગ અને સ્ટ્રોકથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કેટલું જરૂરી છે, આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ જરૂરી છે.

April 8, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!