PardesiDude
No Result
View All Result
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
No Result
View All Result
Home Health

આ 5 બીમારીઓને જડથી ઉખાડી નાખવા માંગો છો તો આજે જ આ જડીબુટ્ટી વિશે જાણીલો.  

Pardesi Dude by Pardesi Dude
April 13, 2021
0
આ 5 બીમારીઓને જડથી ઉખાડી નાખવા માંગો છો તો આજે જ આ જડીબુટ્ટી વિશે જાણીલો.  
0
SHARES
559
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણા આયુર્વેદમાં ઘણી એવો જડીબુટ્ટી વિશે વાત કરવામાં આવી છે જે તમારા શરીર માંથી ઘણા રોગોને દુર કરી શકે છે. જો કે આયુર્વેદ એક પોતાનામાં એક એટલી મોટી શાખા છે જેમાં પૌરાણિક કાળથી અનેક રોગોના ઉપચાર માટે પ્રયોગમાં લેવાય છે અને આજે પણ આયુર્વેદ અનેક રોગોને દુર કરવામાં મદદ કરે છે. 

RELATED POSTS

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા, કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.

ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.

આજના યુગમાં લોકોને પરદેશી દવાઓ પર વધુ વિશ્વાસ થઈ ગયો છે કારણ કે, આ દવાઓ ઝડપથી કામ કરે છે જયારે આયુર્વેદીક દવાઓ ધીમી ગતિએ કામ કરે છે. પણ એક વાત નક્કી છે કે આ આયુર્વેદિક દવાઓ ભલે ધીમી ગતિએ કામ કરે પણ તે રોગને જડમૂળથી નાશ કરે છે. 

આથી તમે જો આયુર્વેદ પર વિશ્વાસ ન કરતા હો તો આજે જ આ લેખ વાચી જુઓ તમને તેમાં ઘણી સચોટ માહિતી મળશે. તેમજ તમે આપણા ભારતીય આયુર્વેદ પણ વિશ્વાસ કરી શકશો. આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવીશું જે તમને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી થશે.

મિત્રો મોટેભાગે આવી ખાસ પ્રકારની જડીબુટ્ટીઓ પહાડી વિસ્તારમાં વધુ મળે છે. આથી તેને લાવવી ખુબ મુશકેલ છે. જો કે ઘણા કષ્ટ પછી આપણા વેદ આચાર્યો આ દવાઓને આપણા સુધી પહોચાડે છે. તેમજ આપણા હિમાલયમાં ઘણી એવી દવાઓ રહેલી છે જેના વિશે હજી સુધી લોકો નથી જાણતા. 

હિમાલયમાં ઘણી જડીબુટ્ટીનો ખજાનો રહેલો છે અને અહી અનેક રોગોને દુર કરતી અનેક જડીબુટ્ટી રહેલી છે. તેમજ આ દવાઓ શરીરને નીરોગી તેમજ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવીશું જે અનેક રોગોના ઇલાજમાં ઉપયોગી છે. 

આ આયુર્વેદિક દવાનું નામ છે કુટકી, જેને તમારે પોતાની ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઈએ. આ જડીબુટ્ટી ઘણી બીમારીના ઈલાજ માટે વપરાય છે. આ કુટકી એક એવી જડીબુટ્ટી છે જે મોટેભાગે પહાડ વિસ્તારમાં જોવા મળે છે. તેને મેળવવી ખુબ મુશ્કેલ છે. કુટકી એ અનેક સમસ્યાઓ ને દુર કરવામાં મદદ કરે છે. તેનો સ્વાદ કડવો હોય છે પણ તેના ગુણ અનેક બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. 

  • વાયરલ ઇન્ફેકશન ને દુર કરવામાં મદદ કરે છે 

મિત્રો જયારે પણ ઋતુ બદલાય છે ત્યારે તેની અસર શરીર પર જરૂર જોવા મળે છે. આથી આ સમયે વાયરલ ઇન્ફેકશન લાગવું સ્વાભાવિક વાત છે. સંક્રમણ ને લીધે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જયારે કુટકીમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે જે તમારા વાયુ માર્ગને ખુલ્લો કરે છે. તેમજ કુટકી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમજ ક્રોનિક ઇન્ફેકશનની સંભાવના ઘટાડે છે. 

  • લીવરને સારું કરે છે 

જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા છે તો તમારે કુટકીનું સેવન કરવું જોઈએ. કારણ કે, કુટકી લીવરને સારું કરવાના ગુણ ધરાવે છે. કુટકીમાં પીક્રોલીવ જેવા એન્જાઈમ રહેલા છે. જે લીવરને તંદુરસ્ત રાખે છે. તેમજ સખત પદાર્થ ને શરીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. લીવર ને સ્વસ્થ રાખવા માટે કુટકી ખુબ ઉપયોગી છે. 

