PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ભૂલથી પણ રાત્રે આ 8 કામ ન કરો… નહીં તો બરબાદ થઈ શકે છે લગ્નેતર જીવન..

Pardesi Dude by Pardesi Dude
February 13, 2023
0
ભૂલથી પણ રાત્રે આ 8 કામ ન કરો…   નહીં તો બરબાદ થઈ શકે છે લગ્નેતર જીવન..
0
SHARES
377
VIEWS
Share on FacebookShare on Twitter

 👉 આજના સમયમાં લોકો પોતાના શાસ્ત્રો, સંસ્કૃતિ, પરંપરાને ભુલી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં અમુક કામોને રાતના સમયે વર્જિત ગણવામાં આવ્યા છે. દરેક કાર્ય કરવામાં માટેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. જો તે ચોક્કસ કાર્ય તેના યોગ્ય સમયે કરવામાં ન આવે તો તેનુ ખૂબ જ મોટુ પરિણામ પણ આવી શકે છે. તો આવો જાણીએ કે, ક્યા કામો રાત્રે ન કરવા જોઇએ…

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

 👉 – સંધ્યા સમયે ના સુવુઃ સંધ્યાકાળ દરમિયાન સુવાથી આપણામાં નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે. જો સંધ્યા સમયે સુવાની આદત નિયમિત બની જાય તો શરીરમાં મેદસ્વીતા વધે છે. જો કોઇ બીમાર કે મહિલા પ્રેગ્નેન્ટ છે તે પછી નાના બાળકો આ સંધ્યા સમયે સુતા હોય તો તેનો કોઇ બાદ નથી. 

 👉 – ઘરની સ્ત્રીનું અપમાન ન કરોઃ ઘણા પુરુષો અને સ્ત્રીઓ પોતાના ઘરની વહુ કે દીકરીનું વારંવાર અપમાન કરતા હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરો. આમ કરવાથી મા લક્ષ્મીનું અપમાન થાય છે. જો ઘરની સ્ત્રી ખુશ હશે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનો ઘરમાં હંમેશા વાસ રહે છે. તેથી ઘરની સ્ત્રીને માન આપો અને તેને ખુશ રાખો. 

 👉 – અમુક દિવસોમાં અંગત પળો ના માણોઃ દાંપત્ય જીવન જીવનારા રાત્રી દરમિયાન અંગત પળો માણતા હોય છે, પરંતુ પૂનમ, અમાસ, અગિયારસ કે નવરાત્રી, જન્માષ્ટમી વગેરે જેવા દિવસો- તહેવારોમાં પતિ પત્નીએ એકબીજા દૂર રહેવુ જોઇએ. 

 👉 –ઘરનું વાતાવરણઃ સંધ્યાકાળ એટલે દિવાબત્તીનો સમય માનવામાં આવે છે. આ સમયે ઘરનું વાતાવરણ ભક્તિમય હોવુ જોઇએ. ઘરમાં ભગવાનની પૂજા-આરતી કરવી જોઇએ. આમ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઇશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

 👉 – આ વારે શેવિંગ ના કરોઃ પુરુષોએ ગુરુવારના દિવસે ક્યારેય શેવિંગ ના કરવું જોઇએ. આ વાર બૃહસ્પતિનો છે જે દેવતાઓના ગુરુ છે. જો આ દિવસે શેવિંગ કરવામાં આવે તો નસીબ સાથ છોડી દે છે. શેવિંગ કરવા માટે શનિ, મંગળ અને ગુરુવારને વર્જિત માનવામાં આવે છે. વર્જિત વારના દિવસે શેવિંગ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. 

 👉 – સંધ્યા બાદ નખ ના કાપોઃ સંધ્યાકાળ કે રાત્રીના સમય નખ ના કાપવા જોઇએ. ઘણા લોકોને ટેવ હોય કે તે રાત્રીના સમયે નખ કાપે છે જે યોગ્ય નથી. બને ત્યાં સુધી મંગળવાર કે શનિવારે પણ નખ ના કાપવા જોઇએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. 

 👉 – તુલસીના છોડના નિયમોઃ મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ હોય છે. તેના પણ કેટલાક નિયમો છે. રાત્રીના સમયે તુલસીના પાનને તોડવા કે સ્પર્શ કરવા ના જોઇએ. રાત્રી તુલસીના છોડને પાણી ના આપવું જોઇએ. 

 👉 – સંધ્યાકાળ બાદ ઘરમાં કચરો ના વાળવો: સંધ્યાકાળ બાદ ઘરમાં કચરો ક્યારેય ન વાળવો. જો આ સમયે ઝાડુ લગાવવામાં આવે તો માનવામાં આવે છે કે લક્ષ્મી જતી રહેશે. તેથી સવારે વહેલા જ ઘરમાં કચરો વાળી લેવો અને સાંજે સંધ્યાકાળ પહેલા આ કાર્ય કરી શકાય છે. 

 👉 – કોઇપણ પ્રકારનો નશો ના કરોઃ ઘણા લોકોને દિવસ રાત નશો કરવાની ખરાબ લત પડી ગઇ હોય છે. આવા લોકોની કોઇ દિવસ પ્રગતિ થતી નથી. પરંતુ તેમનું જીવન અંધકારમય બને છે. તેથી હંમેશા સમય મળે ત્યારે ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ અને પોતાના વ્યસ્ત જીવનમાં થોડો સમય ભગવાન માટે અવશ્યથી કાઢવો.  

જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
વજન સરળતાથી ઓછું કરવા માટે કયું ડ્રિંક સૌથી શ્રેષ્ઠ છે,  જાણો તેને ક્યારે પીવાથી થશે ફાયદો

વજન સરળતાથી ઓછું કરવા માટે કયું ડ્રિંક સૌથી શ્રેષ્ઠ છે, જાણો તેને ક્યારે પીવાથી થશે ફાયદો

ત્વચા પરના સફેદ ડાઘ(કોઢ) દૂર કરવાનો ઘરેલુ ઉપાય કરો,  ધીમે-ધીમે ડાઘ દૂર થતાં જણાશે…

ત્વચા પરના સફેદ ડાઘ(કોઢ) દૂર કરવાનો ઘરેલુ ઉપાય કરો, ધીમે-ધીમે ડાઘ દૂર થતાં જણાશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બાલાજી અને હલ્દીરામ જેવી આલુ સેવ બનાવો ઘરે બેઠા – આ છે તેની સિક્રેટ રેસીપી..

બાલાજી અને હલ્દીરામ જેવી આલુ સેવ બનાવો ઘરે બેઠા – આ છે તેની સિક્રેટ રેસીપી..

August 3, 2022
પ્રાચીન કરતા આધુનિક સમયમાં લગ્ન નાની વયે લગ્ન કેમ થવા લાગ્યા છે…   જાણો આ પાછળના કારણ વિશે..

પ્રાચીન કરતા આધુનિક સમયમાં લગ્ન નાની વયે લગ્ન કેમ થવા લાગ્યા છે… જાણો આ પાછળના કારણ વિશે..

February 13, 2023
પીઠની ચરબી બહાર લચકાય છે તો રોજ ઘરે કરો આ 3 સરળ કસરત… આ ચરબી તુરંત ઓગળી જશે..

પીઠની ચરબી બહાર લચકાય છે તો રોજ ઘરે કરો આ 3 સરળ કસરત… આ ચરબી તુરંત ઓગળી જશે..

December 23, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!