PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

લસણની સાથે તેની છાલમાં પણ રહેલા છે ચમત્કારિ ગુણ, જાણો કેવા કેવા ગુણ છે અને તેને ઉપયોગ કેવી રીતે કરવો.

Pardesi Dude by Pardesi Dude
April 7, 2021
0
લસણની સાથે તેની છાલમાં પણ રહેલા છે ચમત્કારિ ગુણ, જાણો કેવા કેવા ગુણ છે અને તેને ઉપયોગ કેવી રીતે કરવો.
0
SHARES
328
VIEWS
Share on FacebookShare on Twitter

લસણ વિષે ઘણું જાણતા હશો પણ આજે આપણે લસણની છાલ વિષે વાત કરીશું. લસણ વિષે આયુર્વેદમાં ઘણું કહેલું તેના ઘણા ફાયદાઓ શરીરમાં અલગ અલગ બીમારીમાં રાહત અપાવે છે. પણ તમે ક્યારે તેની ઉપર રહેલી છાલ વિષે સમભાળ્યું છે. તેમાં પણ ઘણા ગુણ રહેલા હોય છે. સમાન્ય રીતે લસણની છાલ આપણે કચરામાં નાખી દેતા હોઈએ છીએ પણ આજે આ આર્ટીકલ વાંચીને તમે તેવી ભૂલ કરવાનું બંધ કરી દેશો અને લસણની છાલનો ઉપયોગ કરવા લાગશો. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

લસણમાં જેટલા ગુણો રહેલા છે. તેમજ તેની છાલમાં પણ ઘણા ગુણો રહેલા છે. લસણની છાલમાં એન્ટિબેકટિરિયલ, એન્ટિફંગસ અને એન્ટિવાઇરલ જેવા ગુણો રહેલા છે. ચામડીને બહારી કીટાણુથી બચાવવામાં મદદ કરે છે. આજે જાણીશું લસણની છાલ શરીરમાં કેટલી જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે. 

સૌથી પહેલા લસણની છાલને તમે ભોજનનો સ્વાદ વધારવા કરી શકો છો. લસણની છાલને પીસી ભુક્કો કરી સૂપની અંદર મિક્સ કરી શકો છો તેનાથી સ્વાદમાં વધારો થશે. ચિકનસ્કૂટની અંદર પણ લસણની છાલને પીસી ભુક્કો કરી ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય કરવાથી ભોજનમાં અલગ સ્વાદ મેળવી શકો છો.  ઘરે બનાવવામાં આવેલા સૂપ અથવા ચીકનની વસ્તુને લસણની છાલ વધારે સ્વાદિષ્ટ બનાવી શકે છે. 

લસણની છાલથી શરીરમાં કેટલા અદ્ભુત ચમત્કાર થાય છે તે જાણીએ. લસણની છાલ ખીલ કાઢવામાં મદદ કરે છે. સૌથી પહેલા લસણની છાલને પીસીને ભુક્કો કરો સાવ થોડું પાણી મિક્સ કરી મોઢા પર રહેલા ખીલ ઉપર લગાવો. તેની અંદર રહેલા એન્ટિબેકટિરિયલ ગુણ ખીલ કાઢવામાં મદદ કરશે. આ ઉપાય રાત્રે સુતા પહેલા કરવો એટલે સવારે ઠંડા પાણીથી મોઢું સાફ થઈ શકે. આ ઉપાય બે દિવસે એક વાર કરવો. અઠવાડિયામાં ત્રણ વાર કરવો વધારે નહીં. લસણની તાસીર ગરમ હોય છે, તેથી વધારે ઉપયોગ હાનિકારક રહશે. 

