PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Inspiration

કોઈ પણ નિર્ણય લેતી વખતે કરો છો સતત ભૂલો, તો શ્રીકૃષ્ણએ કહેલી આટલી વાતો જરૂર જાણો.

Pardesi Dude by Pardesi Dude
July 20, 2022
0
કોઈ પણ નિર્ણય લેતી વખતે કરો છો સતત ભૂલો,   તો શ્રીકૃષ્ણએ કહેલી આટલી વાતો જરૂર જાણો.
0
SHARES
3.1k
VIEWS
Share on FacebookShare on Twitter

આજકાલ મોટાભાગના લોકો એવા નિર્ણયો લેતા હોય છે. જેમાં પાછળથી રડવાનો વારો આવતો હોય છે. તેમાં ખાસ કરીને 20થી 30 વર્ષની ઉંમરે જે છોકરા કે છોકરીઓ નિર્ણય લેતા હોય છે. તેમાં તો ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તે લોકો ક્યારેય મા-બાપનું સાંભળતા હોતા નથી અને પછી પછતાવો થતો હોય છે. થોડો સમય પસાર થાય એટલે તેમને ખ્યાલ આવે કે વડીલો સાચું કહેતા કહેતા હતા.

RELATED POSTS

15 વર્ષની છોકરીનો માતા-પિતાએ સાથ છોડી દીધો.. તો તેણે જીવનમાં કર્યું કઈક આવું….

આ છોકરીને લાગ્યો એવો અજીબ શોખ કે, માતા-પિતાએ પણ કહ્યું કે, “ઘર છોડી ચાલી જા..”

શું તમારામાં પણ આ 5 લક્ષણો છે.. જે મોટા ભાગે 85% ધનવાન લોકોમાં ચોક્કસ જોવા મળે છે.

એવું નથી કે માત્ર નાની ઉંમરના લોકો જ આવા નિર્ણયો લે છે. કેટલાક વાર વડીલો પણ ઉતાવળમાં ઘણા નિર્ણયો લેતા હોય છે. તો આજે તમને કેવી રીતે, ક્યા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ તેને સમજાવીશું. ભગવત ગીતામાં કૃષ્ણએ જણાવ્યું છે કે ધ્યાનપૂર્વક, સમજી, વિચારી કેટલાક પગલા ભરવા જોઈએ. નહીંતર તેનું પરિણામ ખરાબ આવી શકે છે.

દુખમાં કે ખુશીમાં કોઈ પગલા ન ભરવા- ઘણા લોકો ખુશીમાંને ખુશીમાં ન કહેવાનું કહી દેતા હોય છે. એવી જ રીતે એટલો બધો ઘણી વખત હરખ આવી જતો હોય છે કે જે વસ્તુ ન આપવાની હોય તે આપી દેતા હોય છે. તેમ નિર્ણયની વાત પણ એવી જ છે. ક્યારેક ખુશ થઈને આપણાથી ખોટા પગલાં ભરાઈ જતા હોય છે.

તેવી રીતે દુખમાં કોઈ પણ વ્યક્તિ વધારે દુખી હોય છે. તેને અમુક સમયે ગુસ્સો પણ આવતો હોય છે. જેના લીધે ગમે તે બોલીને નિર્ણય લેવાય જતો હોય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વધારે પડતી ખુશી અને વધારે દુખી હોવ ત્યારે કોઈ પણ પ્રકારના નિર્ણય ન લેવા જોઈએ.

પોતાની જાતને બે વાર પૂછો-  ઘણી વખત એવું બનતું કુંટુબનો કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે કોઈ વ્યક્તિ સાથે આપણા સારા સંબંધ હોય તો મોહમાં આવીને ખોટા નિર્ણયો લેવાય જાય છે. અને પછી પસ્તાવું પડતું હોય છે. કોઈ વખત કુટુંબીજનો એક જ મત આવતો હોવાના કારણે પણ કેટલાક નિર્ણયો આપણે સારી રીતે નથી લઈ શકતા હોતા.

માટે જ્યારે પણ નિર્ણય લો ત્યારે શાંત મને, સમજી, વિચારીને જ લેવા જોઈએ. કોઈપણ પ્રકારનો પક્ષ પાત ન કરવો. જેથી સામેલી વ્યક્તિને દુખ ન થાય. ભગવાન કૃષ્ણ કહે છે કે આપણે ક્રોધીત હોઈએ ત્યારે મન કોઈ પણ વસ્તુ વિચારવા માટે સક્ષમ હોતું નથી. માટે આપણે હંમેશાં મન શાંત રાખીને પગલાં ભરવા જોઈએ.

