PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ગાય વિશેની આ અદભૂત વાત તમે ક્યાંય નહીં જાણી હોય, જાણો વિજ્ઞાન પણ ગાયને માટે કેમ કહે છે.

Pardesi Dude by Pardesi Dude
July 24, 2022
0
ગાય વિશેની આ અદભૂત વાત તમે ક્યાંય નહીં જાણી હોય,  જાણો વિજ્ઞાન પણ ગાયને માટે કેમ કહે છે.
0
SHARES
258
VIEWS
Share on FacebookShare on Twitter

ગાયમાં એક સૂર્યનાડી કરીને એક ગ્રંથિ હોય છે, તે ગ્રંથિ ગાય જ્યારે ચરવા જાય ત્યારે તેના શરીરમાં એક્ટિવ થાય છે. અને તેના દૂધમાં આ સૂર્યનાડીનો પ્રભાવ જોવા મળે છે. તે દૂધ થોડું સોનેરી પીળાશ ચમકાર મારતું જોવા મળે છે. આ સૂર્યનાડી દેશી ગાય સિવાય કોઈમાં જોવા મળતી નથી. ગીર ગાય અથવા તો વિદેશી ગાયમાં કયારેય જોવા મળતી નથી અને ભેંસમાં તો સાવ જ નહીં. માટે આપણે ગાયના દૂધને માં ના દૂધ સાથે સરખાવી છીએ. તો આવો જાણીએ બીજી આવી વાતો જેનાથી ખબર પડશે કે ગાયને કેમ આપણે માતા કહી છીએ…

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

સમુદ્ર મંથન થયું હતું તે સૌ કોઈ જાણે છે અને તે વખતે ઘણા બધા અનમોલ રત્ન અને બીજી પણ કેટલીક મુલ્યવાન વસ્તુઓ મળી હતી. તેમાંની એક કામધેનુ ગાય હતી. જે વસિષ્ઠ દેવને આપવામાં આવી હતી. આ રીતે તેમની પાસે 9 જેટલી ગાયો હતો. જેમાં કામધેનુ, દેવની, નંદની, અને ભૌમા ગાયો ખૂબ જ મહત્વની ગાયો હતી. કહેવાય છે કે ઘણા રાજા અને ઋષિમુનિઓએ કામધેનુ ગાય માટે યુદ્ધ કર્યું, પરંતુ વશિષ્ઠ ગુરુએ 100 પુત્ર ગુમાવ્યા છતાં કામધેનુ ગાય ન આપી. છેવટે રાજા ઇન્દ્રએ તે કામધેનુ ગાય ચોરી લીધી. આ રીતે પૌરાણિક કથા અનુસાર ગાયને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.

ગાયના કેટલાક પુણ્યો સાથે જોડાયેલી વાતો- હજારો વર્ષો પાછળ વળીને જોઇશું તો પણ ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. ઘરમાં દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીને ગાયનું દાન આપવામાં આવે છે. આજે સમાજ આધુનિકતા તરફ આગળ વધ્યો છે, જેના કારણે સોના-ચાંદીની ગાયના દાન આપવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો કે ઘણા લોકો સાચી ગાયનું પણ દાન આપતા હતા. બ્રાહ્મણને પણ ગાયનું દાન આપવું શુભ માનવામાં આવે છે.

ગાયનું સ્થાન હિંદુ ધર્મમાં- ગાયમાં 33 પ્રકારના દેવી-દેવતાઓનો વાસ હોય તેવું કહેવામાં આવે છે. માટે ગાયનું આખું શરીર દેવભૂમિ મનાય છે. પહેલાના સમયનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં કહેવાયું છે કે ક્યાં દેવતાનો વાસ કઈ જગ્યા પર છે.

ગાયના કંઠમાં વિષ્ણુ ભગવાન હોય છે અને મુખમાં શિવનો વાસ હોય છે. ગાયના પીઠના ભાગમાં બ્રહ્મ દેવ હોય, શિંગડાના ભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. બધા દેવી દેવતાઓ ગાયના મધ્ય ભાગમાં નિવાસ કરતા હોય છે. તેની પૂંછમાં અનંત નાગનો નિવાસ હોય છે. ગાયની આંખમાં સૂર્ય અને ચંદ્ર રહેલા હોય છે. ગાયના છાણમાં લક્ષ્મી અને ગાયના મૂત્રમાં બધી જ પવિત્ર નદીઓ તથા અશ્વિની કુમારો રહેલા છે. ગાયના રોમ રોમમાં ઋષિમુનીઓનો વાસ હોય છે.

