PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

ઘરમાં રહેલી આ 2 રુ.ની વસ્તુ વાળ, સ્કીન, નખને વગર ખર્ચે વિના બનાવશે સુંદર.. જાણો આ વસ્તુ કઈ છે..

Pardesi Dude by Pardesi Dude
January 21, 2023
0
ઘરમાં રહેલી આ 2 રુ.ની વસ્તુ વાળ, સ્કીન, નખને વગર ખર્ચે વિના બનાવશે સુંદર..  જાણો આ વસ્તુ કઈ છે..
0
SHARES
192
VIEWS
Share on FacebookShare on Twitter

💁‍♀️ આજના મોર્ડન યુગમાં બધાને સુંદર દેખાવું હોય છે. તેના માટે લોકો બજારમાં મળતા મોંઘા પ્રોડકટનો યુઝ કરતાં હોય છે. પરંતુ આ પ્રોડક્ટસમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે. જેનાથી તમારી સ્કીનમાં નુકશાન થઈ શકે છે. તેથી આજે અમે તમને એવી વસ્તુ વિશે જાણકારી આપશુ જે તમારા ઘરમાં સરળતાથી મળી આવે છે. તેને બજારમાં લેવા જવું પડતું નથી અને આ વસ્તુ સ્કીન અને બીજી ઘણી વસ્તુ માટે ફાયદાકારક છે. 

RELATED POSTS

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..

આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો? તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..

💁‍♀️ મિત્રો, આપણા આયુર્વેદમાં ઘણી એવી વસ્તુ વિશે કહેવામાં આવ્યું છે જે તમારા શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. જો આ વસ્તુને સ્કીન પર લગાવવામાં આવે તો સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે અને તમારો ચહેરો સુંદર થઈ જશે. આવો જાણીએ શું છે આ વસ્તુ. આયુર્વેદ અનુસાર નમક આપણી સ્કીન માટે પણ ફાયદાકારક છે. જેનાથી ચહેરાની સ્કિનન સુંદર અને મુલાયમ થઈ જાય છે. નમકના ઉપયોગથી ચામડીના રોગો પણ દૂર કરવામાં આવે છે. તો આવો જાણીએ નમકના ફાયદા.

👉 નખની સમસ્યા દૂર કરે છે :-  ઘણા લોકોને નખ ખરાબ થઈ જવા અથવા તેમાં સડો થઈ જવાની તકલીફ હોય છે અને દવાઓ લેવા છતાં આ તકલીફમાંથી છુટકારો મળતો નથી તેથી આ સમસ્યાને દૂર કરવા માટે એક સરળ ઉપાય છે.

👉 જેમાં સૌપ્રથમ અડધો ગ્લાસ પાણી લો. તેમાં 2 ચમચી નમક ઉમેરો અને બંને એકબીજામાં સરખી રીતે ભળી જાય ત્યાં સુધી હલાવો. હવે તમારા નખ આ પાણીમાં ડૂબી જાય તે રીતે 10 મિનિટ પાણીમાં ડૂબાળી રાખો. ત્યાર બાદ હાથને નોર્મલ પાણીથી સાફ કરી નાખવા. આ પ્રયોગ કરવાથી નખની બીમારી દૂર થાય છે.

👉 ખીલ અને ઓઈલી સ્કીન દૂર કરવા :-  ઘણા લોકોને ઓઈલી સ્કીન અને ખીલની તકલીફ હોય છે. તેને દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. બજારમાં મળતા મોંઘા પ્રોડક પણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી. પરંતુ આયુર્વેદમાં આ સમસ્યાનો પણ ઉપાય દર્શાવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર નમકના પ્રયોગથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો.

👉 આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક નાના પાત્રમાં 2 ચમચી નમક અને 1 ચમચી મધ બંને મિક્સ કરવું. હવે હળવા હાથે પૂરા ફેસ પર આ વસ્તુ લગાવવી. ધ્યાન રાખવું કે આંખમાં આ પેસ્ટ ન જાય. ત્યાર બાદ આ પેસ્ટને 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દઈ પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં 4 વખત કરવો જોઈએ. જેથી તમારો ચહેરો એકદમ ખીલ અને ઓઈલી સ્કીનથી મુક્ત થઈ જશે. 

👉 ચામડી પરના દાગ દૂર કરે છે :- અમુક લોકોને ગળાની અને કોણીની સ્કીન કાળી થઈ ગઈ હોય છે. જેને ગમે તેટલું ઘસવાથી પણ આ કાળી સ્કીન જતી નથી. તેના માટે નમકનો ઉપાય કરવો એ ઘણું કારગર સાબિત થાય છે. તેના માટે સૌપ્રથમ એક નાના પાત્રમાં ઓલિવ ઓઇલ અને 1 ચમચી નમક બંને મિક્સ દેવું હવે જ્યાં ચામડી પર કાળા દાગ છે ત્યાં હળવા હાથે આ મિશ્રણને લગાવવું અને તેને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ તેને કોટનના મુલાયમ કાપડથી સાફ કરી લેવું. આ પ્રયોગ 10-15 દિવસ સુધી કરવાથી ચામડી પરના દાગ એકદમ દૂર થઈ  જશે. 

