PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.

Pardesi Dude by Pardesi Dude
April 14, 2021
0
માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.
0
SHARES
3.4k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણું આયુર્વેદ ખુબ મોટું શાસ્ત્ર છે જેમાં અનેક ઔષધિઓ ના અસંખ્ય લાભ વિશે જણાવવામાં આવ્યું છે. વિશ્વમાં ઘણી એવી જડીબુટ્ટી મળે છે જેના ઉપયોગ થી તમે તમારું શરીરી તંદુરસ્ત રાખી શકો છો. જો કે તમને આયુર્દેવમાં ઈલાજ કરતા સમય લાગે છે પણ રોગનો ઈલાજ જડમૂળથી થાય છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

આપણા આયુર્વેદમાં અનેક ઔષધીઓને સંજીવની માનવામાં આવે છે. ગંભીરથી ગંભીર બીમારીના ઈલાજ માટે આયુર્વેદ હંમેશા તૈયાર રહે છે. આમ આયુર્વેદને એમ કહી શકાય કે તે માણસ માટે કોઈ વરદાનથી ઓછું નથી. આથી જો તમે પણ કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તેનો ઈલાજ આયુર્વેદમાં રહેલ છે. 

આપણા શરીરની ગંભીર બીમારીઓ જેવી કે હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર, ડાયાબીટીસ, કેન્સર, પેટના રોગો, સાંધાના રોગો, હાડકા ના રોગો વગેરે માં આયુર્વેદ ખુબ જ સરળ રોતે મળી રહે છે. આવી અનેક બીમારી માટેના ઈલાજ માટે આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવીશું જેમાં આવા રોગોને જડમૂળ થી દુર કરવાના ગુણ રહેલા છે. 

આયુર્વેદિક ઔષધિ. 

આ આયુર્વેદિક ઔષધી નું નામ નિરંજન ફળ છે. તે એક કાચી જડીબુટ્ટી છે. તે એક કુદરતી ઔષધિના રૂપમાં મળે છે. પણ આ ઔષધિનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આ ઔષધિનો ઉપયોગ કરતા પહેલા તેને બરાબર સાફ કરી લો, તેને સારી રીતે ધોઈ નાખો. તેમજ તેને ધોઈ લીધા પછી તેમાં ભીનાશ ન રહે તે માટે તેને બરાબર સુકવવું પણ જરૂરી છે અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

જો તમે તેને સાચવવાની કાળજી નથી લેતા તો તે ખરાબ પણ થઈ શકે છે. આ સિવાય તમે જયારે તેને બજારમાંથી લાવો છો ત્યારે તેની પેકિંગ તારીખ જરૂર વાચી જોવી, પછી જ તેનો ઉપયોગ કરવો. જો કે આ ઔષધિને એક વર્ષ સુધી સારી રહે છે પણ તેનો ઉપયોગ તમારે 6 મહિનાની અંદર કરી લેવો જોઈએ. 

આ આયુર્વેદિક ફળનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પાઉડર રૂપે થાય છે. તમને આ ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળશે. આ ફળનું વધુ ઉત્પાદન મલેશિયામાં જોવા મળે છે. તેને મલેશિયામાં માસબંકુસ કહે છે અને ભારતમાં તેને માલવા ફળ પણ કહે છે. ચાલો તો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

  • ગર્ભધારણ થઈ શકે છે 

જો કોઈ દંપતી સંતાન પ્રાપ્ત કરવા માંગે છે તો તે માટે આ ફળ ખુબ લાભદાયી છે. સ્ત્રીગર્ભ ધારણ કરવા માંગે છે તો પતિ અને પત્ની બંનેને આ ફળનું સેવન કરવું. આ માટે 3 જેટલા નિરંજન ફળ પાણીમાં પલાળીને રાત્રે મૂકી. તેને સવારે 5 થી 10 ગ્રામ સાકર સાથે બંને પતિ-પત્ની ખાઈ લો. જો કે સ્ત્રી અને પુરુષમાં બંનેમાં વીર્ય અને રાજમાં વિકાર આવી જાય ત્યારે આ ફળ ઉપયોગી છે. તેનાથી વીર્યનું ઉત્પાદન પણ વધે છે. 

  • સંતાન પ્રાપ્તિમાં વરદાન રૂપ છે 

જે દંપતી સંતાન વિહીન છે તેમના માટે નિરંજન ફળ એક વરદાન રૂપ છે. જે સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી તેમના માટે ખાસ જરૂરી છે. તેના સેવનથી પુરુષોમાં વીર્ય ઠંડુ પડે છે અને ગર્ભ રહી શકે છે. આમ મોટેભાગે પુરુષોના ઉષ્ણ વિર્યતાના કારણે સ્ત્રીઓને ગર્ભ નથી રહેતો. પુરુષોએ એક અઠવાડિયા સુધી નિરંજન ફળના ઉપરના ફોતરા કાઢીને સેવન કરે છે તો વીર્ય ઠંડુ પડે છે અને ગર્ભ રહી શકે છે. આ ફળનું સેવન પુરુષોએ કરવું જોઈએ. 

