PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ઘરના મુખ્ય દરવાજો ખોલીને સૌ પ્રથમ કરો, આ ખાસ કામ, તમે બની જશો માલામાલ.. જરૂરથી વાંચો.

Pardesi Dude by Pardesi Dude
November 16, 2022
0
ઘરના મુખ્ય દરવાજો ખોલીને  સૌ પ્રથમ કરો, આ ખાસ કામ,   તમે બની જશો માલામાલ.. જરૂરથી વાંચો.
0
SHARES
5.9k
VIEWS
Share on FacebookShare on Twitter

💰દુનિયાનો દરેક વ્યક્તિ એવું ઇચ્છે કે તેનું જીવન સુખ અને શાંતિથી પસાર થાય. તે પોતાની અને ઘરના દરેક સભ્યોની જરૂરિયાત સારી રીતે પૂરી કરી શકે. અને જરૂરિયાત પૂરી કરવા માટે દરેક માણસ પૈસા કમાતો હોય છે. હાલના સમયમાં પૈસાનું ખૂબ મહત્ત્વ છે. જો કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય તો તેની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે. દુનિયાનો દરેક વ્યક્તિ ધનની લાલસા રાખતો હોય છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

💰તેના માટે ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વનો હોય છે. ત્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘણાં ઉપાયો જે કરીને તમે નકારાત્મક ઉર્જા અને પૈસાદાર બની શકશો. ઘરનું વાતાવરણ કયા પ્રકારનું હશે તે મુખ્ય દરવાજા પરથી અંદાજો આવી જતો હોય છે. મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુભ રહે છે. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો ઓછો કરવો પડતો હોય છે. પરંતુ તેના માટે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તેના ઉપાયો આજે જણાવીશું.

💰-આપણે ઘરમાં સુખ શાંતિ બની રહે તેના માટે ઘણાં ઉપાયો કરતા હોઈએ છીએ. મોટાભાગની સ્ત્રી સવારે નાહી ધોઈને ઘરના મુખ્ય દરવાજે એટલે કે ઉંબરાનું પૂજન કરતી હોય છે. જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.

💰-પહેલાની સ્ત્રી સવારે ઉઠે એટલે તરત જમણા હાથના દર્શન કરતી અને ભગવાનનું નામ લઈ કામની શરૂઆત કરતી હતી. જ્યારે અત્યારે લાઈફ સ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. ભગવાનનું નામ લેવાને બદલે મોબાઈલ પહેલા જોતા થઈ ગયા છે.

💰-તેનાથી ઘરમાં આવતી મુસીબતોથી બચી શકો છો. એવા કેટલાક ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં પણ આપ્યા છે જેને આજે જાણીશું.

💰- દરેક સ્ત્રી સવારમાં ઉઠીને પહેલા ઘરમાં પૂજા પાઠ કરે અને પછી જ રસોઈનું કામ કરતી હોય છે. અત્યારે ઘરની મહિલા પણ નોકરી કરતી થઈ ગઈ છે. તો પહેલા ભગવાનની પૂજા કરવાના બદલે રસોઈ કરતી હોય છે.

💰-પણ રજાના દિવસે આરામ હોય ત્યારે તેમણે સૌથી પહેલા ઘરનો મુખ્ય દ્વાર ખોલીને પહેલા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અથવા હળદરવાળું પાણી કરી છાંટવું જોઈએ. પછી ઘરમાં પાછા ફરી જવું. ગંગાજળના છંટકાવથી ઘરનો મુખ્ય દરવાજો પવિત્ર થઈ જશે અને નેગેટિવ ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.

💰-ગંગાજળની જેમ ઘરના મુખ્ય દરવાજા પર દરેક માણસ કંઈને કંઈ લગાવતા હોય છે. અત્યારે તો જાણે ટ્રેન્ડ બની ગયો છે. અવનવી વસ્તુ દરવાજા પર લગાવવાનો. તેમાં ખાસ કરીને તમારે સ્વસ્તિક, ગણપતિ, શુભ, લાભ વગેરે જેવી વસ્તુ દરવાજા પર લગાવવી જોઈએ. જેથી ભગવાનના આર્શીવાદ આપણને મળતા રહે અને નકારાત્મક ઉર્જાથી આપણે બચી શકીએ. ઘણા લોકો લક્ષ્મીજી અને કુબેરજીને પર દ્વારા પર લગાવતા હોય છે.

💰- તેજ પ્રમાણે આસોપાલવના પાનનું તોરણ બનાવીને મુખ્ય દરવાજા પર લગાવવું જોઈએ. આસોપાલવના પાન ન હોય તો કેરીના પાનનું પણ તોરણ તમે લગાવી શકો છો. જેનાથી તમારા ઘરમાં  આવતી મુસીબતોથી બચી શકો છો.

