PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

જાણો બજારમાં મળતી પાણીની બોટલની સત્ય હકીકત, જે જાણીને તમે ચોંકી જશો…

Pardesi Dude by Pardesi Dude
June 17, 2022
0
જાણો બજારમાં મળતી પાણીની બોટલની સત્ય હકીકત, જે જાણીને તમે ચોંકી જશો…
0
SHARES
6.4k
VIEWS
Share on FacebookShare on Twitter

જ્યાં પણ મુસાફરી કરવા જઈએ છીએ ત્યારે પાણીની બોટલ સાથે રાખીએ છીએ. મોટાભાગના લોકો વોટરબોટલ અથવા લાંબી મુસાફરી હોય તો પાણીનો જગ 5 અથવા 10 લિટરનો સાથે લઈ જતા હોય છે. જેથી પાણી પીવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નાના બાળકો સાથે હોય ત્યારે તો વધારે પાણીની જરૂર પડતી હોય છે.

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

પાણી પૂરું થઈ જતા પાણીની બોટલ ખરીદીને પાણી પીવું પડતું હોય છે. અને તે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી કેટલું સારું હોય છે અથવા કેટલા દિવસ પહેલા ભરેલું હોય છે. તેની જાણ આપણને હોતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તે પાણી કેટલા અંશે સારું હોય છે.

 પાણીની દરેક બોટલમાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે એક્સપાયરી પાણી માટે નહીં તેની બોટલની એક્સપાયરી માટે લખેલી હોય છે. તે બોટલ કેટલો સમય ચાલશે તેની જાણકારી માટે તે ડેટ મારવામાં આવેલી હોય છે. ખાદ્ય વસ્તુ પર જે તે વસ્તુ હોય તેના માટે એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. જ્યારે પાણીની બોટલ પર પાણી કેટલો સમય ચાલશે તેના માટે નહીં તેની બોટલ કેટલો સમય સારી રહે તેના માટે છે.

  • એક વાર જ વાપરી શકો પાણીની બોટલ-

બજારમાં મળતી પાણીની બોટલ પાછળ જાણે લોકો ગાંડા થતા હોય છે. કોઈ ફંક્શનમાં અત્યારે નાની પાણીની બોટલ ભરીને આપવામાં આવે છે. તે સીલબંધ હોય છે. હવે તે બોટલ લોકો પાણી પીને પોતાના પર્સમાં મૂકે છે. તેનો બીજી વાર ઉપયોગ આવે પાણી ભરીને બહાર લઈ જવા માટે. નાના મોટા દરેકની આદત થઈ ગઈ છે. તે બોટલો લઈને સંગ્રહ કરવાની પણ આ ટેવ ખોટી છે.

કેમ કે પાણની બોટલ હંમેશાં સીંગલ યુઝ માટે જ હોય છે. પરંતુ આપણે આ બોટલ જો બજારમાંથી પણ ખરીદી હોય તો તેને ફરી પાણી ભરીને વારંવાર વાપરવા લાગીએ છીએ. આવું કરવાથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે પ્લાસ્ટિકની બોટલ વારંવાર વાપરવાથી અથવા તડકામાં રાખવાથી બોટલમાં રસાયણોનો સ્ત્રાવ થવા લાગે છે. ગરમીના કારણે પ્લાસ્ટિકના કેમિકલ બોન્ડ તૂટવા લાગે છે અને તે કેમિકલ પાણીમાં ભળી જાય છે. અને જો આ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.

તેના કારણે અસ્થમા, કેન્સરની બીમારી અથવા તો ફેફસા પણ લાંબા ગાળે ખરાબ થઈ શકે છે. આથી પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલનો વપરાશ ઓછો કરવો. બની શકે તો ઘરે થી જ પાણી લઈને નીકળવું. 

  • શું પાણીની એક્સપાયરી ડેટ હોય ખરી?

આપણે જ્યારે પાણીની બોટલ ખરીદીએ છીએ ત્યારે મનમાં શંકા થાય છે કે પાણી બગડતું હશે ખરું! પાણી બગડતું હોતું નથી તે વાત સાચી છે. બોટલનું પાણી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તેની વાત કાયદેસર રીતે કરીએ તો બોટલના પાણી પર શેલ્ફ લાઇફ લખવાની કોઈ આવશ્યતા નથી. જો કે, સાવચેતી તરીકે તેના પર ઉત્પાદનની બે વર્ષ સુધીની ડેટ લખવામાં આવે છે. કેમ કે અમુક સમય બાદ પ્લાસ્ટિક બોટલના પાણીમાં ઓગળવાનું શરૂ કરી દે છે.

