PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

કરો આ 1 પ્રયોગ ઘરમાં લાવશે ખુશી… અને પૈસાની અછતને કરશે દૂર… જરૂર ટ્રાય કરો..

Pardesi Dude by Pardesi Dude
January 11, 2023
0
કરો આ 1 પ્રયોગ ઘરમાં લાવશે ખુશી…  અને પૈસાની અછતને કરશે દૂર…  જરૂર ટ્રાય કરો..
0
SHARES
393
VIEWS
Share on FacebookShare on Twitter

 🧂 દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારવા માટે થાય છે. શરીર માટે પણ મીઠું એટલું જ જરૂરી છે. તેની કમીથી કેટલીક બીમારી થતી હોય છે. પરંતુ તેનું સેવન સપ્રમાણમાં કરવું જરૂરી છે. મીઠું ખોરાકનો સ્વાદ વધારવાની સાથે વ્યક્તિનું નસીબ પણ ચમકાવે છે. ઘરમાં ખુશીઓ અને સમુદ્ધિ લાવે છે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

 🧂 જેમ ખોરાકમાં મીઠું ન હોય તો આખો સ્વાદ ફિકો લાગે તેમ મીઠાનો ઉપયોગ કરીને તમારા જીવનને ખુશીઓથી ભરી શકો છો. કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરતાં હોય છે, તો મીઠાનો એક ઉપાય કરીને ઘરમાં રહેલી કેટલીક મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ઘરની એક જગ્યા પર મીઠું રાખવાથી પૈસાને લગતી સમસ્યા તો દૂર થશે સાથે બીજી તકલીફો પણ દૂર થતી જણાશે. તો ચાલો જાણીએ એક મીઠાના ફાયદા વિશે….

 🧂 ઘરમાં ધન રહે તેના માટે– કેટલીક વખત ઘરમાં પૈસાની અછત સર્જાતી હોય છે. તે દૂર કરવા માટે એક કાચનો ગ્લાસ લેવો તેમાં પાણી ભરવું. હવે તે પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરના નૈઋત્યના ખૂણામાં મૂકવું. તેની પાછળ લાલ રંગનો બલ્બ પણ લગાવો. પાણી જ્યારે સુકાય જાય ફરી ગ્લાસ પાણીથી ભરી દેવો અને મીઠું નાખવું. ગ્લાસ ફરીથી ભરો ત્યારે સાફ કરીને મૂકવો.

 🧂 ઘરમાંથી ગરીબી દૂર કરવા- ગરીબી દૂર કરવા માટે તમે રોજ પાણીમાં મીઠું નાખીને ઘરમાં પોતું કરો. આ પ્રયોગ ગુરુવારના દિવસે ન કરવો. બાકી અઠવાડિયામાં ગમે ત્યારે કરી શકો છો. નકારાત્મક ઉર્જા દૂર થવા લાગશે.

 🧂 શનિ દેવના દૂષ પ્રભાવથી બચવા- ઘણા લોકો દાળ અને શાકમાં મીઠું ઓછું હોય તો ઉપરથી એડ કરતાં હોય છે. આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી. તે સમયે કાળું મીઠું અને મરચું પણ ઓછું હોય તો કાળા મરી એડ કરવા. તેનાથી તમને લાભ થશે. શનિદેવનો દુષ્પ્રભાવ શરૂ નહીં થાય.

 🧂 મંગળ નબળો અને કુંડળીમાં ચંદ્ર- જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો ભોજનમાં સમુદ્રી અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરવો. તેના બદલે સિંધાલુણનું સેવન કરવું. જેનાથી તમારી રક્તચાપની સમસ્યાથી પણ બચાશે.

 🧂 મનની બેચેની માટે- કેટલાક લોકો વધારે પડતાં વિચારો કરતાં હોય છે. જેના કારણે મન અશાંત બને છે સાથે કોઈપણ જાતની ચિંતા વધતી જતી હોય છે. તેનાથી સ્વાસ્થ્ય પર તકલીફ પડે છે. તેના માટે તમારે મીઠાવાળા પાણીથી સ્નાન કરવું, શરીર શુદ્ધ થઈ જશે સાથે બેચેની પણ દૂર થશે.

 🧂 ઘરકંકાસથી બચવા- કોઈ સમય એવો હોય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય છે. કોઈ વાતને લઈ મનભેદ રહેતો હોય છે. અને તે મોટા સ્વરૂપમાં ન બદલાય તે માટે સિંધાલુણ મીઠું અથવા આખા મીઠાનો ટુકડો બેડરૂમના કોઈ એક ખૂણામાં મૂકી દો. તેનાથી માનસિક શાંતિ મળશે, લગ્ન જીવન પણ સુખરૂપ રહેશે. એક મહિના પછી મીઠાનો ટુકડો બદલી નાખવો.

