PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

માણસને ડંખ માર્યા બાદ મધમાખી મરી કેમ જાય છે, જાણો આ ઘટના પાછળનું જોરદાર રહસ્ય.

Pardesi Dude by Pardesi Dude
July 22, 2022
0
માણસને ડંખ માર્યા બાદ મધમાખી મરી કેમ જાય છે,  જાણો આ ઘટના પાછળનું જોરદાર રહસ્ય.
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

મધમાખી એક એવું જીવ છે કે, જે મનુષ્ય માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. અને એવું પણ કહેવાય છે કે, જો મધમાખી દુનિયામાંથી લુપ્ત થઈ જાય તો મનુષ્ય જાતિનું પણ અસ્તિત્વ ના રહે કેમ કે, દરેક વનસ્પતિમાં ફૂલમાંથી ફળને બનવા માટે મધમાખીનો અહેમ ભાગ હોય છે.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

મધમાખીની રાણી અંદાજિત 5 વર્ષ સુધી જીવે છે, પણ વર્કર્સ માખીઓ 2-5 અઠવાડિયા (ઉનાળામાં) અને અંદાજિત 20 અઠવાડિયા (શિયાળામાં) જીવે છે. રાણી માખીનું કામ જનરલી બીજી માખીઓને જન્મ આપવાનું હોયછે અને વર્કર્સ માખીઓનું કામ મધ ભેગું કરવાનું હોય છે. પણ જ્યારે તમે મધપૂડાને છંછેડો ત્યારે મધમાખી તમારા પર હુમલો કરતી હોય છે અને તે પોતાનો જેરી ડંખ માણસને મારી દેતી હોય છે.

મધમાખી જ્યારે માણસને ડંખ મારે ત્યારે તે ડંખ માર્યા બાદ મધમાખી મરી જતી હોય છે. આ વાત તમે અવારનવાર સાંભળી હશે. પણ શું તમને ખબર છે કે, માણસને ડંખ માર્યા બાદ જ માખી કેમ મરી જાય છે. અને બીજી વાત એમ છે કે, જ્યારે મધમાખી બીજા જીવજંતુને ડંખ મારે ત્યારે તે મરી જતી નથી આવું કેમ?

શું મનુષ્યના શરીરમાં એવું કાઇ તત્વ છે જેના લીધે મધમાખી મૃત્યુ પામે છે. તો આવો જાણીએ તેના વૈજ્ઞાનિક કારણ વિષે જે જાણીને તમને પણ એમ લાગશે કે, કાઈક નવું જાણવા મળ્યું. મધમાખી હકીકતે ડંખ મારવાથી નથી મરતી પણ ડંખ મારતી વખતે થતી પ્રોબ્લેમથી મરે છે, વિસ્તારથી સમજો મધમાખીના આ પ્રોબ્લેમને વિસ્તારથી.

સૌ પ્રથમ જાણો કે, જ્યારે મધમાખી માણસને ડંખ મારે છે ત્યારે, તેના શરીરમાં આવેલી ઝેર ની ગ્રંથિમાંથી તે એપીટોક્સિન નામનું ઝેર માણસના શરીરમાં દાખલ કરે છે.  અને મધમાખી આ ડંખ જ્યારે મારે છે ત્યારે તેનો ડંખ માણસના શરીરની ચામડી વધુ જાડી હોવાને કારણે માણસની ચામડીમાં ફસાઈ જાય છે. અને ત્યાર બાદ જ્યારે

મધમાખી  ડંખ માર્યા બાદ પોતાની જાતને માણસની ચામડીથી દૂર કરવાની કોશિશ કરે છે. ત્યારે તે મધમાખીનો ડંખ ફસાયેલો હોવાને કારણે તેના શરીરના બોડીપાર્ટ અને મસલ્સ તૂટી જાય છે અને ક્યારેક પાચનના અંગો તૂટી જાય છે અને તેની ઝેર ની ગ્રંથિ માણસની ચામડીમાં જ ફસાયેલી રહી જાય છે અને મધમાખી ઊડી જાય છે. આ ઘટના માઇક્રો સેકન્ડમાં બને છે. એટલે આપણને અને મધમાખીને આ વાતનો ખ્યાલ રહેતો નથી.