કેટલીક કંપની પાણીની બોટલો પર તારીખ મુજબ લોટ કોડ્સ મૂકે છે, જે વહેંચતી વખતે સ્ટોક રોટેશનનું સંચાલન કરવાનું સરળ બનાવે છે. આ કોડનો ઉપયોગ પ્રોડક્ટ રિકોલ, પાણીનું દૂષણ અને બોટલિંગમાં કોઈ ભૂલ થઈ હોય તો તે શોધવા માટે થાય છે.

એટલે બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ એમ જણાવે છે કે જે ડેટ લખવામાં આવી છે તે જૂની છે. માટે સૌથી જૂની બોટલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ જૂની બોટલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે. અમુક સમયે જૂની પ્લાસ્ટિકની બોટલોમાંથી ખરાબ સ્મેલ આવવા લાગતી હોય છે અને પાણીનો પણ ટેસ્ટ બદલાયેલો જોવા મળતો હોય છે. જેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

  • રિયુઝેબલ બોટલોનો ઉપયોગ-

બોટલમાં રહેલું બંધ પાણી ઘણી વાર શરીરને નુકશાન પહોંચાડે છે. કેટલીક પાણીની બોટલોમાં હજુ પણ રસાયણિક BPA હો છે, જે ને આપણે બીસ્ફેનોલ- એ કહેવામાં આવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ડિસ્પોઝેબલ બોટલનો ઉપયોગ ફરીથી કરી શકાય છે. જે આપણને પણ પોસાય અને પર્યાવરણને પણ વધારે નુકસાન થતું હોતું નથી.

  • પાણીના પાઉચ છે ખૂબ જ ખતરનાક

થોડા વખત પહેલા પાણીના પાઉચનો વપરાશ વધુ થતો હતો તે કોઈ પણ લારી-ગલ્લાં કે નાની એવી દુકાન હોય ત્યાં પણ મળી રહેતા હોવાથી લોકો તે વધુ ખરીદવાનું પસંદ કરતા હતા. પરંતુ પ્લાસ્ટિકની બોટલ કરતા પણ વધારે ખતરનાક હોય છે. પ્લાસ્ટિકના પાઉચ. પાઉચ તોડવા માટે આપણે મોં વડે કટ કરીએ છીએ. જેના કારણે પ્લાસ્ટિકના નાના કણો મોં દ્વારા શરીરમાં જાય છે. અને આપણું સ્વાસ્થ્ય બગડે છે.

આમ જો તમે પાણીની બોટલ ખરીદતા હોવ તો જરૂર ધ્યાન રાખો અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલનું પાણી પીધા વગર ઘરેથી સ્ટીલની બોટલ સાથે લઈ જઈ પાણી પીવું વધારે સારું છે. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
આ ઠળિયાના ગમે તેવી ડાયાબિટીસને કરશે કાબુમાં,  જાણો આ ઠળિયાના સેવનની પૂરી વીધી.

આ ઠળિયાના ગમે તેવી ડાયાબિટીસને કરશે કાબુમાં, જાણો આ ઠળિયાના સેવનની પૂરી વીધી.

વર્ષો જૂની મસાની સમસ્યાને દૂર કરવી હોય તો કરો આયુર્વેદના આ ઉપચાર,  લોહી પડતું અને દુખાવો થશે બંધ.

વર્ષો જૂની મસાની સમસ્યાને દૂર કરવી હોય તો કરો આયુર્વેદના આ ઉપચાર, લોહી પડતું અને દુખાવો થશે બંધ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પથરી દૂર કરવી હોય દવા વગર તો,  આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

પથરી દૂર કરવી હોય દવા વગર તો, આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

June 12, 2022

કાર પર લખેલા નંબરમાં છુપાયેલ છે આ સિક્રેટ માહિતી, ટાયર લેતી વખતે જરૂર આ બાબતો ચેક કરવી..

October 8, 2022
રોજ સવારે ગરમ પાણીમાં આ વસ્તુ નાખીને પીવાથી,   શરીર ના અંદરના અંગો થઈ પથ્થર જેવા મજબૂત.

રોજ સવારે ગરમ પાણીમાં આ વસ્તુ નાખીને પીવાથી, શરીર ના અંદરના અંગો થઈ પથ્થર જેવા મજબૂત.

June 18, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!