PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

તમારી બધી બીમારીઓને ઝડથી દુર કરવા માટે દૂધ સાથે લો, આ ઔષધી અને જુવો ચમત્કાર.

Pardesi Dude by Pardesi Dude
February 9, 2021
0
તમારી બધી બીમારીઓને ઝડથી દુર કરવા માટે દૂધ સાથે લો,  આ ઔષધી અને જુવો ચમત્કાર.
0
SHARES
3.6k
VIEWS
Share on FacebookShare on Twitter

તમે વિચારતા હશો કે એવી કઈ વસ્તુ છે. જેના સેવનથી તમારી બધી બીમારી દુર થશે. તો આવો જાણીએ કુદરતે બનાવેલ આ આયુર્વેદિક ઔષધી શિલાજીત વિષે થોડી માહિતી. જેના રેગ્યુલર યુઝ કરવાથી થાય છે અનેક પ્રકારની બીમારીઓ દુર. શિલાજીત વજન વધારવો કે ઘટાડવો હોય બંનેમાં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે શિલાજીત ફાયદાકારક સાબિત થાય છે. શિલાજીત વધારે ક્યા વિસ્તાર માથી મળી આવે છે તે જાણીએ પહેલા.  

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

શિલાજીત હિમાલય માંથી મળી આવે છે. આયુર્વેદમાં શીલાજીતને રસાયણ કહેવામાં આવે છે. એટલેકે રોગ દુર કરવા વાળી વસ્તુ કેમકે શિલાજીત આપણા શરીરની 7 ધાતુઓ [ રસધાતુ, રક્તધાતુ, માસધાતુ, મેદધાતુ, અસ્થીધાતુ, મજ્જાધાતુ અને શુક્રધાતુ ] આ બધા ધાતુને શિલાજીત પોષણ આપે છે. મોર્ડન સાઈન્સ મુજબ શીલાજીતમાં 84 મીનીરઅલ્સ હોય છે. શિલાજીતમાં ફૂલવિક એસીડ રહેલું હોય છે. 

મહિલાઓની સૌથી મોટી સમસ્યા છે. અનિયમિત પીરીયડ અનેક મહિલાઓ પીરીયડના દુખાવાથી અને વધારે અથવા ઓછા બ્લીડીંગ થવાથી પરેશાન હોય છે. તો આવી મહિલાઓને શિલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ. શીલાજીતના સેવનથી વાંજીયાપણું પણ દુર થાય છે. શીલાજીતનો ઉપયોગ ગર્ભઅવસ્થામાં કરવો નહી આવનારા બાળક માટે ખતરો થઈ શકે છે. 13 વર્ષથી નાના બાળકો માટે પણ શિલાજીત નુકસાનકારી છે. 

શિલાજીત આપણા શરીર માટે કુદરતના આશીર્વાદ સમાન છે. જેના નિયમિત સેવનથી લોહી શુદ્ધ થાય છે. ચહેરા પરની કરચલી અને દાગ ધીમે-ધીમે દુર થવા લાગે છે. ચહેરો લાંબા સમય સુધી યુવાન દેખાય છે. શિલાજીત આપણી અંદરની બીમારી અને નબળાઈ દુર કરવામાં મદદ કરે છે. શિલાજીત આપણા શરીરને ઘાવ જલ્દીથી ભરવામાં મદદ રૂપ થાય છે. શીલાજીતમાં રહેલ ફૂલવિક એસીડ આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 

જે વ્યક્તિનું વજન વધતું ના હોય અથવા વજન ઘટતું ના હોય તેવા વ્યક્તિએ શીલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ. મેડીકલ સાઈન્સ તેવું મને છે કે વજન વધારવા કે ઘટાડવા માટે શિલાજીત બેસ્ટ ઉપાય છે. શિલાજીત ચરબી ઘટાડે છે. તેના નિયમિત સેવનથી લોહી ચોખ્યું બને છે. આજકાલ બધાને હ્રદય રોગ વધારે થાય છે. શીલાજીતના સેવનથી આપણું લોહી પાતળું બને છે. અને હ્રદય રોગના હુમલાથી બચી શકાય છે. આપણું હ્રદય સરળતાથી તેનું કાર્ય કરી શકે છે.

કેલ્શિયમ,મેગ્નેશિયમ અને નિકલ શીલાજીતમાં વધારે માત્રામાં જોવા મળે છે. આથી જે લોકોના હાડકા નબળા હોય તેને પણ શીલાજીતનું સેવન કરવું જોઈએ. શિલાજીત હાડકાં મજબુત કરે છે. અને હાડકાને લગતી તમામ બીમારીઓ સામે લાડવામાં મદદ કરે છે.

શિલાજીત આપણા મગજને શાંત રાખવાનું કામ પણ કરે છે. જે લોકોને કામ વગરના  વિચાર વધારે આવતા હોય અને તેના લીધે તેનું મગજ થાકેલ રહેતું હોય અથવા જે વ્યક્તિ તેના કામમાં સ્થિરતા મેળવી નથી શકતા અને કામના કોઈ પ્રકારના વિચાર મગજમાં નથી આવતા તેવા વ્યક્તિએ શિલાજીતનું સેવન કરવું જોઈએ તેનાથી મગજ શાંત રહે છે. અને આપણી વિચાર કરવાની શક્તિ વધે છે. વસ્તુઓ યાદ રાખવામાં પણ મદદ મળે છે.