આ બધું વાંચીને તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવશે એથવા અંધવિશ્વાસ જેવું લાગશે કે દેવી-દેવતાઓનો વાસ થતો હશે તો અમે તમને વિજ્ઞાન પ્રમાણે સાબિત આપીએ…

ગૌમૂત્ર- ગૌ મૂત્રને આપણે રોજ પીએ તો શરીરને ખૂબ જ ફાયદો થતો હોય છે. તેને ધરતી પરનું અમૃત કહેવામાં આવે છે. તેમાં બધી પવિત્ર નદીઓ અને અશ્વિનીકુમારોનો વાસ છે તેવું કહેવામાં આવે છે. વૈદ્યના ડૉક્ટર આપણે અશ્વિની કુમારોને માનીએ છીએ.

આધુનિક સમયમાં પણ આપણે ગૌ મૂત્રને બધા જ રોગોની દવા તરીકે માનીએ છીએ. આયુર્વેદમાં ઔષધી તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તેના નિયમિત સેવનથી કેન્સર જેવી ભયંકર બીમારીને દૂર કરવાની તાકાત પણ તેમાં રહેલી છે. આ રીતે ઔષધિય ગુણ ગૌ મૂત્રમાં રહેલા હોવાના કારણે તેને વૈજ્ઞાનિકો પણ માને છે.

ગૌછાણ- ગૌમૂત્રની જેમ ગાયનું છાણ પણ વિવિધ ધર્મ કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં લીંપણ તરીકે પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે. તેમજ હવન માટે ખાસ ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં પવિત્રતાનો વાસ થાય છે. અને ઘરમાં રહેલા જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે.

ગાયનું છાણ સૂકાય જાય પછી તેનો ઉપયોગ આપણે ખેતી કરવામાં કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ જાણે છે કે ગાયના છાણ જેવું છાણીયું ખાતર બીજે મળી શકે તેમ નથી. એટલે તેના ખાતરમાંથી થયેલા પાકની ગુણવત્તા ઉત્તમ હોય છે. કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ રહેલો હોય છે. હિંદુધર્મમાં પુરાણોમાં જે પણ વાત કરેલી છે તે ક્યારેય ખોટી કહેવામાં આવી નથી. અને એટલે જ હિંદુ ધર્મને પ્રાચીન અને ઋષિમુનીઓની વૃદ્ધિ પામેલો ગણાવામાં આવ્યો છે.

ગાયની પૂજાથી ઇચ્છાઓ થાય છે પૂરી- ગાયની પૂજા કરવાના કારણે ઇચ્છીત ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. જે ઘરમાં ગાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહેતી હોય છે. જે લોકો ભણતરની સાથે ગાયની પણ પૂજા કરે તો તેમનો માનસિક વિકાસ ઝડપથી થઈ શકે છે. ગાયને ઘાસ ખવડાવાથી ધનની પ્રાપ્તિ થાય છે. અને સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા કરવાની શુભ માનવામાં આવે છે.

ગાયનું પૈસાની ર્દષ્ટિએ મૂલ્ય- ગાયના દૂધ અને તેમાંથી બનાવેલી વાનગીમાં કોઈ પ્રકારની શંકા કરી શકાય નહીં. તે સિવાય પણ ગૌમૂત્રનો ઉપયોગ ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવવા થાય છે. ગાયમાંથી જે કોઈ વસ્તુ બનાવામાં આવે છે અને જો તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. ગાયનું ઘી પણ શરીર માટે એટલું જ ગુણકારી માનવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે, અમુક ગાયનું દેશી ઘી 3000 – 5000 રૂ. નું લિટર મળે છે, અને અમુક ગાયોનું ઘી આનાથી પણ મોંઘું મળે છે. 

