PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Lifestyle

ઘરના ગંદા થયેલા મંદિરને 5 જ મિનિટમાં સાફ કરવા અપનાવો આ આસન ટિપ્સ… એકવાર જરૂરથી વાંચો.

Pardesi Dude by Pardesi Dude
November 20, 2022
0
ઘરના ગંદા થયેલા મંદિરને 5 જ મિનિટમાં સાફ કરવા અપનાવો આ આસન ટિપ્સ…  એકવાર જરૂરથી વાંચો.
0
SHARES
953
VIEWS
Share on FacebookShare on Twitter

🧽દરેક વ્યક્તિના ઘરમાં મંદિર તો હોય છે. જે પ્રમાણે તેમની યથા શક્તિ હોય તે પ્રમાણે મંદિર રાખતા હોય છે. મોટાભાગના લોકો સેવનના લાકડાંમાંથી બનેલું મંદિર ઘરમાં વધારે રાખવાનું પસંદ કરતાં હોય છે. તો કોઈ સામાન્ય લાકડાંમાંથી બનાવીને મંદિર રાખતા હોય છે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

ઘરના મુખ્ય દરવાજે આ 7 વસ્તુઓ ભૂલથી પણ ન રાખો, તે ઘરમાં કંકાસ, મોટી બીમારી અને કંગાળી લાવે છે..

નળ, ગેસ બર્નર, ચાની ગરણી જેવી વસ્તુઓ સરખી સાફ નથી થતી..? તો જાણો તેને સાફ કરવાની બેસ્ટ રીત..

🧽પરંતુ કેટલાક લોકોના ઘરમાં તો પૂજા માટે અલગ રૂમ હોય છે. તે રૂમમાં આરસમાંથી બનાવેલું મંદિર રાખતા હોય છે. થોડો સમય થાય ત્યાં આરસપહાણ કાળો પડવા લાગે છે. અને તેની સફાઈ રાખવી જરૂરી બને છે. તો કાળો પડી ગયેલો આરસપહાણ કેવી રીતે ઘરે સાફ કરવો તેની ટિપ્સ જણાવીશું.

🧽પહેલા આ વસ્તુનું ધ્યાન રાખો- ઘરની જેમ મંદિરને પણ સ્વચ્છ રાખવું જરૂરી હોય છે. મંદિર જેટલું સ્વચ્છ હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે. તો મંદિર સાફ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં ભગવાનની મૂર્તિ અથવા ફોટો મૂક્યા હોય તો તે બહાર કાઢી લો.

🧽મંદિરને ક્યારેય બીજી જગ્યા પર લઈ જવું ન જોઈએ. કારણ કે આરસને એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવામાં આવે તો તૂટી જવાનો ભય રહે છે. માટે એક જ જગ્યા પર રાખી સાફ કરવું.

🧽વાપરો આ વસ્તુ- રસોડામાં આપણે ખાવાનો સોડા વાપરતા હોઈએ છીએ. તે રસોઈના ટેસ્ટ સિવાય ઘરની બીજી વસ્તુને સાફ કરવા માટે પણ વપરાતો હોય છે. તેવી જ રીતે મંદિરમાં રહેલા આરસપહાણને ચોખ્ખો કરવા માટે પણ બેકિંગ સોડા વપરાતો હોય છે. તેનાથી મંદિરમાં ગુલાલ, કંકુ, તેલ, ધૂપ, ચંદન વગેરેના ડાઘ પડ્યા હોય તે સાફ થઈ જતા હોય છે. તેના માટે સરળ ટિપ્સ નીચે પ્રમાણે છે.

🧽કઈ-કઈ વસ્તુ જોઈશે- ખાવાનો સોડા-5 ચમચી, પાણી-1 લિટર, લીંબુનો રસ અને સેન્ડપેપર, સાફ કરવા માટે બ્રશ.

🧽સ્પ્રે આ રીતે બનાવવું- મંદિર સાફ કરવા માટે ઘરે તમારે સ્પ્રે બનાવવાનો રહેશે. તેના માટે સૌ પ્રથમ એક લિટ પાણી લેવું, તેમાં ખાવાનો એટલે કે બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરો. તેમાં લીંબુનો રસ એડ કરવો. મિશ્રણને 10 મિનિટ સુધી સેટ થવા રાખી મૂકો. થોડી વાર બાદ સ્પેને બોટલમાં ભરી લેવું.

🧽આ રીતે થશે ડાઘ દૂર- મંદિરમાંથી ડાઘ દૂર કરવા માટે આપણે ભીનું કપડું કરી ઘસતાં હોઈએ છીએ, પરંતુ તેનાથી કોઈ ફર્ક પડતો હોતો નથી. તો ઘરે બનાવેલા સ્પ્રેથી ઘણો ફાયદો થશે. મંદિરમાં જે જગ્યા પર ચંદન, કંકુ, કે ગુલાલના ડાઘ પડ્યા હોય તે જગ્યા પર સ્પ્રે છાંટી 5 મિનિટ સુધી એમ જ રહેવા દો. જેનાથી ડાઘ ભીના થશે.