💰-તે સિવાય ઘરના મુખ્ય દરવાજાની સાઈડમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. જે તમારા ઘરમાં આવતી બીમારીને રોકશે. વૃક્ષો આમ પણ આમ પણ આપણા જીવનમાં ખુશીઓ લાવતા હોય છે. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે. એટલે તેના માટે પણ ખાસ જરૂરી છે.

💰-કેટલાક લોકો એવા પણ હશે જે ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમણે જો ધન લાભ મેળવવો હોય તો ઘરના દરવાજાની જમણી બાજુ પર રોજ સવારે એક વાસણમાં પાણી ભરીને મૂકવું જોઈએ. તેમાં સાથે રોજ તાજા ફૂલ પણ મૂકવા. સાંજ પડે રોજ તમારે એ પાણી ઘરની બહાર ઢોળી દેવું. તમારા ઘરમાં ધીમેધીમે માતા લક્ષ્મીનો વાસ થશે. ગરીબી દૂર થતી જણાશે.

💰-ઘરના મુખ્ય દરવાજાનો કલર પણ ઘરમાં અસરકારક બની રહે છે. જો તમે ઘરનો મુખ્ય દરવાજો કાળા કે બ્લ્યૂ કલરનો રાખશો તો તકલીફ થવા લાગશે. એટલે બને ત્યાં સુધી તમારે ઘરના મેઈન દરવાજો આ બંને કલરનો ક્યારેય ન રાખવો જોઈએ.

💰-મોટાભાગના લોકો આ પ્રમાણે જ કલર રાખતા હોય છે પરંતુ તેના માટે દરવાજોનો કલર બદલો શક્ય ન હોય તો લાલ અથવા પીળા રંગની પેઇન્ટિંગ લગાવી દેવી. અને જો નવા ઘરમાં મુખ્ય દરવાજો બનાવતા હોવ તો લાલ અને પીળો રંગ થોડો આવતો હોય તે પ્રમાણે રાખવો. જેથી ભગવાનની કૃપા બની રહે.

💰- તે સિવાય તમારે ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવવું. કેટલાક પ્રકારના દોષ અને નકારાત્મક ઉર્જા દૂર રહેશે. સાથે ઘરની સફાઈ પણ રાખવી જોઈએ. જેથી માતા લક્ષ્મીનો વાસ થાય.

💰-ઘણી મહિલાઓ રોજ ઘરના આંગણે રંગોળી કરતી હોય છે. તે સૌભાગ્યને આમંત્રણ આપે છે. આ રીતે રોજ સવારે વહેલા ઉઠીને તમારે ઘરના મુખ્ય દરવાજાને અવશ્ય ખોલી નાખવો જોઈએ.

જો રોજ સવારે આ કામ કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
શરીરને મોટી ઉંમરે પણ 30 ના યુવાન જેવુ સ્ફૂર્તિલું રાખવું છે,   તો આજથી જ ફોલો કરો આ 15 ગોલ્ડન ટિપ્સ..

શરીરને મોટી ઉંમરે પણ 30 ના યુવાન જેવુ સ્ફૂર્તિલું રાખવું છે, તો આજથી જ ફોલો કરો આ 15 ગોલ્ડન ટિપ્સ..

ઘરમાં સુખ, શાંતિ બનાવી રાખવા માંગો છો તો..  મંદિરમાં ભૂલથી પણ ક્યારેય આ 3 નકારાત્મક વસ્તુ ના રાખવી.. 

ઘરમાં સુખ, શાંતિ બનાવી રાખવા માંગો છો તો.. મંદિરમાં ભૂલથી પણ ક્યારેય આ 3 નકારાત્મક વસ્તુ ના રાખવી.. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો શનિવારે સવારે ઉઠતાંની સાથે આ વસ્તુ દેખાય તો સમજવું કે,   તમારા પર શનિદેવના ચારે હાથ તમારા પર છે.

જો શનિવારે સવારે ઉઠતાંની સાથે આ વસ્તુ દેખાય તો સમજવું કે, તમારા પર શનિદેવના ચારે હાથ તમારા પર છે.

November 24, 2022
બજારમાં મળતી આ વસ્તુ આરોગતા પહેલાં આ લેખ જરૂર વાંચો,   નહીંતર જીવ જોખમમાં મુકાશે..

બજારમાં મળતી આ વસ્તુ આરોગતા પહેલાં આ લેખ જરૂર વાંચો, નહીંતર જીવ જોખમમાં મુકાશે..

November 29, 2022
ઘરમાં રહેલી ખાવાની આટલી વસ્તુ ફરી ગરમ કરીને ક્યારેય ના ખાવી ના જોઈએ..

ઘરમાં રહેલી ખાવાની આટલી વસ્તુ ફરી ગરમ કરીને ક્યારેય ના ખાવી ના જોઈએ..

January 30, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!