PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

રાત્રે પલાળો અને રોજ સવારે કરો આ વસ્તુનું સેવન, મગજથી લઈને હદયને બનાવી દેશે એકદમ તાકાતવર.

Pardesi Dude by Pardesi Dude
July 7, 2022
0
રાત્રે પલાળો અને રોજ સવારે કરો આ વસ્તુનું સેવન,   મગજથી લઈને હદયને બનાવી દેશે એકદમ તાકાતવર.
0
SHARES
9k
VIEWS
Share on FacebookShare on Twitter

જે રીતે અંજીર શરીરને સ્વસ્થ રાખે છે. એવી જ રીતે કિસમિસ પણ શરીરને ઘણી રીતે લાભદાયક છે. જો આ બંનેને રાત્રે પલાળીને ખાવાની ટેવ પાડવામાં આવે તો અત્તિઉત્તમ ગણાય છે. કિસમિસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં પ્રાકૃતિક શુગર પર સારી માત્રામાં જોવા મળે છે. એવી જ રીતે અંજીરમાં પણ વિટામિન-એ, બી, સી, બી 6, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર વગેરે પોષક તત્વો રહેલા હોય છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

જો આ બંને અંજીર અને કિસમિસનું સેવન રાત્રે પલાળીને સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો ઘણો ફાયદો થતો હોય છે. જે શરીર માટે શક્તિવર્ધક બની રહે છે. મોટાપો દૂર કરે, કબજિયાત અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલા તેનું સેવન કરે તો ખૂબ જ મહત્વનું છે. તો આવો જાણીએ કે, અંજીર અને કિસમિસ બંનેને કેવી રીતે અને કેટલા પલાળવાના અને કઈ રીતે તેનું સેવન કરવાનું અને તેનાથી કેવા કેવા ફાયદા થાય છે.  

સેવન કરવાની યોગ્ય રીત- અંજીર અને કિસમિસનું સેવન કરવા માટે રાત્રે 1-2 અંજીર અને 8-9 કિશમિશ અલગ અલગ પાણીમાં પલાળો. સવારે વહેલા ખાલી પેટે આ બંને વસ્તુનું સેવન કરવું. બંને વસ્તુ ચાવીને ખાઈ જવી ત્યારબાદ તેનું પાણી પી જવું. થોડા દિવસ સુધી આ બંને વસ્તુનું સેવન કરશો તો શરીરમાં ઘણી સમસ્યાઓ હશે જે દૂર થઈ જશે. નીચે જાણો તેનાથી કેવા કેવા ફાયદા થાય છે તે. 

અશક્તિને કરશે દૂર- ઘણા લોકોનું શરીર પહેલાથી જ કમજોર હોય છે. ગમે તેટલું ખાય તેમ છતાં તેમને કમજોરી એટલે કે વિકનેસ લાગ્યા કરે છે. તો શરીરમાં કમજોરી દૂર કરવાનું કામ અંજીર અને કિસમિસ સારી રીતે કરે છે. સવારે ખાલી પેટે બંને વસ્તુ ખાવાથી શરીરમાંથી કમજોરી, દુબળાપણું જેવી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. જે લોકોનું શરીર વધતું નથી તેમણે કિસમિસ અને અંજીરનું સેવન જરૂર કરવું, વજન વધવા લાગશે.

હૃદયને સ્વસ્થ રાખે- અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે. અને કિસમિસમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. અને હદયની બીમારીઓથી આપણને બચાવે છે. આ રીતે રોજ બે પલાળેલાં અંજીર અને 8-10 કિસમિસ પલાળેલી રોજ સવારે ખાલી પેટે ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે.

પાચનતંત્ર બનાવે પાવરફુલ- તેલવાળું અને મસાલાયુક્ત ખોરાક ખાવાના કારણે લોકોને કબજિયાત અને એસિડિટીની તકલીફ થઈ જતી હોય છે. તેને મટાડવા માટે કામચલાઉ દવા લેવી પડે છે, પાચન માટે મદદરૂપ ફાઈબર અંજીર અને કિસમિસમાં સારા પ્રમાણમાં રહેલો હોય છે. એટલે જો તમે રોજ અંજીર અને કિસમિસનું સેવન કરશો તો પાચનતંત્ર સ્વસ્થ રહેશે અને મજબૂત બનશે. અંજીરથી તમારી પેટની લગતી સમસ્યા દૂર થઈ જશે.

