PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ભગવાન શિવએ કહ્યું છે, મૃત્યુ પહેલા આવા સંકેતો મળે- જાણો એ સંકેતો ક્યા કયા છે.

Pardesi Dude by Pardesi Dude
January 27, 2021
0
ભગવાન શિવએ કહ્યું છે,  મૃત્યુ પહેલા આવા સંકેતો મળે- જાણો એ સંકેતો ક્યા કયા છે.
0
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આ દુનિયાનું એક અટલ સત્ય છે મૃત્યુ. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. આથી જ આ ધરતી ને મૃત્યુલોક કહેવામાં આવે છે. જે માણસ જન્મે છે તેનો એક દિવસ મૃત્યુનો પણ હોય છે. કોઈ એક તિથી, કોઈ એક વાર, કોઈ એક મહિનો અને કોઈ એક સમય આપણા મૃત્યુનો સમય હોય છે. આથી જ ધરતી પરનું આ એક સત્ય કે જેનો સ્વીકાર કરવો દરેક મનુષ્ય માટે જરૂરી છે. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

જન્મથી મૃત્યુ વચ્ચે ના ગાળામાં મનુષ્ય અનેક સંબંધોમાં, કામોમાં તેમજ દુનિયાની રીતિરિવાજ નિભાવવામાં સમય વ્યતીત કરી નાખે છે. પણ જયારે તેની સામે મૃત્યુની વાત આવે છે ત્યારે તે એક પ્રકારનો ડર અનુભવે છે. આ ડર એટલા માટે કોઈપણ મનુષ્ય મૃત્યુને સહજ સ્વીકારતું નથી. આથી જયારે કોઈના મોઢે મૃત્યુની વાત આવે તોપણ તે એક અજ્ઞાત ડર થી ધુજે છે. 

પણ મૃત્યુના સત્યને જેટલી સહજતાથી સ્વીકારી લેવામાં આવે તેટલું જ મનુષ્ય માટે સારું છે. મૃત્યુનો ડર માણસના મનને વ્યાકુળ કરી દે છે. પણ આ ડરને સહજ સ્વીકારી લો. તમને વિશેષમાં જણાવીએ તો ભગવાન શિવે મૃત્યુ અંગે ઘણા સંકેતોની વાત કરી છે. આથી આ સંકેતો અંગે તમે પણ જાણી લો. 

એક સમયની વાત છે જયારે શિવપુરાણ માં માતા પાર્વતી અને શિવજી મૃત્યુ અંગે વાર્તાલાપ કરતા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને મૃત્યુ અંગે એક સવાલ કર્યો, ‘ભગવાન મૃત્યુ અંગે એવા કોઈ સંકેતો છે જેના દ્રારા મનુષ્ય મૃત્યુ પહેલા આ સંકેતોને સમજી કે જાણી શકે.’ માતા પાર્વતીના આ સવાલનો જવાબ ભગવાન શિવે ખુબ જ ગહનતાથી આપ્યો છે ચાલો તો આ સવાલનો જવાબ વિશે વધુ જાણી લઈએ. 

ભગવાન શિવના કહ્યા અનુસાર જયારે માણસને પોતાનો પડછાયો પાણી, તેલ અથવા તો કાચમાં જોવામાં તકલીફ પડે ત્યારે તે વ્યક્તિનું મૃત્યુ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે માણસના જમણી બાજુના અંગમાં કોઈ અલગ ફેરફાર થવા લાગે એટલેકે, જમણી બાજુના હાથમાં વળાંક આવવા લાગે કે પગમાં વળાંક આવવા લાગે ત્યારે સમજવું કે, તે વ્યક્તિ થોડા દીવાસમાં મૃત્યુ તરફ જતો રહેશે. 

જે વ્યક્તિના દાંતની સમસ્યા વધારે થવા લાગે એટલે કે, દાંતમાંથી રસી નીકળવા લાગે અને જીભ પર સોજો આવી જાય તેમને પણ માની લેવું કે તેનું મૃત્યુ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે વ્યક્તિને ચંદ્ર, સુર્ય અને અગ્નિ જોવાની ક્ષમતા ન હોય ત્યારે પણ તે વ્યક્તિનું મોત થઇ શકે છે. 

જે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને આકાશ લાલ દેખાવા લાગે તેને પણ મોતનો સમય નજીક આવવા લાગે છે.  (2) જયારે જે માણસનું મોઢું, જીભ, આંખ અને કાન પથ્થર જેવા થઇ ગયા હોય તેવું લાગવા લાગે તેમનું મૃત્યુ પણ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે કોઈ વ્યક્તિનો શરીરનો રંગ પીળો પડવા લાગે, અથવા સફેદ થવા લાગે અથવા લાલ થવા લાગે તો સમજી લેવું કે તેનું મૃત્યુ છ મહિનાની અંદર થઇ શકે છે. 

આ સિવાય તમે હાથની રેખાઓ વિશે પણ જાણતા હશો. આ હસ્તરેખાઓ પણ મૃત્યુના સંકેત આપતી હોય છે. કહેવાય છે કે હાથમાં હથેળીમાં મનુષ્યના આયુષ રેખા દોરેલી હોય છે. આથી જે વ્યક્તિના હથેળીની આયુષ રેખા નાની દેખાતી હોય તેમનું આયુષ લાંબુ નથી હોતું. તે અલ્પજીવી હોય છે. 

આ ઉપરાંત જયારે કોઈ વ્યક્તિ પોતાના આયુષ કરતા વધુ જીવન જીવે છે ત્યારે તેને પોતાનો પડછાયો દેખાતો નથી, અને જેને પોતાનો પડછાયો ધડ સહીત દેખાય તો તે પણ મૃત્યુ નો જ સંકેત આપે છે.  જો એક વાત સત્ય છે કે માનવીનું મોત નિશ્ચિત છે. પણ જયારે મનુષ્ય મરે છે પણ તેની આત્મા કયારેય નથી મરતી. આ સત્ય પણ સ્વીકારી લેવું જોઈએ. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો,  વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો, વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

ઘરમાં દીવો પ્રગટાવશો તો થશે ખુબ ઉન્નતી..,  દરેક ગૃહિણીએ આ વાત જાણવી જોઈએ.. 

ઘરમાં દીવો પ્રગટાવશો તો થશે ખુબ ઉન્નતી.., દરેક ગૃહિણીએ આ વાત જાણવી જોઈએ.. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ફાસ્ટ ફૂડમાં અતિશય વપરાતો આજીનો મોટો શું છે.. અને તેનાથી કેવા ભયંકર નુકશાન થાય છે તે.

જાણો ફાસ્ટ ફૂડમાં અતિશય વપરાતો આજીનો મોટો શું છે.. અને તેનાથી કેવા ભયંકર નુકશાન થાય છે તે.

December 17, 2020
આ ખાસ વસ્તુનો દીવો કરીને જુઓ તેનો કમાલ,  અનેક ફાયદા કરીને દરેક ઈચ્છા પૂરી કરશે આ દીવો.

આ ખાસ વસ્તુનો દીવો કરીને જુઓ તેનો કમાલ, અનેક ફાયદા કરીને દરેક ઈચ્છા પૂરી કરશે આ દીવો.

September 30, 2022
આ ઘાસ છે પ્રાચીન જડીબુટ્ટી… તેનું સેવન કરે છે અનેક હઠીલી સમસ્યાનું સમાધાન,

આ ઘાસ છે પ્રાચીન જડીબુટ્ટી… તેનું સેવન કરે છે અનેક હઠીલી સમસ્યાનું સમાધાન,

March 12, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!