PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં, તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Pardesi Dude by Pardesi Dude
August 9, 2022
0
તમે મૃતક વ્યક્તિના કપડાં રાખો છો ઘરમાં,  તો ક્યારેય ન કરતાં આવી ભૂલ, આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.
0
SHARES
22.8k
VIEWS
Share on FacebookShare on Twitter

આ દુનિયામાં કાંઈપણ કાયમ સાથે રહેતું નથી. અને રહેવાનું પણ નથી. વહેલા કે મોડા સમય આવે ત્યારે દરેક વસ્તુનો અંત આવી જ જતો હોય છે. મનુષ્યનું પણ એવું જ છે. મનુષ્યજીવન પણ તેમાં અપવાદ રૂપ નથી. જે પણ વ્યક્તિએ તેના સ્વજનો ગુમાવ્યા છે તેમને જ સાચું દર્દ ખબર હોય છે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

આપણી આસપાસ એવા ઘણા લોકો હશે કે આપણા સાથે પણ આ રીતની ઘટના ઘટી હશે. આપણા દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકી, ભાઈ-બહેન કે નજીકનો મિત્ર કોઈ કારણસર મૃત્યુ પામ્યા હોય એવું બન્યું હશે. તે સમયે આપણને પારાવાર દુખ થતું હોય છે. જેને કલ્પી પણ નથી શકાતું.

પરંતુ શું તમે જાણો છો કે જે સ્વજનનું મૃત્યુ થાય તે પછી તેની ઘરમાં રહેલી વસ્તુનું મોટાભાગના લોકો શું કરતાં હોય છે. અથવા શું કરવું જોઈએ. તેની પાછળ પણ કેટલા તર્ક રહેલા છે. ધર્મ અને કર્મમાં જણાવ્યું છે. તે પ્રમાણે તમારી સમક્ષ માહિતી પ્રસ્તુત કરીએ છીએ.

-આપણે ઘણી વખત મૃત્યુ પામેલા લોકોની જે કોઈ ચીજવસ્તુ ઘરમાં પડી હોય તેને આપણી પાસે રહેવા દઈએ છીએ. તેનાથી તમને ખ્યાલ નહીં હોય, પરંતુ માનસિક રીતે નબળાઈ લાવી શકે છે. કેમ કે તે સ્વજનની વસ્તુ જોઈ તમને તેના જ વિચારો આવતા રહેશે, તેને ભૂલી નહીં શકો. કેટલીક વાર તમને આ કારણે ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. તો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની કોઈ પણ ચીજવસ્તુ પાસે રાખવી જોઈએ નહીં.

-મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિ કોઈ બીજા શરીરમાં પ્રવેશ કરે છે. એટલે કે બીજી યોનિમાં પ્રવેશ થતો હોય છે. તેમની આત્મા બીજે ક્યાંય ભટકતી હોતી નથી. પરંતુ જો તેમના કપડાં અને બીજી કોઈ પણ વસ્તુ તમારી પાસે રાખશો તો આત્મા તેમાં રોકાય રહેતી હોય છે. મતલબ કે, ઘણી વાર તમે સાંભળ્યું હશે કે, કોઈ આત્મા કોઈ વસ્તુ પાછળ આસક્ત હોય છે. ભલે દરેક વખતે આવું નથી બનતું પણ ક્યારેક બનતું હોય છે. તો તેના માટે તમારે કોઈપણ વસ્તુ પોતાની પાસે ન રાખતા દાનમાં આપી દેવી જોઈએ.

-ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ મહિલા સ્વજન મૃત્યુ પામે તો તેમની ડ્રેસ, સાડી કે કોઈ પણ કપડાં હોય તે તિજોરીમાં સાચવીને રાખી મૂકતા હોય છે. અને ઘરની જ વ્યક્તિ પહેરતી હોય છે. પરંતુ તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેમના કપડાં કોઈપણ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેવા જોઈએ. જેથી તે ખુશી ખુશી પહેરી શકે અને આપણા સ્વજનને પણ આત્માથી છુટકારો મળે.