 🧂 વાસ્તુદોષ દૂર- ઘણી વખત વાસ્તુદોષના કારણે પણ માણસ સમૃદ્ધિ હાંસલ કરી શકતો નથી. તે સિવાય મનમાં ઉદાસી, ભય, ચિંતા રહ્યા કરતી હોય છે. તો તમારે બંને હાથમાં મીઠું ભરીને રાખવું. થોડી વાર પછી વોશ બેસીનમાં નાખી પાણી રેડવું. આ મીઠું તમારે ગમે ત્યાં ન ફેંકવું જોઈએ.

 🧂 વધારે ધનની આવક માટે- ઘરમાં ધનની આવક રહે તેના માટે મીઠાને કાચના વાસણ કે ગ્લાસમાં રાખી તેમાં 4-5 લવિંગ મૂકો. તેનાથી ઘરની આવક શુદ્ધ થશે સાથે આવક પણ ચાલુ રહેશે. ધનન કમી ક્યારેય નહીં વર્તાય.

 🧂 બીમારીમાંથી મુક્તિ મેળવવા- કોઈપણ બીમારીને દૂર રહેવા માટે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. સૂતી વખતે માથું પૂર્વ દિશામાં રાખવું. સૂતી વખતે એક વાડકામાં થોડું સિંધાલૂણ ભરી મૂકી દેવું. તેનાથી શરીર સ્વસ્થ રહેશે. ભોજનમાં પણ બને તો સિંધાલુણ અને કાળા મીઠાનો ઉપયોગ કરવો.

 🧂 કોઈ માણસ લાંબા સમય સુધી બીમાર હોય તો તેના માથા પર મીઠાનું વાસણ ભરી મૂકવું. અઠવાડિયા પછી તેને બદલી નાખવું. ધીમે ધીમે વ્યક્તિ સ્વસ્થ થવા લાગશે.

 🧂 બાથરૂમ અને ટોયલેટમાં- કાચના વાસણમાં સમુદ્રી મીઠું ભરી બાથરૂમમાં મૂકી દેવું. તેનાથી બાથરૂમની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. મીઠાથી ગમે તેવી ગંદકી દૂર થાય છે. તેમાં એક પ્રકારનું રસાયણ રહેલું છે માટે. હવે ટોયલેટમાં કરકરું મીઠું એક વાસણમાં ભરી મૂકી દેવું. 15 દિવસ પછી બદલી નાખવું. પહેલાના મીઠાને ટોયલેટમાં નાખી દેવું. જો તમારું ટોયલેટ ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો દરવાજા પર રોઅરિંગ લાયનનો ફોટો લગાવવો.

 🧂 નજર લાગી હોય ત્યારે- ઘણી વખત નાના બાળકને નજર લાગતી હોય છે. અમુક સમયે મોટાને પણ લાગે છે. તે દરમિયાન થોડું મીઠું હાથમાં લઈ સાત વખત ઉતારી પાણીમાં જવા દેવું. તેનાથી નજર દોષ દૂર થશે. તેમાં વ્યક્તિગત બાધા માટે તમારે પીસેલું મીઠું લેવું અને સાંજે પોતાના માથા પરથી ત્રણ વખત ઉતારી દરવાજાની બહાર જવા દેવું. આ પ્રયોગ ત્રણ દિવસ કરવો. તેમ છતાં આરામ ન મળે તો માથા પરથી ઉતારીને ટોયલેટમાં નાખી દેવું જરૂર લાભ થશે.

જો આ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે તો તુરંત ચકાસો…  હોય શકે આવો સંકેત..  જરૂર આ તપાસ કરાવી લો..

રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે તો તુરંત ચકાસો... હોય શકે આવો સંકેત.. જરૂર આ તપાસ કરાવી લો..

દહીંને એકદમ કડક અને પાણી વગરનું જમાવવા માટે અપનાવો આ યુનિક ટ્રિક..

દહીંને એકદમ કડક અને પાણી વગરનું જમાવવા માટે અપનાવો આ યુનિક ટ્રિક..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી?   તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…

ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી? તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…

May 30, 2023
પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે,  તો રોજ સવારે 10 મિનિટ આપો આ 6 એક્સરસાઈઝને..

પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે, તો રોજ સવારે 10 મિનિટ આપો આ 6 એક્સરસાઈઝને..

December 18, 2022
શુદ્ધ દેશી ઘીનો આ પ્રયોગ આજે જ કરો…   સ્કીન કરચલી આંખના કુંડાળાં જેવી સમસ્યા થશે જડથી દૂર.

શુદ્ધ દેશી ઘીનો આ પ્રયોગ આજે જ કરો… સ્કીન કરચલી આંખના કુંડાળાં જેવી સમસ્યા થશે જડથી દૂર.

January 23, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!