હાડકાંના સ્વાસ્થ્ય માટે લાભદાયક- કિસમિસમાં વધારે માત્રામાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિયન્ટ હોય છે. અંજીરમાં પર આ તત્વો સારા પ્રમાણમાં રહેલું હોય છે. જેથી અંજીર અને કિસમિસનું સેવન રોજ કરવું જોઈએ. જે તમારા હાડકા મજબૂત બનાવે છે. તમારા ઉછળતા બાળકોને પણ રોજ 1-2 અંજીર ખવડાવશો તો તેમના શરીર માટે ખૂબ જ લાભદાયક બની રહેશે.

જાતિયશક્તિમાં કરે વધારો- કેટલાક પુરુષોને જાતીયશક્તિનો પ્રોબ્લેમ હોય છે. જેની ઉણપ અંજીર અને કિસમિસ સારી રીતે પૂરું કરી શકે છે. તેમાં રહેલા પોષકતત્વો જાતિય શક્તિ વધારવામાં અસરકારક સાબિત થાય છે. તમારા ડાયેટમાં આ બંને વસ્તુ એડ કરશો તો તમને લાગતી ઉણપ દૂર થઈ જશે. સ્ત્રી અને પુરુષ બંને માટે છે ઉપયોગી. 

લોહીની કમી- હાલના સમયમાં લોકોની ખાવાની સ્ટાઈલ બદલાય ગઈ છે. વધારે પડતું બહારનું જમવાના કારણે શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળતા હોતા નથી જેના કારણે લોહીની કમી ઉભી થાય છે. તેના કારણે એનિમિયાની સમસ્યા થાય છે. તેને દૂર કરવા માટે અંજીર અને કિસમિસનું સેવન કરવું જરૂરી છે. કેમ કે આ બંને વસ્તુમાં આર્યન સારા પ્રમાણમાં રહેલું હોય છે. જે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારશે.

વજન ઘટાડવા માટે- જો તમે વજન ઓછું કરવા માગતા હોવ તો પણ અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અંજીરમાં ચરબી હોતી નથી, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ જ કારણને લીધે મેદસ્વી લોકોને અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ દૂધ અને અંજીરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી વજન વધી શકે છે.

ત્વચાને યુવાન રાખે- જે સ્ત્રીઓ રોજ બે પલાળેલા અંજીર અને કિસમિસનું સેવન કરવાનો નિયમ બનાવે તો વધતી ઉંમરની નિશાની છુપાવી શકે છે. માટે મહિલાઓએ રોજ રાત્રે અથવા તો વહેલી સવારે બે અંજીર પલાળી તેનું પાણી પી જવું. જરૂર ફાયદો થશે.

ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
દાંતમાં થતી આ પ્રકારની સમસ્યા સામાન્ય લાગે છે,  પરંતુ ઘણી વાર હોઈ શકે છે ગંભીર રોગનું કારણ,

દાંતમાં થતી આ પ્રકારની સમસ્યા સામાન્ય લાગે છે, પરંતુ ઘણી વાર હોઈ શકે છે ગંભીર રોગનું કારણ,

વરસાદ થતાની સાથે જ ઉભરાઈ જતા ઉડતા મકોડાઓની એવી માહિતી,   જેનાથી તમે આજ સુધી અજાણ હતા.

વરસાદ થતાની સાથે જ ઉભરાઈ જતા ઉડતા મકોડાઓની એવી માહિતી, જેનાથી તમે આજ સુધી અજાણ હતા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સવારની ચાની ચૂસ્કીની મજા સજા ન બની જાય તેનો ખ્યાલ રાખો,  ચા સાથે આટલી વસ્તુ ભૂલથી પણ ના ખાઓ.

રોજ સવારની ચાની ચૂસ્કીની મજા સજા ન બની જાય તેનો ખ્યાલ રાખો, ચા સાથે આટલી વસ્તુ ભૂલથી પણ ના ખાઓ.

November 22, 2022
શું તમે પણ તમારા ઘરની વપરાશ માટે સોલરનો ઉપયોગ કરીને પૈસાની બચત કરવામાંગતા હોવ તો આ ચોક્કસ વાંચો…

શું તમે પણ તમારા ઘરની વપરાશ માટે સોલરનો ઉપયોગ કરીને પૈસાની બચત કરવામાંગતા હોવ તો આ ચોક્કસ વાંચો…

November 9, 2022
આ 3 જગ્યા પરનો  દુખાવો હોય છે ખૂબ ખતરનાક,   દુખવાની જગ્યા પરથી જાણો તેને દૂર કરવાના ઉપાયો.

આ 3 જગ્યા પરનો દુખાવો હોય છે ખૂબ ખતરનાક, દુખવાની જગ્યા પરથી જાણો તેને દૂર કરવાના ઉપાયો.

June 17, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!