  • તાવને આરામ આપે છે 

જો તમને તાવ આવે છે ત્યારે તમે કુટકીનો દવા તરીકે ઉપયોગ કરી શકો છો. કારણ કે, કુટકી માં એન્ટીપાયરેટીક ગુણ રહેલા છે. જે શરીરના તાપમાનને ઓછુ કરે છે. તેમાં રહેલ ઔષધીય ગુણ તમને ઋતુ બદલવાના કારણે થતા ઇન્ફેકશન સામે રક્ષણ પૂરું પાડે છે. આમ સારા સ્વાસ્થ્ય માટે પોતાના ખોરાકમાં કુટકીનો પાઉડર જરૂર સામેલ કરો. જ્યારે પણ તાવ આવવાનું શરૂ થાય ત્યારે એક ચમચી કૂટકીનો પાવડર ખાઈ અને ઉપર અર્ધો ગ્લાસ પાણી પી લેવું. 

  • વજન ઘટાડવામાં મદદ કરે છે 

આજે લોકો મોટેભાગે વજન વધારાથી પરેશાન જોવા મળે છે. તેઓ વજન ઘટાડવા ઘણા પ્રયાસો કરે છે પણ વજન ઓછો નથી થતો. જયારે કુટકી માં ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે જે ગેસ્ટ્રીકને ઉત્તેજિત કરે છે. તે મેટાબોલીજ્મને વધારે છે. તેમજ તે ફેટ ને પણ ઓછુ કરે છે. આથી પોતાની ડાયેટમાં કુટકી ને જરૂર સામેલ કરો. 

  • ઘા સામે રક્ષણ આપે છે 

મિત્રો જો તમને કોઈ જગ્યાએ ઈજા થઈ છે તેમજ તેમાં જલ્દી રુજ નથી આવતી તો તમે હળદર ની જેમ કુટકીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ રહેલા છે તે ત્વચાને રાહત આપે છે. તેમજ ઘા ને જલ્દી રુજ આપે છે. તેમજ કુટકી સ્કીન ને લગતી સમસ્યાઓ ને પણ દુર કરે છે જેમ કે, તે સોર્યસીસ અને વીટીલીગો દુર કરે છે. 

આમ કુટકી એ એક આવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સેકડો વર્ષોથી આયુર્વેદમાં થતો આવ્યો છે. તેમજ તેની કોઈ આડ અસર પણ નથી થતી. આ સિવાય કુટકી એ અનેક રોગોના ઇલાજમાં ખુબ મદદ કરે છે. આમ તમે કુટકી નો પાઉડર અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તેમજ તેને પોતાની ડાયેટમાં સામલે કરીને અનેક બીમારીને પોતાનાથી દુર રાખી શકો છો. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં,  તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ
Health

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

July 6, 2022
દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા,  કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.
Health

દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા, કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.

July 5, 2022
ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.
Health

ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.

July 5, 2022
એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો,   હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.
Health

એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો, હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

July 5, 2022
પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ,  અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.
Health

પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ, અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.

July 4, 2022
ગુજરાતનું આ ફળ મગજ માટે છે વરદાનરૂપ,  તેનાથી મગજમાં પહોંચશે પૂરે પૂરું લોહી.
Health

ગુજરાતનું આ ફળ મગજ માટે છે વરદાનરૂપ, તેનાથી મગજમાં પહોંચશે પૂરે પૂરું લોહી.

July 4, 2022
Next Post
તમારું શરીર તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ એક વસ્તુને પોતાના ખોરાકમાં ઉમેરો.

તમારું શરીર તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ એક વસ્તુને પોતાના ખોરાકમાં ઉમેરો.

માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.

માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સિક્રેટ ઉપાયથી ઘરમાં નહિ રહે ધનની કમી.. કાળા તલ લઈને કરો આ કામ, એક વાર જરૂર અપનાવો.

આ સિક્રેટ ઉપાયથી ઘરમાં નહિ રહે ધનની કમી.. કાળા તલ લઈને કરો આ કામ, એક વાર જરૂર અપનાવો.

December 17, 2020
તમે તમારા જ પૈસે દુબઇ ફ્રીમાં જઈ શકશો. ✈️ ચાલો જાણીએ કેવી રીતે – અપનાવો આ સ્માર્ટ ટ્રીક. 😎

તમે તમારા જ પૈસે દુબઇ ફ્રીમાં જઈ શકશો. ✈️ ચાલો જાણીએ કેવી રીતે – અપનાવો આ સ્માર્ટ ટ્રીક. 😎

June 29, 2022
તમને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવે છે,  તો અપનાવો આ શ્રેષ્ઠ ઉપાયો. 

તમને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવે છે, તો અપનાવો આ શ્રેષ્ઠ ઉપાયો. 

February 7, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • સંતરાની છાલને ફેંકતા પહેલા થોભો, આ છાલથી આટલા મહત્વના અને મોંઘા કામ મફતમાં થશે.  

    0 shares
    Share 0 Tweet 0
  • આ 10 દેશ એવા છે જેના પર છે સૌથી વધુ લેણું, જાણો ભારત અને ચાઈના કેટલામાં નંબર પર છે.

    0 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • જાણવા જેવું, પરિવારના મૃતક વ્યક્તિ વારંવાર સપનામાં આવે છે તો, તેની પાછળ હોઈ શકે છે આ સંકેતો..
  • સબ્જીની ગ્રેવી ઘટ્ટ કરવા કરો આ વાસ્તનો પ્રયોગ, સબ્જી એવી બનશે કે લોકો વખાણ કરતાં નહી થાકે.
  • આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

Categories

  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • Zodiac

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!