PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય, અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…

Pardesi Dude by Pardesi Dude
August 27, 2022
0
આ શાક ક્યારે વરદાનરૂપ સાબિત થાય,  અને ક્યારે શ્રાપરૂપ સાબિત થાય છે તે જાણો…
0
SHARES
8k
VIEWS
Share on FacebookShare on Twitter

તુરિયા મીઠા અને કડવા એમ બે જાતના હોય છે. ઘણી વાર શાક બનાવતી વખતે આપણે ચાખવા પડતા હોય છે કેમ કે કડવા તુરિયા પણ સાથે આવી જતા હોવાથી. પૌષ્ટિક તુરિયાને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. તેને અંગ્રેજીમાં રિજડ ગાર્ડ કહે છે. સૌરાષ્ટ્ર પંથકમાં તેને ઘિસોડા કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને ઝુમખડીના નામે પણ ઓળખે છે. તેની તાસીર ઠંડી હોય છે.

RELATED POSTS

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં તુરિયા થતા હોય છે.પશ્ચિમના દેશોમાં આ શાકને જાણતા હોતા નથી. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. જેમ કે ખાસ કરીને બિહાર, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડુ, ઉત્તરાખંડ વગેરેમાં તુરિયાના ખેતી વધુ થાય છે.

તુરિયાના ગુણ વિશે જાણીએ- આજે અમે તમને બતાવીશું તુરિયાના ચમત્કારીક ફાયદા વિશે. જે જાણીને રહી જશો દંગ અને જે લોકો તુરિયાનું શાક નહીં ખાતા હોય તે લોકો પણ આ ગુણકારી શાક ખાવા લાગશે. તુરિયું આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વનું છે. તેમાં ઔષધિય ગુણ રહેલા છે. ખાસ કરીને દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

તુરિયામાં ફાઈબર કાર્બોહાઇડ્રેડ, વિટામિન એ, વિટામિન સી, વિટમિન બી કોમ્પલેક્સ, વિટામિન કે, પ્રોટીન, પોટેશિયમ, આર્યન, બીટા કેરોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પોષક તત્વ રહેલા હોય છે.

વાળની સમસ્યા- જો તમે વાળને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો, તો તુરિયા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તેના ટુકડા કરી નાખવા અને હવે તેને નાળિયેર તેલ લગાવવું આ તેલ 2થી 3 દિવસ રાખવું. જ્યારે લાગે કે તુરિયા તેલમાં સારી રીતે ડૂબી ગયા છે પછી તને ઉકાળવા જોઈએ. તેલ અડધું રહે એટલે ગાળી લેવું જોઈએ. રોજ આ તેલથી માલિશ કરવી. તમે વાળ મજબૂત બનશે અને કાળા પણ થઈ જશે. તુરિયામાં વિટામિન-સી સારી માત્રામાં રહેલું હોય છે જેથી વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે.

વજન ઓછું કરવા- જો તમે તુરિયા ખાઓ છો, તો પછી તમારું શરીર ઘટવા લાગશે. તુરિયામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે જલદી ભૂખ લાગતી નથી. તે સિવાય પાણીની માત્રા પણ વધારે હોય છે અને ફાઈબરથી ભરપૂર હોવાથી તુરિયા ખાવ ત્યારે ભૂખ લાગશે નહીં. અને તમારું શરીર પણ ઘટવા લાગશે.

પથરી દૂર કરે- જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે તુરિયાનો એક ચમચી જ્યૂસ દરરોજ પીવો જોઈએ. આ જ્યૂસને તમે ગાયના દૂધ અને પાણીમાં બે ચમચી મિક્સ કરીને પીવો, જેથી તમારી પથરી પીગળવા માંડશે. તુરિયાના વેલને ગાયના દૂધમાં થોડા ઘસી દરરોજ સવારના એક ચમચી જેટલું પીવું આવું ત્રણ દિવસ કરવાથી તમારી પથરીની સમસ્યા જળમૂડથી ગાયબ થઈ જશે.

ત્વચા માટે ફાયદાકારક- જો તમે તુરિયાનો ઉપયોગ કરો છો તો ચામડીને લગતી જે કોઈ તકલીફ હશે તે દૂર થઈ જશે. ગાયના માખણ સાથે પીસીને તેને સ્કીન પર લગાવો. ખીલ અને કરચલી ચહેરા પર દેખાય તો તમે તુરિયાનો આ રીતે ઉપયોગ કરી શકો છો. ત્વચામાં કુદરતી ગ્લો આવશે અને કરચલીઓ ઓછી થતી જશે. સાથે જે કોઈ પ્રોબ્લેમ હશે તે દૂર થઈ જશે.

