PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Jeevan Charitra

ખરીદો લો આ લક્ષ્મીજીની પસંદની વસ્તુ, ક્યારેય નહિ આવે ધનની કમી.  

Pardesi Dude by Pardesi Dude
December 29, 2020
0
ખરીદો લો આ લક્ષ્મીજીની પસંદની વસ્તુ,  ક્યારેય નહિ આવે ધનની કમી.  
0
SHARES
618
VIEWS
Share on FacebookShare on Twitter

લક્ષ્મીજીની પ્રિય અમુક વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ, જે ખરીદ્તાની સાથે જ તમારા જીવનમાં પરિવર્તન આવશે. ઘણા લોકોને આ વસ્તુ વિષે ખબર જ નથી હોતી. પણ જો તમે આ વસ્તુઓ વિષે જાની લેશો તો, તમને ખરીદવામાં ખુબ જ આસાની રહેશે.. જાણો એવી કઈ વસ્તુઓ છે કે, જે ખરીદવાથી તમારા જીવનમાં લક્ષ્મીજીનું આગમન થશે. અને જેનાથી તમને ખુબ નાણાકીય રીતે ખુબ ફાયદો થશે. 

RELATED POSTS

રસોઇમાં બનતી આ વસ્તુને ફરી ગરમ કરીને ના ખાઓ.! દરેક સ્ત્રીઓએ જાણવું ખૂબ જરૂરી છે..

આધુનિક સમયમાં લગ્ન કરવાની ઉંમર દિવસેને દિવસે વધુ નાની કેમ થતી જાય છે, કારણ જાણીને ચોંકી જશો..

જન્મથી જ આ અક્ષર વાળા લોકો પોતાના નસીબને આપ બળે જ ઘડે છે. .  જાણો એ કયા કયા 6 અક્ષર છે

  • સાવરણી

એક સાવરણી જરૂર ખરીદવી. ત્યાર બાદ દિવાળીના દિવસે સૌથી પહેલી વાર તે સાવરણીનો પ્રયોગ કરવો. ત્યાર બાદ જૂની સાવરણીને ઘરમાંથી હટાવી દેવી. ધનતેરાશના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો આખું વર્ષ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આમ જો તમારે સાવરણી લેવી હોય તો શુક્રવારે લેવી. 

  • ધાણા

ધાણા ખરીદવા ખુબ જ શુભ ગણાય છે. ધાણા સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરશના દિવસે ધાણા ખરીદ્યા બાદ તે ધાણા માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ચઢાવવા. પૂજા બાદ થોડા ધાણાને બગીચામાં કે કોઈ વાસણમાં વાવી દેવા. આ ઉપરાંત થોડા ધાણા ગોમતી ચક્ર પાસે રાખી દેવા. 

  • સફેદ રંગનું ગોમતી ચક્ર 

ગોમતી ચક્ર એક વિશેષ પ્રકારનો પથ્થર છે. જેની એક તરફ ચક્રની આકૃતિ બની હોય છે. આ પથ્થરને રત્નની જેમ વીંટી તરીકે પણ પહેરી શકીએ છીએ. ધનતેરશના દિવસે ઓછામાં ઓછા 5 ગોમતી ચક્રની ખરીદી કરવી જોઈએ. ત્યાર બાદ દિવાળીના દિવસે ગોમતી ચક્ર માતા લક્ષ્મીને અર્પણ કરવું. અને ત્યાર બાદ આગળના દિવસે જ્યાં ધન રાખો છો ત્યાં રાખી દેવો. તેનાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહિ આવે.

  • કોડી 

કોડી એક સમુદ્રી જીવની ખાલ હોય છે. ધન પ્રાપ્તિ માટે અને ધન રૂપે કોડીનો ઉપયોગ પ્રાચીન સમયથી થઇ રહ્યો છે. તેના માટે ધનતેરાશના દિવસે ઓછામાં ઓછી પાંચ કોડી જરૂર ખરીદવી. દિવાળીના દિવસે આ કોડીઓની વિશેષ પૂજા કરવી. આ રીતે ધનતેરશના દિવસે કોડી ખરીદી દિવાળીને દિવસે તેની પૂજા કરવાથી જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા તેમના લગ્ન થઇ જશે તેમજ જો તમે કર્જામાં છો તો કર્જામાંથી મુક્તિ મળશે અને ઘરની દરેક આર્થીક સમસ્યાઓ દુર થઇ જશે.

  • ચાંદી 

કહેવાય છે કે ચાંદી ભગવાન શિવના નેત્રમાંથી પ્રકટ થયું હતું. માટે ધનતેરશના દિવસે ત્યાર બાદ તે જ ચાંદીની વસ્તુથી દિવાળીના દિવસે પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ તે ચાંદીની વસ્તુને આખું વર્ષ સંભાળીને રાખવી. તમે કંઈ નહિ તો એક ચાંદીનો સિક્કો પણ ખરીદી શકો છો.