બીજો ઉપાય છે તાવ અને શરદી માટે. તાવ અને શરદી રહેલા વ્યક્તિને એક લસણની છાલને એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો, પાણી અર્ધુ થાય પછી તેને ગાળીને તે પાણીનું સેવન કરો. તાવ અને શરદીમાં જલ્દીથી રાહત મળશે. સાદો તાવ અથવા તાવની શરૂઆત થાય ત્યારે આ પ્રયોગ કરવો. વધારે શરીરમાં તાવ લાગે તો, ડોકટરની સલાહ અથવા દવા તરત લઈ લેવી.

વાળ માટે મહિલાઓ એક વાર આ ઉપાય ખાસ કરવો. સૌથી પહેલા 7 કે 8 લસણની છાલ કાઢો અને તેને અર્ધી ડોલ જેટલું પાણી લેવું અને તેની અંદર નાખો. પછી તે પાણીને બરાબર ઉકાળો પછી તેને ઠંડુ થવા દેવું. ઠંડુ થયા પછી તે પાણી થોડું થોડું માથામાં નાખો અને માલિશ કરતાં કરતાં વાળને તે પાણીથી ધોવો. વાળ ખરવાની સમસ્યા ઓછી થવા લાગશે મહિલાઓ આ ઉપાય એક વાર જરૂર કરવો જલ્દીથી ફરક દેખાવા લાગશે. 

સ્વાસ ચડવાની સમસ્યા. એક લસણની છાલ કાઢી પીસી લો. તે પીસેલી છાલને બે સરખા ભાગ કરો પછી તેનો એક ભાગ સવારે એક ચમચી મધ સાથે મિક્સ કરી ચાટી જવો અને બીજો ભાગ રાત્રે સુતા પહેલા એક ચમચી મધ સાથે મિક્સ કરી ચાટી જવો. નિયમિત આ વસ્તુનું સેવન કરવાથી સ્વાસ ચડવાની સમસ્યા ઓછી થવા લાગશે. 

પગનો દુખાવો. બે અથવા ત્રણ લસણની છાલ કાઢી તેને એક તપેલી પાણીમાં ઉકાળો પછી તેને ઉકાળી તેની અંદર પગને રાખો દુખાવો ઓછો થવા લાગશે. પગમાં સોજો ચડ્યો હશે તો પણ ઉતરી જશે. પગ અથવા હાથના દુખાવાને દૂર કરવા માટે લસણની છાલ દવા રૂપ કામ કરે છે. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
વાપરયેલી ચા ની ભૂકી ફેકી દેવા કરતા કરો આ કામ, ફાયદો પણ થશે અને પૈસા પણ બચશે 

વાપરયેલી ચા ની ભૂકી ફેકી દેવા કરતા કરો આ કામ, ફાયદો પણ થશે અને પૈસા પણ બચશે 

હ્રદયરોગ અને સ્ટ્રોકથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કેટલું જરૂરી છે, આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ જરૂરી છે.

હ્રદયરોગ અને સ્ટ્રોકથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કેટલું જરૂરી છે, આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ જરૂરી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નબળા હાર્ટને પણ બનાવી શકાય છે મજબૂત… તેના માટે માત્ર 5 દિવસ આ વસ્તુનું સેવન કરવું પડશે..

નબળા હાર્ટને પણ બનાવી શકાય છે મજબૂત… તેના માટે માત્ર 5 દિવસ આ વસ્તુનું સેવન કરવું પડશે..

January 2, 2023
ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ,  બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.

ચોમાસામાં કપડાંની દુર્ગંધ દુર કરવા અપનાવો નીચેની ટિપ્સ, બજાર ના સુગંધિત લીક્વીડના ખર્ચ બચી જશે.

August 10, 2022
આયુર્વેદની આ વસ્તુ ચામડીના જુના રોગો દુર કરશે થોડા દિવસોમાં,  જાણો આ ઉપાય વિશે પૂરી માહિતી.  

આયુર્વેદની આ વસ્તુ ચામડીના જુના રોગો દુર કરશે થોડા દિવસોમાં, જાણો આ ઉપાય વિશે પૂરી માહિતી.  

January 7, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!