કોઈની લાગણીમાં ન આવવું-  કોલેજ કરતાં વિદ્યાર્થીઓની ઉંમર એવી હોય છે કે તેમને હરવા-ફરવાનું, બહાર મૂવી જોવા જવું વધારે પસંદ હોય છે. અને તે સમયે ફ્રેન્ડ્સ સર્કલમાં કોઈપણ છોકરા કે છોકરીને એકબીજા પ્રત્યે થોડી પણ કૂણી લાગણી થતી હોય છે. જેની અસર સીધી અભ્યાસ પર પડતી હોય છે. તો તે સમયે લાગણીવશ થવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ.

આપણને બધાને ખબર હોય છે કે અભ્યાસમાં આપણને સારી ફિલિંગ્સ આવતી હોતી નથી. તમે છતાં ભણવાનું વિચારી તે ફિલિંગ્સ બાજુ પર મૂકી ભણવું જોઈએ, જે તમને ભવિષ્યમાં સારું પરિણામ આપી શકે છે. તમે જ્યારે પણ નિર્ણય લો તેની પર અડગ રહેવું વારંવાર નિર્ણયો ન બદલવા જોઈએ. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હંમેશાં ભવિષ્યનો વિચાર કરવો જોઇએ અને તે જોઈને જ ચાલવું જોઈએ.

અનુભવીની સલાહ લેવી- ગમે તે વાત હોય તેનો નિર્ણય લેતા પહેલા વડીલો, મા-બાપ, મોટા ભાઈ કે બહેન સાથે વાતને રજૂ કરો અથવા જો શિક્ષક કે જોબમાં સર હોય તો તેમની સલાહ અચૂક લેવી જોઈએ. જેથી આપણે કોઈ ખોટો નિર્ણય લઈ રહ્યા નથી ને તેનો ખ્યાલ આવશે.

મહાભારતના યુદ્ધ વખતે પણ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની સલાહ અને જ્ઞાન આપ્યું હતું. અર્જુન પાસે પણ સારી વિચારસરણી હતી, તેમ છતાં તેણે કૃષ્ણની મદદ માગી અને યુદ્ધ જીતી ગયા. આ રીતે ઘણી વખત વડીલોને પૂછવાથી તેમની મદદ અને સાચા નિર્ણયો લેવામાં સરળતા રહે છે.

પોતાના પર કોન્ફિડન્સ રાખો- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે પોતાનો ભરોસો ક્યારેય ન ગુમાવો. જો તમે કોઈ નિર્ણય લીધો હશે અને તમને સંપૂર્ણ ભરોસો નહીં હોય તો તે કામ પૂર્ણ થશે નહીં, માનો કે થઈ પણ ગયું તો તેમાં વચ્ચે વચ્ચે અડચણો જરૂર આવશે.

પરિવર્તનને સ્વીકારો- પરિવર્તન જ એજ સંસારનો નિયમ છે તે સૌ કોઈ જાણે છે માટે આપણે કોઈપણ નિર્ણય લેતી વખતે તેમાં ફેરફાર કરવામાં આવે તો ગભરાવું જોઈએ નહીં. નવી નવી વસ્તુ અપનાવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આ જગતમાં કોઈ વસ્તુ કાયમ માટે રહેતી હોતી નથી. માટે નવી શરૂઆત થતી હોય તો તેમાં સહભાગી થવું જોઈએ.

કર્મને ધ્યાનમાં રાખી નિર્ણય લેવો- કોઈ પણ વ્યક્તિ કામ કરે છે ત્યારે તે ફળની આશા રાખતો હોય છે. પરંતુ તે વાત તદ્દન ખોટી છે. ભગવાન કહે છે કે તમે જો કોઈ કામ કરો, પરંતુ તેનું પરિણામ શું મળશે તેની આશા ન રાખવી જોઈએ. નિષ્કામ કર્મ કરવું જોઈએ. ક્યારેય ફળ વિશે વિચારવું પણ નહીં. ભગવત ગીતામાં કહ્યું છે કે, હે મનુષ્ય તું કર્મ કર તારો હક છે, કર્મનું ફળ આપવું એ મારો હક છે.