મધમાખી આપણને ડંખ મારે ત્યાર બાદ આપણે જોઈએ છીએ કે તેની લાળ તો નથી રહી ગઇને, જો રહી ગઈ હોય તો જલ્દીથી તેને દૂર કરવી પડે છે. આ લાળ એ મધમાખીની ઝેર ની ગ્રંથિ જ હોય છે. જે મધમાખીના શરીરથી અલગ થયા બાદ પણ થોડી વાર સુધી જેર માણસના શરીરમાં દાખલ કરતી રહે છે. એટલે જો તમે મધમાખીનો ડંખ જલ્દીથી કાઢી નાખો તો ઓછો સોજો ચડે છે અથવા રહેવા દો તો વધુ સોજો ચડે છે.

આ બાજુ મધમાખીનું ના અંગો તૂટવાને કારણે તે થોડી વાર બાદ મૃત્યુ પામે છે. પણ પણ પણ.. જો આ જ મધમાખી પોતાનો ડંખ બીજા કોઈ જીવ જંતુને મારે છે ત્યારે તે મૃત્યુ નથી પામતી તેનું કારણ એ છે કે, બીજા જીવજંતુની ચામડી માણસ કરતાં પાતળી હોય છે અને મધમાખી તેને ડંખ માર્યા બાદ પોતાની જાતને ડંખ સહિત દૂર કરી લે છે. એટલે તેનો ડંખ ફસાતો નથી અને તેના અંગો તૂટતાં નથી. એટલા માટે મધમાખી બીજા જીવજંતુને ડંખ મારવાથી નથી મરતી.

આ વાત તમને કેવી લાગી, જો તમને કાઇ નવું જાણવા મળ્યું છે તો પ્લીજ કોમેન્ટ માં આ લેખ વિષે આ વાત વિષે તમારા શબ્દોમાં કાઈક લખો, જેથી અમને પણ આવી નવી નવી વાત આપ સુધી લાવવામાં ઉત્સાહ આવે. અમે આપની કોમેન્ટના જવાબ પણ આપીશું કોઇ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. – આભાર

ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
આ પ્રકારનું પ્રોટીન કરે છે ડાયાબિટીસને કંટ્રોલ.. જાણો આ વસ્તુ શું છે અને તેના સેવન ની રીત.

આ પ્રકારનું પ્રોટીન કરે છે ડાયાબિટીસને કંટ્રોલ.. જાણો આ વસ્તુ શું છે અને તેના સેવન ની રીત.

15 દિવસમાં તમારું કમર અને પેટ ચોક્કસ થઈ જશે ઓછું,  નીચે આપેલી દેશી ટ્રિક અપનાવાનું શરૂ કરો આજથી.

15 દિવસમાં તમારું કમર અને પેટ ચોક્કસ થઈ જશે ઓછું, નીચે આપેલી દેશી ટ્રિક અપનાવાનું શરૂ કરો આજથી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોટલો વાળવાથી થાય આ અદ્ભુત ફાયદાઓ,  પણ મોટા ભાગની સ્ત્રીઓ આ રહસ્ય નથી જાણતી.

ચોટલો વાળવાથી થાય આ અદ્ભુત ફાયદાઓ, પણ મોટા ભાગની સ્ત્રીઓ આ રહસ્ય નથી જાણતી.

December 17, 2020
રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા,  આ ફોટો જોઈને તમે પણ માની નહીં શકો..

રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..

March 8, 2023
ઉનાળામાં શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે આ ફળ, આ ફળના સેવનથી ઉનાળુ રોગ ભાગી જશે.

ઉનાળામાં શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે આ ફળ, આ ફળના સેવનથી ઉનાળુ રોગ ભાગી જશે.

April 8, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!