PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે…. શું છે આ પાછળ નુ કારણ.

Pardesi Dude by Pardesi Dude
October 1, 2022
0
શા માટે મૃત શરીરની પાસે આખી રાત સગા સંબંધી બેસી રહેતા હોય છે….  શું છે આ પાછળ નુ કારણ.
0
SHARES
10.9k
VIEWS
Share on FacebookShare on Twitter

મૃત્યુ એ આપણા જીવનનું અટલ સત્ય છે. જેને કોઈપણ વ્યક્તિ રોકી શકતી નથી. આ પૃથ્વી પર જે વ્યક્તિનો જન્મ થયો છે, તેનું મૃત્યુ એકના એક દિવસે નિશ્વિત છે. પરંતુ દરેકના ધર્મ પ્રમાણે મૃત્યુ પછીની વિધી અલગ અલગ હોય છે. મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અલગ વિધી હોય છે. એવી જ રીતે મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે ધર્મના લોકોની વિધી અલગ હોય છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી અને તેમાં ખાસ કરીને જો કોઈ મહિલા મૃત્યુ પામે તો તેને લક્ષ્મીનો વાસ ગણીને આખી રાત ઘરના એક રૂમમાં રાખી સવારે  અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.

પરંતુ આજ સુધી આપણે જેટલા પણ મૃત દેહ જોયા અથવા સગા-સંબંધીનું મૃત્યુ થયું ત્યારે ગયા હશો તો જોયું હશે કે લાશને એક રૂમમાં એકલી રાખવામાં આવતી નથી. તેની આસપાસ કોઈને કોઈ સગા કે વસ્તુ રાખવામાં આવે છે. તો તમે ક્યારેય વિચાર્યું કે આવું શા માટે હશે?

કોઈ પણ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે તો સવારે વહેલા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં સુધી બધા સગા-સંબંધી ન આવે ત્યાં સુધી ઘરના એક રૂમમાં આખી રાત રાખવામાં આવે છે. લાશની પાસે આખી રાત બેસી રહેતા હોય છે.  હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે મૃત વ્યક્તિની આત્મા તેની આસપાસ રહેતી હોય છે. મૃત્યુ થાય તો છેક જ્યાં સુધી બારમાની વિધી એટલે કે અમુક લોકોમાં પાણીઢોળ કહેતા હોય છે. તે વિધી પૂરી ન થાય ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા આસપાસ ફરતી રહે છે.

કેમ છોડવામાં આવતી નથી લાશ- મૃતદેહને કોઈપણ સંજોગોમાં એકલો છોડવામાં આવતો નથી. તેની આસપાસ કોઈને કોઈ હોય છે જ. ગરુડ પુરાણમાં પણ મૃત શરીરને એકલા ન છોડવાનું કહેવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક કારણો જવાબદાર છે તે જાણીએ.

-મૃતકની આત્મા તેના શરીરની આસપાસ જ રહે છે. તે શરીરમાં ફરી પ્રવેશવાના પ્રયત્નો કરે છે. કેમ કે તેનું શરીર સાથે જોડાણ હોય છે. અને પ્રિયજનોનો પ્રેમ તે આત્મા પર પ્રભુત્વ ધરાવે છે. માટે લોકોને મૃત શરીરને એકલા છોડી જતા જોતા તે દુખી થાય છે.

-રાતના સમયે મૃત દેહ એકલો મુકવાથી મુશ્કેલી ઉભી થાય છે. કેમ કે દુષ્ટ આત્માઓ રાત્રિ દરમિયાન સક્રિય થતી હોય છે. અને આવી પરિસ્થિતિમાં તે મૃતકના શરીરમાં પ્રવેશ કરી શકે છે. જે પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

-રાત્રિ દરમિયાન કેટલીક તાંત્રિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મૃતદેહને એકલો છોડી દેવાથી આત્મા મુશ્કેલીમાં મુકાતી હોય છે. તેથી મૃતદેહ પાસે કોઈનું કોઈ બેસી રહેતું હોય છે.

-ઘણી વખત શબને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવે છે જેના કારણે અનેક બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલીક વાર માખીઓ પણ બેસવા લાગે છે. તેથી મૃતદેહની આજુ બાજુ અગરબત્તી કરવામાં આવતી હોય છે.

-કેટલીક વખત મૃત શરીરને એકલું મૂકી દેવામાં આવે તો આસપાસ લાલ કીડીઓ, કેટલાક જીવ-જંતુઓ આવવાનો ડર રહેતો હોય છે. માટે મૃતકની નજીક સગા સંબંધીને બેસાડવામાં આવે છે. મૃત વ્યક્તિનું શરીર એટલું પવિત્ર થઈ ગયું હોય છે કે તેને એકલું રાખી શકાય એમ હોતું નથી.

-હિંદુ ધર્મમાં બારમા દિવસે વિધી કરવામાં આવે છે. જેને કેટલાક લોકો પાણીઢોળ કહેતા હોય છે. સામાન્ય રીતે અત્યારના સમયમાં 7 દિવસે અથવા 9 દિવસે આ વિધી કરી લેતા હોય છે. મૃત્યુ એ પરિવર્તનશીલ ક્રિયા છે. જે જન્મે છે તે એક દિવસ મરવાનું તો છે જ. પણ આ મૃત્યુ એક એવી વસ્તુ છે જેની જાણ મોટાભાગના લોકોને ઓછી હોય છે. અને તેમાં પણ આ રીત વિશે કેટલાક લોકો નહીં જાણતા હોય.

મૃત્યુ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું.  આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
રેલ્વે ટ્રેક પર કાળા નાના પથ્થર કેમ નાખવામાં આવે છે તે વિચાર્યુ ક્યારેય,  તે નાખવા પાછળ આ કારણો જવાબદાર…

રેલ્વે ટ્રેક પર કાળા નાના પથ્થર કેમ નાખવામાં આવે છે તે વિચાર્યુ ક્યારેય, તે નાખવા પાછળ આ કારણો જવાબદાર...

“શું છે નમક અને પૈસાનો સબંધ” – એક સાવ સામાન્ય વાત પરંતુ,   આપણા માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડે તેવી બાબત..

"શું છે નમક અને પૈસાનો સબંધ" - એક સાવ સામાન્ય વાત પરંતુ, આપણા માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડે તેવી બાબત..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચેતીજજો….હાથ-પગમાં વારંવાર ખાલી ચઢવી,  કોઈ સામાન્ય બાબત નથી હોઈ શકે છે આ ખામી..

ચેતીજજો….હાથ-પગમાં વારંવાર ખાલી ચઢવી, કોઈ સામાન્ય બાબત નથી હોઈ શકે છે આ ખામી..

January 20, 2023
બદામ કરતાં આ નાનકડાં દાણા પલાળી રોજ આપવા…  કરશે શરીરને આવા ગજબના ફાયદા..

બદામ કરતાં આ નાનકડાં દાણા પલાળી રોજ આપવા… કરશે શરીરને આવા ગજબના ફાયદા..

January 11, 2023
વાસી રોટલીને આ રીતે ખાવાથી મળશે ગજબની ઉર્જા,  જાણો વાસી રોટલીના સેવનના ફાયદા… 

વાસી રોટલીને આ રીતે ખાવાથી મળશે ગજબની ઉર્જા, જાણો વાસી રોટલીના સેવનના ફાયદા… 

February 26, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!