PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

પાણીમાં ઉમેરી દો આ ખાસ વસ્તુ, ઘરની ટાઈલ્સો એકદમ થઈ જશે નવા જેવી, પીળા ડાઘ તો જોવા પણ નહીં મળે..

Pardesi Dude by Pardesi Dude
September 17, 2022
0
પાણીમાં ઉમેરી દો આ ખાસ વસ્તુ,  ઘરની ટાઈલ્સો એકદમ થઈ જશે નવા જેવી, પીળા ડાઘ તો જોવા પણ નહીં મળે..
0
SHARES
5.8k
VIEWS
Share on FacebookShare on Twitter

અત્યારના સમયમાં મોટાભાગના લોકો ઘરની સજાવટ માટે વધારે પડતો ખર્ચ કરતાં થઈ ગયા છે. તેમાં કલર અને ટાઈલ્સ તો અલગ અલગ પ્રકારની લગાવતા હોય છે. કારણ કે તે ટાઈલ્સ ઘરની સુંદરતામાં વધારો કરતી હોય છે. સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે ઘરને ચમકદાર અને સ્વચ્છ પણ બનાવતી હોય છે. ઘણી વખત થોડા સમયના અંતરે ટાઈલ્સને સાફ કરવી પડતી હોય છે. જો બરાબર ટાઈલ્સની સફાઈ કરવામાં ન આવે તો તે ખૂબ જ ગંદી અને નિસ્તેજ લાગતી હોય છે.

RELATED POSTS

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

ઘણી વખત તો એટલા ગંદા દાગ પડી જતા હોય છે કે તે જલદી સાફ થતા હોતા નથી અને વર્ષે પછી પણ તે એમજ રહી જતા ઘરની શોભા બગાડતા હોય છે. આજે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય બતાવિશું જેનાથી જિદ્દી ડાઘ હંમેશાં માટે દૂર થઈ જશે. જેનાથી પીળી પડેલી ડાઈલ્સ, ફર્શની ટાઈલ્સ અને બાથરૂમની વચ્ચેના સાંધામાં જે ડાઘા પડ્યા હશે તે પણ દૂર થઈ જશે. જેના માટે તમારે બજારમાં મળતા લીક્વીડનો ઉપયોગ નથી કરવાનો ઘરમાં રહેલી કેટલીક વસ્તુ પાણીમાં નાખી તેને યુઝ કરવાની છે.

સિરકો- ઘણી વખત નાના બાળકો ઘરમાં હોવા કારણે વારંવાર ખાવાની વસ્તુ ઘરમાં જમીન પર ઢોળતા હોય છે જેના કારણે વારંવાર આપણે સાફ કરવું પડે છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુ એવી હોય છે જેનાથી ટાઈલ્સ પર પીળા ડાઘ પડી જતા હોય છે. અને તે ગમે તેટલું પોતા વડે સાફ કરીએ જતા હોતા નથી. તો તેના માટે તમારે એક ડોલ પાણીમાં અડધો ગ્લાસ અથવા અડધો કપ જેટલું વિનેગર રેડવું. અને બરાબર મિક્સ કરી લેવું.

જો ટાઈલ્સને વધારે ચમકાવા માગતા હોવ તો તે પાણીમાં લીંબુનો રસ રેડવો જેથી ટાઈલ્સ ચમકવા લાગશે. આ પાણીથી તમે પોતું પણ કરી શકો છો. જેથી ઘરમાં રહેલી બધી ગંદકી સારી રીતે સાફ થઈ જશે અને તમારી ફર્શની ટાઈલ્સ ચમકવા લાગશે.

સ્પ્રાઈટ- તમને વાંચીને એમ થશે કે ઠંડા પાણીથી કેવી રીતે ઘરની ટાઈલ્સ સાફ કરી શકાય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પોતું સરસ કરવા છતાં કોઈ વાર ટાઇલ્સ પર લીસોટા દેખાતા હોય છે. તો એક ડોલ ગરમ પાણી તેમાં એક કપ સ્પ્રાઈટ નાખવી. પછી તેનાથી આખા ઘરમાં પોતું કરી લેવું. આ પાણીથી પોતું કરવાથી ઘરમાં પડેલા ડાઘ સારી રીતે સાફ થઈ જશે. તેનાથી ફર્નિચર પણ સાફ કરી શકો છો. (ઘણા લોકોને આ પ્રયોગ નથી ગમતો- પણ એક વખત ટ્રાય કરી લેવાય તેમ વાંધો નહીં.) 

ઓલિવ ઓઇલ- તેલથી તો કાંઈ ઘરની ટાઇલ્સ સાફ થતી હશે? કેમ કે તેનાથી પોતુ કરીએ તો ઘર ચીકણું થઈ જતું હોય છે. પરંતુ આ વસ્તુ તદ્દન વિપરીત છે. જો તમે ઓલિવ ઓઇલ અને વિનેગર બંને મિક્સ કરી તેમાં એક ડોલ પાણી લઈ ઘરની જે પણ ટાઈલ્સો હશે તે સાફ કરશો તો ચપટી વગાડતા બધી ગંદકી સાફ થઈ જશે. તમે વિચાર્યું પણ નહીં હોય એવી સરસ મજાની ટાઈલ્સ થઈ જશે. તમે આ પાણીથી ઘરનું વુડન ફર્નિચર પણ સાફ કરી શકો છો.