  • દિવા 

દિવા વગર દિવાળી બિલકુલ અધુરી છે. દિવાળી માટે દિવાની ખરીદી ધનતેરશના દિવસે કરવી ખુબ જ શુભ મનાય છે. નાના દિવા  ઉપરાંત માટીના ત્રણ મોટા દિવા ધનતેરશના દિવસે અવશ્ય ખરીદવા. ત્રણ દિવામાં એક મુખ્ય દીવો માતા લક્ષ્મી માટે, બીજો દિવો કાળી માતા માટે અને ત્રીજા દિવામાં સરસોનું તેલ નાખી તેને ઉપર રાખી દેવો જેમાંથી કાજળ બનાવી શકો. આવું કરવાથી ખુબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરની નકારાત્મક ઊર્જાઓ દુર થાય છે. 

  • માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ 

દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજાનું ખુબ જ મહત્વ છે. ધન માટે માતા લક્ષ્મી અને બુદ્ધિ માટે ભગવાન ગણેશજીની અર્ચના કરવામાં આવે છે. માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ ધનતેરશના દિવસે ખરીદવી. મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે ભગવાન ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંઢ ડાબી બાજુ તેવી હોવી જોઈએ. આ ઉપરાંત લક્ષ્મીજી કમળના પુષ્પ પર બેઠા હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય તેવી મૂર્તિ લેવી.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

રસોઇમાં બનતી આ વસ્તુને ફરી ગરમ કરીને ના ખાઓ.!  દરેક સ્ત્રીઓએ જાણવું ખૂબ જરૂરી છે..
Facts

રસોઇમાં બનતી આ વસ્તુને ફરી ગરમ કરીને ના ખાઓ.! દરેક સ્ત્રીઓએ જાણવું ખૂબ જરૂરી છે..

February 16, 2023
આધુનિક સમયમાં લગ્ન કરવાની ઉંમર દિવસેને દિવસે વધુ નાની કેમ થતી જાય છે,  કારણ જાણીને ચોંકી જશો..
Facts

આધુનિક સમયમાં લગ્ન કરવાની ઉંમર દિવસેને દિવસે વધુ નાની કેમ થતી જાય છે, કારણ જાણીને ચોંકી જશો..

September 18, 2022
જન્મથી જ આ અક્ષર વાળા લોકો પોતાના નસીબને આપ બળે જ ઘડે છે. .  જાણો એ કયા કયા 6 અક્ષર છે
Facts

જન્મથી જ આ અક્ષર વાળા લોકો પોતાના નસીબને આપ બળે જ ઘડે છે. .  જાણો એ કયા કયા 6 અક્ષર છે

September 9, 2022
હનુમાનજીના ફોટોને આ રીતે રાખશો તો,  હનુમાનજીની કૃપા બની રહેશે સદાય તમારા ઘર ઉપર..
Jeevan Charitra

હનુમાનજીના ફોટોને આ રીતે રાખશો તો, હનુમાનજીની કૃપા બની રહેશે સદાય તમારા ઘર ઉપર..

August 10, 2022
ઘરમાં લગ્ન પછી પતિ-પત્નીએ આ કામ કયારેય ના કરવા.  ફક્ત 1% લોકો જ આનું પાલન કરે છે.
Jeevan Charitra

ઘરમાં લગ્ન પછી પતિ-પત્નીએ આ કામ કયારેય ના કરવા. ફક્ત 1% લોકો જ આનું પાલન કરે છે.

July 21, 2022
તમે પણ કોઈના તેરમાનું ભોજન કરવા જાઓ છો,   તે પહેલા વાંચી લો આટલી વસ્તુ..
Jeevan Charitra

તમે પણ કોઈના તેરમાનું ભોજન કરવા જાઓ છો, તે પહેલા વાંચી લો આટલી વસ્તુ..

June 11, 2022
Next Post
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરો,  થશે એટલા ફાયદા કે, રોગો ભાગશે દુર.

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરો, થશે એટલા ફાયદા કે, રોગો ભાગશે દુર.

અનેક ગુણોનો ભંડાર છે આ 5 રૂપિયામાં મળતી વસ્તુ..  જાણો કઈ વસ્તુ છે અને તેનું સેવન કેમ કરવું..

અનેક ગુણોનો ભંડાર છે આ 5 રૂપિયામાં મળતી વસ્તુ.. જાણો કઈ વસ્તુ છે અને તેનું સેવન કેમ કરવું..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરમાં રહેલી આ 2 રુ.ની વસ્તુ વાળ, સ્કીન, નખને વગર ખર્ચે વિના બનાવશે સુંદર..  જાણો આ વસ્તુ કઈ છે..

ઘરમાં રહેલી આ 2 રુ.ની વસ્તુ વાળ, સ્કીન, નખને વગર ખર્ચે વિના બનાવશે સુંદર.. જાણો આ વસ્તુ કઈ છે..

January 21, 2023
ખજૂર ખાવ છો તો ચેતી જજો…  આ તકલીફ વાળા લોકોએ ખાસ ન ખજૂર ખાવી જોઈએ..

ખજૂર ખાવ છો તો ચેતી જજો… આ તકલીફ વાળા લોકોએ ખાસ ન ખજૂર ખાવી જોઈએ..

February 2, 2023
બદામ કરતાં આ નાનકડાં દાણા પલાળી રોજ આપવા…  કરશે શરીરને આવા ગજબના ફાયદા..

બદામ કરતાં આ નાનકડાં દાણા પલાળી રોજ આપવા… કરશે શરીરને આવા ગજબના ફાયદા..

January 11, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!