કોઈપણ નિર્ણય લો ભગવાન પર વિશ્વાસ- તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લો ત્યારે તમે પૂરેપૂરો વિશ્વાસ ઇશ્વર કે પરમાત્મામાં રાખો. તમારું ધારેલું કામ એવી રીતે થઈ જશે કે તમને અંદાજો પણ નહીં હોય. ભગવાનને યાદ કરીને કોઈ નિર્ણય કરશો તો તે પૂરો કરવાની શક્તિ પણ તમારામાં આવી જશે. ભગવાનને સાથે રાખી, હંમેશાં યાદ રાખીને નિર્ણય લેવાથી કાર્ય સફળ થતું હોય છે.

ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

15 વર્ષની છોકરીનો માતા-પિતાએ સાથ છોડી દીધો.. તો તેણે જીવનમાં કર્યું કઈક આવું….
Inspiration

15 વર્ષની છોકરીનો માતા-પિતાએ સાથ છોડી દીધો.. તો તેણે જીવનમાં કર્યું કઈક આવું….

November 24, 2022
આ છોકરીને લાગ્યો એવો અજીબ શોખ કે,  માતા-પિતાએ પણ કહ્યું કે, “ઘર છોડી ચાલી જા..”
Inspiration

આ છોકરીને લાગ્યો એવો અજીબ શોખ કે, માતા-પિતાએ પણ કહ્યું કે, “ઘર છોડી ચાલી જા..”

November 22, 2022
શું તમારામાં પણ આ 5 લક્ષણો છે..  જે મોટા ભાગે 85% ધનવાન લોકોમાં ચોક્કસ જોવા મળે છે.
Inspiration

શું તમારામાં પણ આ 5 લક્ષણો છે.. જે મોટા ભાગે 85% ધનવાન લોકોમાં ચોક્કસ જોવા મળે છે.

November 19, 2022
જન્મથી જ આ અક્ષર વાળા લોકો પોતાના નસીબને આપ બળે જ ઘડે છે. .  જાણો એ કયા કયા 6 અક્ષર છે
Facts

જન્મથી જ આ અક્ષર વાળા લોકો પોતાના નસીબને આપ બળે જ ઘડે છે. .  જાણો એ કયા કયા 6 અક્ષર છે

September 9, 2022
Inspiration

આખી જિંદગી નોકરીમાં પસાર કરવા કરતા, આ ટિપ્સ અપનાવીને ઊભું કરી લો તમારું પૈસાનું વૃક્ષ…

July 30, 2022
શા માટે કર્ણે આટલી મોટી ભૂલ કેમ કરી હતી..  જાણો કર્ણ ના જીવનની આ અદભૂત ઘટના
Inspiration

શા માટે કર્ણે આટલી મોટી ભૂલ કેમ કરી હતી.. જાણો કર્ણ ના જીવનની આ અદભૂત ઘટના

July 22, 2022
Next Post
17 ઉંટની સમસ્યાનો સંતએ બુદ્ધિ ઉકેલ મેળવ્યો,  આ ખૂબ સમજવા લાયક છે આ વાર્તા.  વડીલોને જરૂર નવું જાણવા મળશે.

17 ઉંટની સમસ્યાનો સંતએ બુદ્ધિ ઉકેલ મેળવ્યો, આ ખૂબ સમજવા લાયક છે આ વાર્તા. વડીલોને જરૂર નવું જાણવા મળશે.

દરેક સ્ત્રીએ તેમજ વડીલોએ ખાસ જાણવું,  નાની-નાની તકલીફોમાં ડૉક્ટર પાસે જવાને બદલે,  કરો આ આયુર્વેદિક ઉપાય.

દરેક સ્ત્રીએ તેમજ વડીલોએ ખાસ જાણવું, નાની-નાની તકલીફોમાં ડૉક્ટર પાસે જવાને બદલે, કરો આ આયુર્વેદિક ઉપાય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માખી તેના આગળના બે પગ કેમ સતત ઘસતી હોય છે….તેની પાછળનું કારણ જાણી ચોંકી જશો…

માખી તેના આગળના બે પગ કેમ સતત ઘસતી હોય છે….તેની પાછળનું કારણ જાણી ચોંકી જશો…

December 24, 2022
આંખ અને નિઃસંતાન સ્ત્રી માટે વરદાન સમાન છે આ ઔષધી.  

આંખ અને નિઃસંતાન સ્ત્રી માટે વરદાન સમાન છે આ ઔષધી.  

April 4, 2021
વાળ ખરતા હોય તો,  કરો આ 5 આયુર્વેદિક તેલનો ઉપયોગ…. વાળ ખરતા બિલકુલ અટકી જશે. 

વાળ ખરતા હોય તો, કરો આ 5 આયુર્વેદિક તેલનો ઉપયોગ…. વાળ ખરતા બિલકુલ અટકી જશે. 

March 4, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!