PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

મંદિરના વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ કેટલાક નિયમો વિશે જાણી લો, નહિ તો ભોગવવું પડશે ખરાબ પરિણામ..

Pardesi Dude by Pardesi Dude
February 7, 2021
0
મંદિરના વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ કેટલાક નિયમો વિશે જાણી લો,  નહિ તો ભોગવવું પડશે ખરાબ પરિણામ..
0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે વાસ્તુશાસ્ત્ર વિશે તો ઘણું સાંભળ્યું હશે જ. જેમાં કેટલાક નિયમો ઘરની દિશા સાથે જોડાયેલા છે, કેટલાક નિયમ દુકાન સાથે, કેટલાક મંદિર અને કેટલાક તમારા રોજીંદા જીવન સાથે જોડાયેલા છે. જે મુજબ જો તમે પોતાનું કાર્ય કરો છો તો તેનાથી ઘણો લાભ થાય છે. આથી તમારે એક વખત પોતાના ઘર, મંદિર તેમજ દુકાન અંગે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે નહી તે જાણી લેવું જોઈએ. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

જો કે આજે લોકો પોતાની અનુકુળતા મુજબ જ ઘર અને મંદિરની વ્યવસ્થા કરતા હોય છે. આથી મંદિર કે ઘર કોઈપણ દિશા કે ખૂણામાં આવી શકે છે. જેના કારણે તમારી સાથે વાસ્તુશાસ્ત્રનો દોષ થાય છે અને તમારી ઉર્ધ્વગતિ થવા ને બદલે અધોગતિ થાય છે. આથી આજે અમે તમને એવા કેટલાક નિયમો અંગે જણાવીશું. 

મિત્રો આપણા હિન્દુધર્મ માં પૂજા-પાઠ તેમજ મંદિરનું વિશેષ મહત્વ હોય છે. આથી દરેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર રાખે છે. જ્યાં આરામથી બેસીને ભગવાનનું નામ લઇ શકાય. પણ ઘણી વખત આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ આપણને તેનું ફળ બરાબર નથી મળતું અથવા તો ઓછુ મળે છે. આથી જો તમારા પૂજાઘર માં વાસ્તુ દોષ થતો હોય તો આવું બની શકે છે. આથી આ લેખમાં આજે અમે તમને મંદિરને લગતા કેટલાક નિયમો વિશે જણાવીશું. 

  • આ દિશામાં રાખો મંદિરનો દરવાજો 

મિત્રો તમારા ઘરમાં પૂજા મંદિર હશે અને તમે ત્યાં દરરોજ નમન કરતા હશો. પણ જો તમે પોતાનું મંદિરનો દરવાજો ગલત દિશામાં હશે તો તમારે વસ્તુ દોષ થશે. આથી તમારે ચેક કરી લેવું જોઈએ કે મંદિરનો દરવાજો કઈ દિશામાં છે. તમારે મંદિરનો સરવાજો પૂર્વ દિશામાં રાખવો જોઈએ. પૂજા કરતી વખતે તમારું મોં તે દિશામાં રાખવું જોઈએ. તેમજ પૂજા દરમિયાન તમે જે જળનો ઉપયોગ કરો છો તેનો આખા ઘરમાં છાંટવું જોઈએ. આ સિવાય અમુક દેવી-દેવતાઓ ના મંદિરનો દરવાજો બીજી કોઈ દિશામાં પણ હોઈ શકે છે. એ માટે જે ભગવાન આપના મંદિરમાં હોય તે મુજબ દિશા પણ આપ રાખી શકો છો. 

  • સુર્યની કિરણો મંદિર પર પડે તે રીતે મંદિર રાખો 

તમારે પોતાના ઘરનું મંદિર એ રીતે ગોઠવવું જોઈએ જેનાથી તમારા પૂજા ઘરમાં અને ભગવાનની મૂર્તિ કે છબી પર સૂર્ય કિરણોનો પુરતો પ્રકાશ પડતો હોય. તેમજ મંદિરની સફાઈ પણ દરરોજ કરવી જોઈએ. પણ આજના આધુનિક ઘરોમાં સૂર્યના કિરણો ના પડી શકે તેવી વ્યવસ્થા હોય તો મંદિરમાં પુરતો પ્રકાશ થાય તેવી લાઈટ જરૂર રાખવી.

  • ભગવાનની બહુ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ 

મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોના ઘરના મંદિરમાં ઘણા બધા ભગવાનની મૂર્તિઓ હોય છે. જે ન રાખવી જોઈએ. આથી તમારે પોતાના ઘરના મંદિર પ્રમાણે મૂર્તિઓ પસંદ કરવી જોઈએ. જેથી કરીને તે મૂર્તિ મંદિરમાં બરાબર આવી જાય અને તમને તેના વ્યવસ્થિત દર્શન થઈ શકે. બને ત્યાં સુધી નાની મૂર્તિઓનું સ્થાપન કરો. અને ભગવાનનું સ્વરૂપ બેસેલ મુદ્રામાં હોય તેવું રાખવું જોઈએ. અમુક દેવી દેવતા ઉભી મુદ્રામાં પણ હોઈ શકે છે..