  • માસિક સમસ્યા દુર કરે છે 

સ્ત્રીઓમાં જોવા મળતી માસિક સમસ્યા જેવી કે માસિક વધુ આવવું, મોડું આવવું, તેમજ માસિક દરમિયાન રક્ત સ્ત્રાવ વધુ થવો. જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. આ માટે જો તમને રક્ત સ્ત્રાવ વધુ થતો હોય તો તે માટે રાત્રે એક નિરંજન ફળ પાણીમાં પલાળી રાખો, સવારે ખાલી પેટે તેને ખુબ મસળીને પી જાવ, તે રક્તના સ્ત્રાવને રોકવામાં રામબાણ ઈલાજ છે. 

ઘણી વખત સ્ત્રીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે જેના કારણે સ્ત્રીમાં નબળાઈ આવી જાય છે. આ માટે આ ફળને પાણીમાં બે કલાક પલાળી રાખવાથી તે મોટું થાય છે પછી તેને મસળી, નીચોવી લો અને 2 કે 3 ગ્રામ સાકર સાથે ખાઈ લો તેનાથી સ્ત્રાવ કાબુમાં આવી જશે.

  • અલ્સર માટે લાભકારી છે 

જે લોકો અલ્સરની બીમારીથી પીડાય છે તેમના માટે નિરંજન ફળ ખુબ જ અસરકારક ફળ માનવામાં આવે છે. આથી તેઓએ પોતાના આયુર્વેદિક ઉપચાર રૂપે નિરંજન ફળનો દવા તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી અલ્સર જેવી બીમારી ઓછી થઈ શકે છે અને એક સમયે તે નાબુદ પણ થઈ શકે છે. આથી જે લોકો અલ્સરથી પીડિત છે તેમણે નિરંજન ફળનો દવા રૂપે સેવન જરૂર કરવો જોઈએ. 

  • હરસ-મસા માં અસરકારક છે 

જો તમને હરસ-મસા ની તકલીફ છે તો તમે તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપચાર રૂપે પ્રયોગ કરી શકો છો. આ તકલીફથી પરેશાન લોકોએ રાત્રે આ ફળ પાણીમાં પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાવું તેનાથી હરસ-મસા સાવ મટી જશે. આ સિવાય તમે હરસ મસાના ઈલાજ માટે આ ફળને પાણીમાં ખુબ મસળીને પી પણ શકો છો. હરસ-મસા માટે તે એક રામબાણ ઈલાજ કહી શકાય છે. 

આમ નિરંજન ફળ એ ખુબ જ ઉપયોગી ફળ છે અને આ ફળની બજારમાં કિંમત ખુબજ સામાન્ય છે તેથી તેની માટે તમારે કોઈ વધુ ખર્ચ પણ કરવાની જરૂર નથી. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
આવી રીતે બનાવો ભીંડો, શરીર રહેશે રોગમુક્ત.  અને કમરની જીદ્દી ચરબી પણ થશે ગાયબ..

આવી રીતે બનાવો ભીંડો, શરીર રહેશે રોગમુક્ત. અને કમરની જીદ્દી ચરબી પણ થશે ગાયબ..

પાણી પીવાની એ સાચી રીત – જે પ્રાણીઓ – પક્ષીઓ જાણે છે.. પણ અફસોસ..!  મનુષ્યો નથી જાણતા.

પાણી પીવાની એ સાચી રીત - જે પ્રાણીઓ - પક્ષીઓ જાણે છે.. પણ અફસોસ..! મનુષ્યો નથી જાણતા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે,   જો બચવું હોય તો, ફોલો કરો આ 3 સોનેરી નિયમો.

બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જો બચવું હોય તો, ફોલો કરો આ 3 સોનેરી નિયમો.

June 12, 2022
નાના બાળકને માતાનું હાલરડું જરૂર સંભળાવજો, તેના ફાયદા એટલા ગજ્જબના થશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય..

નાના બાળકને માતાનું હાલરડું જરૂર સંભળાવજો, તેના ફાયદા એટલા ગજ્જબના થશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય..

November 11, 2022
બેકિંગ સોડા મફતમાં તમારી સ્કીન એટલી સુંદર બનાવશે કે,  બ્યુટીપાર્લરના મોંઘા ફેસિયલ પણ ન કરી શકે.

બેકિંગ સોડા મફતમાં તમારી સ્કીન એટલી સુંદર બનાવશે કે, બ્યુટીપાર્લરના મોંઘા ફેસિયલ પણ ન કરી શકે.

December 17, 2020

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!