  • તેના વૈજ્ઞાનિક ર્દષ્ટિએ લાભ-

ગાય જ્યારે દૂધ આપતી હોય છે ત્યારે તેમાં લેક્ટોઝનું પ્રમાણ સારી માત્રામાં રહેલું હોય છે. તેથી અનેક લાભો થતા હોય છે. ગાયના મૂત્રમાં પોટેશિયમ, સોડિયમ, યુરિયા, યુરિક એસિડ, જેવા ઘણા ન્યુટ્રીએન્ટ રહેલા હોય છે. જેથી ગૌમૂત્ર અનેક રીતે ફાયદાકારક મનાય છે.

ગૌમૂત્ર કેન્સર માટે રામબાણ ઇલાજ મનાય છે. તેનાથી ગળાનું, અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કેન્સર શરીરમાં કરકન્યુમીન નામના તત્વની ઉણપથી થતું હોય છે. જે ગૌમૂત્રમાં ભરપૂર હોય છે.

  • ગૌમૂત્રના ફાયદા-

એક ગ્લાસ ગરમ પાણીમાં ચાર ટીંપા ગૌમૂત્રના નાખી તેમાં એક ચમચી મધ, અને એક ચમચી લીંબુનો રસ નાખીને રોજ પીવાથી પેટમાં જમા થયેલી ચરબી ઘટે છે. ગૌમૂત્ર લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. જેના લીધે શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

જો તમને કફ અને ગળામાં ખરાશ જેવું લાગતું હોય ત્યારે ગૌમૂત્રમાં એક ચમચી મધ અને એક ચમચી હળદર નાખીને તેના કોગળા કરવા જેથી તમને તરત રાહત મળશે. તે સિવાય પણ પેટને લગતી સમસ્યા, મોઢામાં ચાંદા પડ્યા હોય કે યકૃતની કોઈ તકલીફ હોય તેને દૂર કરવા માટે ગૌમૂત્ર બેસ્ટ છે.

દેશ અને દુનિયામાં ગાયની અલગ-અલગ પ્રજાતીઓ જોવા મળે છે. તેમાં ભારતમાં અંદાજે 28 પ્રકારની ગાયો જોવા મળે છે. વિદેશોમાં પણ લોકો ગાય રાખતા હોય તેવું જોવા મળે છે. પરંતુ ભારતીય ગાયને વધારે પૂજનીય માનવામાં આવે છે.

આ રીતે ગાયને સૌથી વધારે પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. હજારો વર્ષોથી ગાયની પૂજા થતી આવી છે અને પૂજા થતી રહેશે. આ વાત ગમી હોય તો, કોમેન્ટમાં “જય ગૌમાતા” જરૂર લખજો.

ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
ચોમાસામાં બહુ ખરવા લાગ્યા છે વાળ,  ઘરે જ બનાવો આ હેર પેક, વિચાર્યું પણ નહીં હોય તેટલા વાળ વધશે.

ચોમાસામાં બહુ ખરવા લાગ્યા છે વાળ, ઘરે જ બનાવો આ હેર પેક, વિચાર્યું પણ નહીં હોય તેટલા વાળ વધશે.

 કૂલેન્ટ વિશેની તમામ વાત કે કાર ચાલકે જાણવી જોઈએ,  પછી તમે ક્યારેય નહીં છેતરાઓ.

 કૂલેન્ટ વિશેની તમામ વાત કે કાર ચાલકે જાણવી જોઈએ, પછી તમે ક્યારેય નહીં છેતરાઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માંગો છો?  તો રસોઈ ઘરમાં રહેલી આ વસ્તુઓને આજે જ કરીદો દૂર..

શું તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માંગો છો? તો રસોઈ ઘરમાં રહેલી આ વસ્તુઓને આજે જ કરીદો દૂર..

December 24, 2022
ઘરે બનાવો  વાસણ ઘસવા માટે લિક્વીડ,  બજારમાં મળતા લિક્વીડ કરતાં ક્યાંય સસ્તામાં બનશે અને સારું બનશે.

ઘરે બનાવો વાસણ ઘસવા માટે લિક્વીડ, બજારમાં મળતા લિક્વીડ કરતાં ક્યાંય સસ્તામાં બનશે અને સારું બનશે.

August 8, 2022
આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય,  અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…

આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય, અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…

August 27, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!