બેકિંગ સોડા- મોટાભાગે રસોડામાં તેલનો વઘાર, કોઈ તળેલી વસ્તુ બનાવીએ ત્યારે તેલના ડાઘા પડી જતા હોય છે. અને તે સાદા પાણીથી લૂછીએ ત્યારે પીળા ડાઘ પડી જતા હોય છે. તો આ ડાઘને દૂર કરવા માટે જે જગ્યા પર ડાઘ પડ્યો હોય ત્યાં બેકિંગ સોડા છાંટી દેવો અને તેના પર થોડું ગરમ પાણી રેડવું અથવા ગરમ પાણીનું કપડું ફેરવવું ઝડપથી સાફ થઈ જશે. ક્યારેય ઠંડા પાણીનું કપડું હશે તો બરાબર સાફ થશે નહીં ચીકાશ પણ એમ જ રહેશે એટલે ગરમ પાણીનું કપડું લેવું.

કેરોસીન- ઘરે મહેમાન આવ્યા હોય અને પૂરીઓ વણતા કે તળતા તેલ ફર્શ પર ઢોળાઈ ગયું હોય તો તમે કેરોસીનના થોડા છાંટા પાડી, ગરમ પાણીનું પોતું ફેરવી દેશો તો તરસ તેલના ડાઘ જતા રહેશે પરંતુ ધ્યાન રહે કે ગેસની સગડી જોડે પોતું કરો ત્યારે ગેસના બર્નર બંધ હોવા જોઈએ. નહીંતર ગેસમાં આગ લાગશે અને નુકશાન થઈ શકે છે. થોડી સાવચેતી રાખવી અને પછી જ આ પોતું કરવું. આ પોતું કરવાથી ઘરમાં કેરોસીનની સ્મેલ પણ આવતી હોતી નથી.

ચાની ભૂકી- ચાની ભૂકીથી પણ ઘરની ટાઈલ્સ ચમકાવી શકાય છે. તેના માટે તમારે બે ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં અડધો કપ જેટલી ચાની ભૂકી એડ કરી અને ઉકળવા માટે મૂકવી. તે બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી થાય એટલે તેને એક કપડાં વડે ગાળી લેવી. કપડાં ગાળતી વખતે તેને બરાબર નીચવી લેવી જેથી બધો કસ આવી જાય. આ પાણીને ફર્શ પર રેડી હળવા હાથે કૂચડો લઈ ઘસવું. જેથી ટાઈલ્સ પર પડેલી પીળાશ દૂર થઈ જશે. આ પ્રયોગ કરશો તો કિચન, બાથરૂમ અને ફર્શની ટાઈલ્સો એકદમ ચમકવા લાગશે. અને ક્યારેય ઘર ગંદુ પણ નહીં લાગે.

જો આ બ્યુટીટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બ્યુટીટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો,  જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
Facts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

January 26, 2023
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
Facts

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

January 26, 2023
ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે…  મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  
Facts

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

January 26, 2023
સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..
Facts

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023
આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો…  કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…
Facts

આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો… કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…

January 26, 2023
તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર,  કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…
Facts

તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…

January 26, 2023
Next Post
ગ્રાહકોને રેસ્ટોરાં વાળા આ રીતે બનાવે છે મૂર્ખ… તમે પણ રેસ્ટોરાંમાં જતાં હો તો જાણી લો, નહીં તો પસ્તાશો.

ગ્રાહકોને રેસ્ટોરાં વાળા આ રીતે બનાવે છે મૂર્ખ... તમે પણ રેસ્ટોરાંમાં જતાં હો તો જાણી લો, નહીં તો પસ્તાશો.

તેલમાં તળીને જ ભજીયા બનાવાય એવું નથી, તેલમાં તળ્યા વગર પણ ભજીયા બની શકે છે, આ રહી ટેસ્ટી અને હેલ્ધી ભજીયાની રેસિપી…

તેલમાં તળીને જ ભજીયા બનાવાય એવું નથી, તેલમાં તળ્યા વગર પણ ભજીયા બની શકે છે, આ રહી ટેસ્ટી અને હેલ્ધી ભજીયાની રેસિપી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરમાં ત્રાસ ફેલાવતા વંદાનો ખાતમો બોલાવવાના કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવો… 1 પણ વાંદો નહીં રહે..

ઘરમાં ત્રાસ ફેલાવતા વંદાનો ખાતમો બોલાવવાના કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવો… 1 પણ વાંદો નહીં રહે..

January 26, 2023
કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો,  કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો, કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

August 16, 2022
નેચરલી નિખાર મેળવવા માટે ઘરે બનાવો બકરીના દૂધમાંથી સાબુ…  સરળતાથી સાવ નજીવા ખર્ચે બનશે આ સાબુ.

નેચરલી નિખાર મેળવવા માટે ઘરે બનાવો બકરીના દૂધમાંથી સાબુ… સરળતાથી સાવ નજીવા ખર્ચે બનશે આ સાબુ.

December 8, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!