  • ભગવાનની મૂર્તિને સાફ અને સુંદર બનાવી રાખો 

તમે જયારે પૂજા કરવા બેસો છો ત્યારે દરરોજ ભગવાનની મૂર્તિની સફાઈ કરો. તેને સ્વચ્છ રાખો. તેમજ ભગવાનને ભોગ ધર્યા પછી પણ સફાઈ કરો. તેમજ મુર્તીને સાફ કરતી વખતે તેને ગંગાજળ અને દૂધ વડે સ્નાન કરાવો. 

  • મંદિર પાસે આ વસ્તુઓ ક્યારેય ન રાખો 

મિત્રો એક વાત હંમેશા યાદ રાખો કે ઘર એ એક મંદિર છે. આથી ઘરમાં પણ ક્યારેય ચંપલ ન પહેરવા જોઈએ. પણ ઘાસ કરીને ઘરના મંદિરમાં કે તેની આસપાસ ક્યારેય ચામડાની વસ્તુઓ, જેમ કે જૂતા-ચપ્પલ વગેરે જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. જો તમે તે વસ્તુઓ રાખો છો તેનાથી મંદિર અશુદ્ધ બને છે. તેથી  આ વાતનું ખાસ ધ્યાન રાખો.  

  • મૂર્તિને કોઈ સાફ કપડા પર જ રાખો 

તમે જયારે કોઈ મૂર્તિનું સ્થાપન કરો છો ત્યારે તે મૂર્તિને મંદિરમાં આસન વગર ન મુકવી જોઈએ. એટલે કે ભગવાનની મૂર્તિનું સ્થાપન કોઈ સાફ કપડા પર જ કરવું જોઈએ. જો તમે પણ આવી ભૂલ કરતા હો તો આ ભૂલ સુધારી લેવી જરૂરી છે. 

  • મંદિરને હંમેશા સૂતા પહેલા ઢાંકીને સુવું જોઈએ 

જે રીતે તમે જાણો છો તેમ મંદિરોમાં રાત્રે ભગવાનની મૂર્તિને ઢાંકી દેવામાં આવે છે તેમાં તમારે પણ રોજ રાત્રે સૂતા પહેલા પૂજાઘર પણ કોઈ કપડું રાખીને સુવું જોઈએ. રાતનો સમય એ ભગવાનનો આરામનો સમય હોય છે. આમ કરવાથી ભગવાનના આરામમાં કોઈ બાંધા નથી આવતી. તેમજ સવારે પણ તમારે સ્નાન કર્યા પછી જ મંદિરનો પડદો હટાવવો જોઈએ. આમ જો તમે પોતાના ઘરમાં મંદિરને આ રીતે વ્યવસ્થિત ગોઠવો છો તો તેમજ મંદિર અંગેના નિયમોનું પાલન કરો છો તો તમારા પર ભાગવાની કૃપા જરૂર બની રહેશે. તમે જરૂર જીવનમાં સફળ થશો. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
આ 4 વસ્તુનું ભરપુર સેવન કરવાથી ચરબી જલ્દીથી ઓગળી જશે,  જાણો આ 4 વસ્તુ કઈ છે..

આ 4 વસ્તુનું ભરપુર સેવન કરવાથી ચરબી જલ્દીથી ઓગળી જશે, જાણો આ 4 વસ્તુ કઈ છે..

તમને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવે છે,  તો અપનાવો આ શ્રેષ્ઠ ઉપાયો. 

તમને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવે છે, તો અપનાવો આ શ્રેષ્ઠ ઉપાયો. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારું ભાગ્ય સાથ નથી આપતું, તો અપનાવો આ ચમત્કારીક ઉપાય….એક અઠવાડિયામાં ઘરમાં સમૃદ્ધિ થતી દેખાશે….

તમારું ભાગ્ય સાથ નથી આપતું, તો અપનાવો આ ચમત્કારીક ઉપાય….એક અઠવાડિયામાં ઘરમાં સમૃદ્ધિ થતી દેખાશે….

November 11, 2022
તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

December 29, 2022
તમારા ઘરમાં આ પ્રકારની નિશાની મળે છે,  તો સમજી જવું કોઈક આત્માનો કદાચ વાસ હોઈ શકે….

તમારા ઘરમાં આ પ્રકારની નિશાની મળે છે, તો સમજી જવું કોઈક આત્માનો કદાચ વાસ હોઈ શકે….

November 15, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!