જયારે આપણા શરીરનું પાચનતંત્ર નબળું પડે ત્યારે બીમારી વધવા લાગે છે. શિલાજીત પાચનતંત્રને મજબુત બનાવે છે. શિલાજીત આપણી એમ્યુંનિટી સિસ્ટમને મજબુત બનાવે છે. જેનાથી આપણા શરીર બીમારી સામે આરામથી લડી શકે છે. અને જલ્દી ઠીક પણ થઈ શકે છે.

શિલાજીત આપણા શરીરની નસોમાં બ્લોકેજ દુર કરે છે. તેની અંદર આયરનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. જે પુરા શરીરમાં ઓક્સિજનની માત્રા વધારે છે. શીલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટીશના દર્દીને ફાયદા કારક છે.

ઘણા વ્યક્તિ ડીપ્રેશનના શિકાર બનેલા હોય છે. તે હમેશાં ઉદાસ રહેતા હોય આવા વ્યક્તિ માટે શિલાજીત ખુબ ફાયદાકારક છે. તેવું બતાવવામાં આવે છે કે જે લોકોનો સ્વભાવ ચીડચીડો બની ગયો હોય અને જે હંમેશા ટેન્શનમાં રહેતા હોય આવા વ્યક્તિએ શીલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ શિલાજીત મગજને  શાંત બનાવે છે.

ફેફસાનું કેન્સર, લીવરનું કેન્સર આવી જીવલેણ બીમારીમાં શિલાજીત ભગવાનના વરદાન રૂપ માનવામાં આવે છે. જે લોકોને સાંધાની તકલીફ હોય તેને પણ શિલાજીત નું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. હવે જાણીએ તેનું સેવન કેવી પરીથીતીમાં ના કરવું જોઈએ.

  • શીલાજીતનું સેવન કેવી રીતે કરવું.

શીલાજીતનું સેવન સવારે અને સાંજે એમ બંને રીતે કરી શકો છો. શિલાજીત લીક્વીડ રૂપે, પાઉડર રીતે પણ મળે છે. સવારે જો તમે દૂધ સાથે તેનું સેવન કરી શકો છો, નાસ્તાની ઠીક 30-40 મિનીટ પહેલા તેનું સેવન કરવું અને ત્યાર બાદ તરત કાઈ ના ખાવું. તેમજ રાત્રે જમ્યા બાદ 1 કલાક બાદ તમે દૂધ સાથે તેનું સેવન કરી શકો છો. શિલાજીત પાણી સાથે પણ લઇ શકો છો. પદ દૂધ સાથે લેવું એવી સલાહ છે..

  • કોને શીલાજીતનું સેવન ના કરવું.

જેને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તેમજ ગર્ભવતી મહિલા તેમજ કોઈ અન્ય ગંભીર બીમારીની દવા લેતા હોવ તો ધ્યાન રાખવું. તેમજ 18 વર્ષથી નીચેની ઉંમરના લોકોએ ખાસ શીલાજીતના સેવનથી દુર રહેવું.. તેમના માટે પિતાએ બાળકોને શીલાજીતના સેવનથી વંચિત રાખવા.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
4 બેસ્ટ યોગાસન જેનાથી તમામ નાડીઓ થશે સક્રિય, અને શરીરમાં આવશે નવી ઉર્જા.

4 બેસ્ટ યોગાસન જેનાથી તમામ નાડીઓ થશે સક્રિય, અને શરીરમાં આવશે નવી ઉર્જા.

કોલ્ડડ્રિંકથી શરીરની અંદર કેટલું નુકસાન થાય છે તે જાણીને તમારા હોંશ ઉડી જશે..

કોલ્ડડ્રિંકથી શરીરની અંદર કેટલું નુકસાન થાય છે તે જાણીને તમારા હોંશ ઉડી જશે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટ્રોલ બાઈક નો વાગી જશે મૃત્યુ ઘંટ,  ઓલા એ લોન્ચ કર્યા દમદાર સ્કુટર..  ફીચર અને કિંમત છે ચોંકાવનારી.

પેટ્રોલ બાઈક નો વાગી જશે મૃત્યુ ઘંટ, ઓલા એ લોન્ચ કર્યા દમદાર સ્કુટર.. ફીચર અને કિંમત છે ચોંકાવનારી.

August 16, 2021
શરીરમાં રહેલી ચરબી કાઢવા માટે અપનાવો આ દેશી ઉપાય અને સાથે શરીરમાં રહેલા રોગ પણ થઈ જશે છૂમંતર.

શરીરમાં રહેલી ચરબી કાઢવા માટે અપનાવો આ દેશી ઉપાય અને સાથે શરીરમાં રહેલા રોગ પણ થઈ જશે છૂમંતર.

April 6, 2021
ઘરે જ કરો આ ચમત્કારી ઉપાય…  જેનાથી પેટની સમસ્યા થશે જડ-મૂળમાંથી ગાયબ… 

ઘરે જ કરો આ ચમત્કારી ઉપાય… જેનાથી પેટની સમસ્યા થશે જડ-મૂળમાંથી ગાયબ… 

January 28, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!