👉ડ્રાઈ સ્કીન :- નમક બીજી વસ્તુમાં ફાયદો તો કરે જ છે સાથે ડ્રાઈ સ્કીનમાં પણ ફાયદો કરે છે. જે લોકોને ડ્રાઈ સ્કીન હોય તેમને શિયાળાની ઋતુમાં ચામડી ફાટી જાય છે અને બળવા લાગે છે. તેને દૂર કરવા નમકનો ઉપાય કરવો જોઈએ. તેના માટે સૌપ્રથમ એક પાત્ર લેવું અને તેમાં 1 ચમચી બદામ તેલ, 1 ચમચી ઓલિવ ઓઇલ, 2 ચમચી નમક, 1 ચમચી રોઝમેરી ઓઇલ આ બધુ સરખી રીતે એકબીજામાં ભળી જાય એવી રીતે હલાવો. હવે  તેને સ્કીન પર હળવા હાથે લગાવવું અને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ નોર્મલ પાણીથી મોઢું ધોઈ નાખવું. આ પ્રયોગ કરવાથી ડ્રાઈ સ્કીન દૂર થાય છે. 

👉 ખોડો દૂર કરવા :- અમુક લોકોને માથામાં ખોડો થવાની પ્રોબ્લેમ હોય છે. તેને પણ મીઠાના પ્રયોગથી દૂર કરી શકાય છે. આ પ્રયોગ કરવા માટે જ્યારે પણ તમે સ્નાન કરવા જાવ તેની 20 મિનિટ પહેલા મીઠું નાખી આખા માથામાં લાગી જાય એવી રીતે મસાજ કરવી અને 20 મિનિટ બાદ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું. આવું અઠવાડિયામાં 3 વાર કરવું, જેથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળે છે. 

👉 ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :-  આ પ્રયોગ કરતાં સમયે ધ્યાન રાખવું કે મીઠનો પ્રયોગમાં દર્શાવેલ માત્રાથી વધુ ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે, તેનાથી નુકશાન થઈ શકે છે. ઉપરાંત જો તમને મીઠુ ચામડી પર લગાવવાથી કોઈ પ્રોબ્લેમ અથવા તેની એલર્જી હોય તો આ પ્રયોગ ન કરવો  જોઈએ. 

જો નમકના ઉપયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો?  કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
Health

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..

May 30, 2023
આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ,  જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 
Health

આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

May 30, 2023
40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો?   તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..
Health

40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો? તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..

May 30, 2023
ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી?   તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…
Health

ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી? તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…

May 30, 2023
આ ઉપાયો છે ફેફસાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ કારગર,   ફેફસા થશે એકદમ ચોખ્ખા…
Health

આ ઉપાયો છે ફેફસાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ કારગર, ફેફસા થશે એકદમ ચોખ્ખા…

May 29, 2023
વટાણાનું જ્યુસ બનાવી પીવાથી,   મોટાપો, હદય રોગ, વાળની સમસ્યાથી મળશે આજીવન છુટકારો. 
Health

વટાણાનું જ્યુસ બનાવી પીવાથી, મોટાપો, હદય રોગ, વાળની સમસ્યાથી મળશે આજીવન છુટકારો. 

May 29, 2023
Next Post
કુકરના તળિયે ભાત ચોંટી ગયા છે – કરો આ ઉપાય..   જિદ્દી દાગ અને ચોંટેલા ભાત તુરંત થશે દૂર..

કુકરના તળિયે ભાત ચોંટી ગયા છે - કરો આ ઉપાય.. જિદ્દી દાગ અને ચોંટેલા ભાત તુરંત થશે દૂર..

જાણો શિવપુરાણમાં શિવજીએ કહ્યું છે કે,  મૃત્યુ આવતા પહેલા તેના આવા સંકેતો મળે છે…

જાણો શિવપુરાણમાં શિવજીએ કહ્યું છે કે, મૃત્યુ આવતા પહેલા તેના આવા સંકેતો મળે છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 વસ્તુ ખાઈને સ્ત્રીઓ તેની આ 3 સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે..  તો જાણો તે ચીઝ શું છે…

આ 5 વસ્તુ ખાઈને સ્ત્રીઓ તેની આ 3 સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે.. તો જાણો તે ચીઝ શું છે…

January 5, 2023
બિલાડીનો ત્રાસ વધી ગયો છે તો કરો આ ઉપાય…  બીજીવાર નહીં આવે..  જાણો આ ખાસ રીત..

બિલાડીનો ત્રાસ વધી ગયો છે તો કરો આ ઉપાય… બીજીવાર નહીં આવે.. જાણો આ ખાસ રીત..

January 16, 2023
આજે તમને જન્મના વર્ષ પરથી ભાગ્ય અને સ્વભાવ કેવો હશે તે જણાવીશું…. જાણો શું કહે છે આ આર્ટીકલ….

આજે તમને જન્મના વર્ષ પરથી ભાગ્ય અને સ્વભાવ કેવો હશે તે જણાવીશું…. જાણો શું કહે છે આ આર્ટીકલ….

November 11, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!