ડાયાબિટીસના દર્દી- આ રોગ વાળાને તુરિયા ઘણા ફાયદો આપે છે. તુરિયા એક પ્રકારે પ્રાકૃતિક ઇન્સુલિનનું કામ કરે છે. સતત તુરિયાનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની પણ સમસ્યા રહેતી હોતી નથી. તુરિયામાં લો કાર્બ ડાયેટ જોવ મળે છે. જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

કમળો મટાડે– કમળાના દર્દીઓ માટે તુરિયાનો રસ રામબાણ ઇલાજ છે, કમળાના દર્દી જો નાકમાં તુરિયાના રસના બેથી ત્રણ ટીપાં નાખે તો નાકમાંથી જ પીળા કફ જેવો પદાર્થ બહાર નીકળી જશે અને કમળાની બીમારી દૂર થશે.

માસિક ધર્મ- માસિક ધર્મ વખતે દરેક સ્ત્રીને તકલીફ પડતી હોય છે. તો તેના માટે તમારે તુરિયાનો ઉકાળો તમને રાહત આપશે. તુરિયાનો ઉકાળો બનાવી માસિક ધર્મ વખતે તેનું સેવન કરવામાં આવે તો પેટમાં દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. અને રક્તસ્ત્રાવ વધારે થતો હોય તો ઘટાડી શકાય છે.

પાચનને લગતી સમસ્યા- તુરિયામાં પાણીની માત્રા વધારે હોય છે. સાથે ફાઈબર પણ ઉચ્ચ પ્રમાણમાં હોય છે. તેથી કબજિયાત કે પેટને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે તુરિયા ફાયદાકારક સાબિત થશે.

હવે જોઈશું તુરિયાના નુકશાન વિશે-

(1) -જો કોઈ સ્ત્રી સ્તનપાન કરવાતી હોય અથવા ગર્ભવતી હોય તો તેને તુરિયાનું સેવન કરવું નહીં કાં તો એક વાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કેમ કે, ઘણા કેસમાં ડૉક્ટર અથવા વૈદ્ય આ શાક ખાવાની મનાઈ કરતાં હોય છે. 

(2) -કેટલાક લોકોને તુરિયાથી એલર્જી હોય છે. તો તેમણે તુરિયાનું સેવન કરવું જોઈએ નહીં. આનું સેવન ક્યારેક તેવા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

(3) -ઉંમર વધવાની સાથે કેટલાક વ્યક્તિઓને દવાનું સેવન ચાલુ થઈ જતું હોય છે. તો તેમણે ડૉક્ટરને પૂછ્યા વગર તુરિયાનું શાક ખાવું જોઈએ નહીં.

તુરિયા કેવી કેવી રીતે ખાઈ શકો છો- તુરિયાનું શાક તો બધા બનાવતા જ હશે. સાથે તેમાંથી સૂર, જ્યૂસ, અથાણું, કઢી વગેરે બનાવી શકાય છે. તુરિયાના જે ફૂલ આવતા હોય છે તેમાંથી ભજીયા પણ બનાવાય છે. તુરિયાના પાંદડાનો સૂકવીને પાઉડર બનાવી તેનું સેવન કરી શકો છો. આમ અલગ અલગ રીતે તેનું સેવન કરવાના ફાયદા પણ ઘણા અલગ મળે છે.

તમને આ ટિપ્સ ગમી હોય તો,  અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો.  કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન..  પછી જુઓ ચમત્કાર..
Health

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

January 26, 2023
ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય,  ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..
Health

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

January 26, 2023
આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય,  જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…
Health

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

January 26, 2023
ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી…   જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    
Health

ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી… જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    

January 26, 2023
ભાત રાંધવાની આ રીત છે સાચી,   આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..
Health

ભાત રાંધવાની આ રીત છે સાચી, આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..

January 24, 2023
જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો,  તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..
Health

જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો, તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..

January 24, 2023
Next Post
બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર,  જરૂર કઇંક નવું જાણવા મળશે.

બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

આ પાનના ઘરેલુ ઉપચારથી તમારા સફેદ વાળ,  કુદરતી રીતે વર્ષો સુધી કાળા બની રહેશે..

આ પાનના ઘરેલુ ઉપચારથી તમારા સફેદ વાળ, કુદરતી રીતે વર્ષો સુધી કાળા બની રહેશે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે…॥  શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..

સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે…॥ શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..

September 10, 2022
પેટ્રોલ કે ડિઝલ કાર બંનેમાંથી બેસ્ટ કઈ છે?  કારણ કે આ એક મુદ્દો છે જે તમારા ખિસ્સાને ખાલી કરતાં બચાવી શકે છે.

પેટ્રોલ કે ડિઝલ કાર બંનેમાંથી બેસ્ટ કઈ છે? કારણ કે આ એક મુદ્દો છે જે તમારા ખિસ્સાને ખાલી કરતાં બચાવી શકે છે.

May 28, 2022
જો શનિવારે સવારે ઉઠતાંની સાથે આ વસ્તુ દેખાય તો સમજવું કે,   તમારા પર શનિદેવના ચારે હાથ તમારા પર છે.

જો શનિવારે સવારે ઉઠતાંની સાથે આ વસ્તુ દેખાય તો સમજવું કે, તમારા પર શનિદેવના ચારે હાથ તમારા પર છે.

November 24, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!