PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

પાણીના માટલામાં માત્ર આ 3 વસ્તુ નાખવાથી, શરીરમાં થશે આવા આવા ગજબના બદલાવ..

Pardesi Dude by Pardesi Dude
July 30, 2022
0
પાણીના માટલામાં માત્ર આ 3 વસ્તુ નાખવાથી,  શરીરમાં થશે આવા આવા ગજબના બદલાવ..
0
SHARES
26.2k
VIEWS
Share on FacebookShare on Twitter

તમે જોયું જ હશે કે દરેક વ્યક્તિઓના ઘરમાં આટલું જરુરથી જોવા મળે છે અને તેઓ માટલામાં પાણી ભરીને તેનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો માત્ર માટીના માટલાનું પાણી પીતા હોય છે, વડીલો કહેતા હોય છે કે, કોઈપણ ઋતુ હોય પરંતુ તમારે હંમેશા માટલાનું જ પાણી પીવું જોઈએ આજે આપણે જાણીશું કે માટલામાં એવી કઈ ત્રણ વસ્તુ રાખવામાં આવે જેનાથી આપણે આજીવન રોગમુક્ત રહી શકીએ.

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

આ ત્રણ વસ્તુ ક્યારે નાખવાની છે – અમુક સ્ત્રીઓ રાત્રે પાણીનો ઘડો ભરી લેતી હોય છે, તો રાત્રે જ્યારે તમે પાણીનો ઘડો ભરી લો ત્યારે આ 3 વસ્તુઓ ભરેલા ઘડામાં નાખી દેવાની છે, અને અમુક સ્ત્રીઓ સવારે વહેલા પાણીનો ઘડો ભરે છે તો, તેઓએ સવારે આ 3 વસ્તુ નાખવાની છે.

પણ રાત્રે ભરેલા ઘડામાં આ  વસ્તુ નાખવાથી થોડો ફાયદો વધુ થાય કેમ કે, આ 3 વસ્તુઓ આખી રાત પાણીમાં રહે એટલે પાણીની ગુણવત્તા ખુબ વધી જાય છે. અને પાણીમાં આ 3 વસ્તુઓના ગુણધર્મો પણ આવી જતા હોય છે. તો ચાલો જાણીએ એ ત્રણ વસ્તુઓ કઈ કઈ છે. 

🪙 તાંબાના સિક્કા – માટલામાં તાંબાના બે થી ત્રણ સિક્કા નાખવાથી માટલા માં રહેલું પાણી શુદ્ધ થઈ જાય છે અને તાંબા માં જોવા મળતા ગુણ આપણા શરીરમાં આવી જાય છે અને આમ તેમાં તાંબાના સિક્કા નાખવાથી આપણા ચહેરા ઉપર ખીલ અને ફોલ્લીઓ થતી નથી અને આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.

આમ પણ. તાંબુ એ કુદરતી ફિલ્ટર છે, આયુર્વેદમાં પણ તાંબામાં રાખેલા વાસણના અનેક ફાયદા જણાવ્યા છે. તો આપણે જયારે પાણીના ઘડામાં પાણીના તાંબાના સિક્કા નાખો છો ત્યારે તાંબાના સિક્કાના કણો પાણીમાં ભલે છે અને તેનાથી શરીરને ખુબ ફાયદો થાય છે.

🥈 ચાંદીના સિક્કા – માટલામાં 1-2 ચાંદીના સિક્કા નાખવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ચાંદીની તાસીર ઠંડી હોય છે અને તેનો ઉપયોગ કરવાથી પાણીમાં રહેલા જંતુઓ દૂર થઈ જાય છે. અને આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર કાઢે છે. તેમજ પાણીમાં ચાંદીના સિક્કા નાખવાથી તે પાણી પીવાથી વ્યક્તિનો શારીરિક તથા માનસિક રીતે વિકાસ થાય છે.

તમે જોયું હશે કે, નાના બાળકને પણ ચાંદીની ચમચીથી ખવરાવવામાં આવે છે, તેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેમજ બીજા જંતુઓ પણ ચાંદીના સંપર્કમાં આવ્યા બાદ નાશ પામે છે માટે ચાંદી શરીર માટે ઉત્તમ છે તેમ કહી શકાય.

🏺 રુદ્રાક્ષ – પાણીના માટલામાં બે રુદ્રાક્ષ નાખવાથી ઘણા બધા ફાયદા મળે છે. રુદ્રાક્ષ આપણા શરીરમાં ઓક્સિજન લેવલની વધારવાનું કામ કરે છે. જેમને અસ્થમા નો પ્રોબ્લેમ છે અથવા તો જેમના શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે તેઓ આ પાણીનું સેવન કરી શકે છે.

અમુક દિવસો બાદ શું કરવું – અમુક દિવસો થાય અને પાણીના સમ્પર્કમાં આવ્યા બાદ સિક્કાઓ થોડા જાખાં કે મેલા લાગે તો તેને છાશ વડે અથવા લીંબુ વડે નાખવાથી ફરી નવા નક્કોર થઇ જશે ત્યાર બાદ ફરી ઘડામાં સિક્કાઓ નાખવા લાગવું. તો રુદ્રાક્ષનું શું કરવું તે જાણો…

રુદ્રાક્ષ ઘણા સમયે તમને લાગે તો બદલાવી લેવો જોઈએ અથવા એ પણ ચાલે કોઈ વાંધો નથી – પણ અમુક એરિયાનું પાણી બહુ ખરાબ હોવાથી રુદ્રાક્ષ પણ ખરાબ થઇ શકે છે. તો તેઓએ બદલાવી લેવો જોઈએ. અને બાકી જો, તમને એમ લાગે કે રુદ્રાક્ષ બરોબર છે તો કશો વાંધો નથી તો ના બદલાવો ઓ પણ ચાલે.

તમને આ ટિપ્સ ગમી હોય તો,  અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો.  કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post

આખી જિંદગી નોકરીમાં પસાર કરવા કરતા, આ ટિપ્સ અપનાવીને ઊભું કરી લો તમારું પૈસાનું વૃક્ષ...

સવારે આ રીતે બેસો અને પછી.. આ 2 નિયમનું પાલન કરીને પાણી પીવો. પછી ખુદ જુઓ પરિણામ..

સવારે આ રીતે બેસો અને પછી.. આ 2 નિયમનું પાલન કરીને પાણી પીવો. પછી ખુદ જુઓ પરિણામ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જ્યારે પણ અંતિમયાત્રા નીકળે ત્યારે કરી લેજો આ 1 કામ, ભગવાન પણ તમારી પર થશે રાજીના રેડ….

જ્યારે પણ અંતિમયાત્રા નીકળે ત્યારે કરી લેજો આ 1 કામ, ભગવાન પણ તમારી પર થશે રાજીના રેડ….

December 9, 2022
રોજ સવારે આ 1 ચમચી અમૃત પીવાથી,  50 થી વધુ ભયંકર બીમારી ચપટી વગાડતા થઈ જાય છે શરીરમાંથી ગાયબ.

રોજ સવારે આ 1 ચમચી અમૃત પીવાથી, 50 થી વધુ ભયંકર બીમારી ચપટી વગાડતા થઈ જાય છે શરીરમાંથી ગાયબ.

May 29, 2022
દરેક મહિલાઓની કમર અને પગની ચરબી જરૂર ઓગળશે,  આ આસન ક્રિયા આ રીતે રોજ કરો.

દરેક મહિલાઓની કમર અને પગની ચરબી જરૂર ઓગળશે, આ આસન ક્રિયા આ રીતે રોજ કરો.

February 1, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!