🧽તે પછી તેના પર ફરી સ્પ્રે છાંટવું અને સેન્ડપેપર કે જૂનું બ્રશ હોય તેને ડાઘા પર બરાબર ઘસવું જોઈએ. જેથી ડાઘ ધીમેધીમે દૂર થઈ જશે. બધા ડાઘ બરાબર નીકળી જાય તે પછી મંદિરને પાણી ફરી ધોઈ નાખવું જોઈએ. તમારું ઘરનું મંદિર એકદમ સાફ થઈ જશે.

🧽કાળા પડી ગયેલા ડાઘ દૂર કરવા- આપણે મંદિરમાં ધૂપ, દિવો કે અગરબત્તી કરીએ ત્યારે ઘણી વખત ધુમાડા અને દીવાના કારણે કાળા ડાઘ પડી જતા હોય છે. તો આ નિશાનને પણ સરળતાથી દૂર કરી શકાય છે.

🧽જે જગ્યા પર ધુમાડાથી કાળા ડાઘ પડ્યા હોય ત્યાં સ્પ્રે છાંટવો, 10 મિનિટ સુધી એમ જ રહેવા દો અને બ્રશ અથવા કોટન કપડાં વડે સાફ કરી નાખો. પાણી વડે મંદિર ફરી સાફ કરવું.આ રીતે તમારા મંદિરમાં જે કોઈ પણ ડાઘ હશે મિનિટોમાં દૂર થઈ જશે

જો મંદિર સાફ કરવા વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
ઘરના મુખ્ય દરવાજે આ 7 વસ્તુઓ ભૂલથી પણ ન રાખો,   તે ઘરમાં કંકાસ, મોટી બીમારી અને કંગાળી લાવે છે..
Facts

ઘરના મુખ્ય દરવાજે આ 7 વસ્તુઓ ભૂલથી પણ ન રાખો, તે ઘરમાં કંકાસ, મોટી બીમારી અને કંગાળી લાવે છે..

May 9, 2023
નળ, ગેસ બર્નર, ચાની ગરણી જેવી વસ્તુઓ સરખી સાફ નથી થતી..?  તો જાણો તેને સાફ કરવાની બેસ્ટ રીત..
Facts

નળ, ગેસ બર્નર, ચાની ગરણી જેવી વસ્તુઓ સરખી સાફ નથી થતી..? તો જાણો તેને સાફ કરવાની બેસ્ટ રીત..

May 9, 2023
રસોઈ અને સફાઇમાં ખૂબ સમય બગડે છે,  તો જાણો આ ટિપ્સ જે બધુ જ કામ ખૂબ સરળ બનાવી દેશે…
Lifestyle

રસોઈ અને સફાઇમાં ખૂબ સમય બગડે છે, તો જાણો આ ટિપ્સ જે બધુ જ કામ ખૂબ સરળ બનાવી દેશે…

May 9, 2023
આ મૂર્તિ માલામાલ બનાવશે સાથે ઘરને સકારાત્મક ઉર્જા ભરી દેશે,  જાણો આ મૂર્તિને રાખવાના ખાસ નિયમો વિશે…
Facts

આ મૂર્તિ માલામાલ બનાવશે સાથે ઘરને સકારાત્મક ઉર્જા ભરી દેશે, જાણો આ મૂર્તિને રાખવાના ખાસ નિયમો વિશે…

May 8, 2023
વોશ બેસીનની દુર્ગંધ સાફ કરો 1 જ મિનિટમાં,  ઘરના મહોલ દિવસો સુધી ફ્રેશ સ્મેલ રહેશે…
Facts

વોશ બેસીનની દુર્ગંધ સાફ કરો 1 જ મિનિટમાં, ઘરના મહોલ દિવસો સુધી ફ્રેશ સ્મેલ રહેશે…

April 29, 2023
Next Post
ઘરની આ 6 જગ્યા પર હોય છે સૌથી વધુ કીટાણુ – છતાં 80% સ્ત્રીઓને આ જગ્યાની ખબર નથી.. (જાણો તે 6 જગ્યા કઈ છે)

ઘરની આ 6 જગ્યા પર હોય છે સૌથી વધુ કીટાણુ - છતાં 80% સ્ત્રીઓને આ જગ્યાની ખબર નથી.. (જાણો તે 6 જગ્યા કઈ છે)

કરો આ ભગવાનની પૂજા,  લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન,  જલ્દીથી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પૂજા.

કરો આ ભગવાનની પૂજા, લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન, જલ્દીથી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પૂજા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સારું ભોજન લેવા છતાં શરીરમાં દેખાય છે સંકેતો,  સમજો શરીર છે અંદરથી બીમાર – જાણો તે સંકેતો.

સારું ભોજન લેવા છતાં શરીરમાં દેખાય છે સંકેતો, સમજો શરીર છે અંદરથી બીમાર – જાણો તે સંકેતો.

July 11, 2022
ધનતેરશ થી લઈને દિવાળી સુધી ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ,  નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન.

ધનતેરશ થી લઈને દિવાળી સુધી ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન.

December 17, 2020
કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો,  કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો, કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

August 16, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!