-મહિલા સ્વજનની જેમ પુરુષો પણ આ રીતે કરતા હોય છે તો તમારે તે કપડાંનું પણ કોઈ વાર આંગણે આવેલા વ્યક્તિને પ્રેમથી આપી દેવા જોઈએ. સાથે થોડું અનાજ પણ આપવું. જેથી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ હોય તો તે દૂર થઈ જાય છે.

-આપણા સ્વજનની આવી ઘણી વસ્તુ હોય છે. જેમની સાથે યાદો જોડાયેલી હોય છે. જેમ કે તે સૂતા હોય તે ખાટલો વારંવાર આપણને તે વ્યક્તિની યાદ અપાવતો હોય છે. તો તમારે તે વસ્તુને આસપાસ ગરીબ દેખાય તેને દાનમાં આપી દેવી જોઈએ. જેથી તમારી નજરથી દૂર જાય અને તમે વારંવાર જોઈ દુખી પણ ન થાવ.

-જે લોકો જોઈન્ટ પરિવારમાં રહેતા હોય તેમાં અમુક લોકોની જમવાની જગ્યા ફિક્સ હોય છે. તો મૃત્યુ પામેલ વ્યક્તિની જગ્યા પણ ફ્કિસ હોય તો તમારે પોતે તે જગ્યા પર બેસી જવું જોઈએ. અને ખુશી ખુશી બોલવું કે બા કે દાદા અહીં બેસતા હતા ચાલો આજથી આપણે બેસીશું. પરંતુ તમારે બેસતી વખતે કોઈપણ પ્રકારનો વહેમ મનમાં ન રાખવો. આપણા સ્વજનો હંમેશાં આપણું સારું ઇચ્છતા હોય છે. ક્યારેય ખોટું ઈચ્છતા નથી.

-મૃતકની શાંતિ માટે પૂજા-પાઠ કરાવો ત્યારે ગરીબને પણ જોડી કપડાં આપવા જોઈએ. જેથી તેમની આત્મા ભટકે નહીં અને મુક્તિ મળે. આ રીતે આપણા ઘરમાં પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમની ચીજ વસ્તુને થોડા દિવસમાં દાનમાં આપી દેવી જોઈએ. વધારે સમય ઘરમાં ન રાખવી જોઈએ.

ઉપર જણાવેલી તમામ માહિતી ઈન્ટરનેટ અનુસાર છે. કોઈ ધર્મને વધુ સારો છે અથવા કોઈ ધર્મ ખરાબ છે તેવું કહેવાની અમારી ભાવના નથી. કેમ કે, દરેક ધર્મની મૃત્યુ પછીની અલગ અલગ માન્યતા છે. જો તમને આ વાત જો તમને યોગ્ય લાગે તો અનુસરી શકો છો અથવા તમારો મત અમારી વાત સાથે અસહમત પણ હોઈ શકે છે.

આશા છે કે, આ માહિતી તમને જરૂર ગમી હશે – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
અચાનક કારની બ્રેક ફેલ થાય અને 80 સ્પીડે કાર ચલાવી રહ્યા હોય,  તો કારને રોકવા માટે અપનાવો આ ટેક્નીક.

અચાનક કારની બ્રેક ફેલ થાય અને 80 સ્પીડે કાર ચલાવી રહ્યા હોય, તો કારને રોકવા માટે અપનાવો આ ટેક્નીક.

ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ,  બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.

ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ, બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો,   હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો, હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

July 5, 2022
શુદ્ધ દેશી ઘીનો આ પ્રયોગ આજે જ કરો…   સ્કીન કરચલી આંખના કુંડાળાં જેવી સમસ્યા થશે જડથી દૂર.

શુદ્ધ દેશી ઘીનો આ પ્રયોગ આજે જ કરો… સ્કીન કરચલી આંખના કુંડાળાં જેવી સમસ્યા થશે જડથી દૂર.

January 23, 2023
પથારીમાં જ કરો આ સાધારણ કામ,જેના પરિણામે સૂતાં-સૂતાં ફેસ અને ગરદનની ચરબી ઓગળી લુક બનશે ગુડ…

પથારીમાં જ કરો આ સાધારણ કામ,જેના પરિણામે સૂતાં-સૂતાં ફેસ અને ગરદનની ચરબી ઓગળી લુક બનશે ગુડ…

December 28, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!