PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

આ ટેક્નિકથી સુવાની ટ્રાય કરો, પગ, કમરના દુખાવા અને સાઈટીકા જેવા દર્દોમાં મળશે રાહત. જરૂર શેર કરો.

Pardesi Dude by Pardesi Dude
September 19, 2022
0
આ ટેક્નિકથી સુવાની ટ્રાય કરો,  પગ, કમરના દુખાવા અને સાઈટીકા જેવા દર્દોમાં મળશે રાહત. જરૂર શેર કરો.
0
SHARES
6k
VIEWS
Share on FacebookShare on Twitter

💁આપણા શરીરને એકદમ તંદુરસ્ત રાખવા માટે આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર જ હોઈએ છીએ. આજના સમયમાં લોકોને ખૂબ જ નાની ઉમરથી જ કોઈને કોઈ તકલીફ રહે છે. આજના સમયમાં લોકોને પીઠ, કમર કે સાઇતિકા જેવી બીમારી ઘણી જ પજવી રહી છે. લોકો તેના દુખાવાથી ઘણો પીડાય છે. પરંતુ દોસ્તો હવે ચિંતા છોડો આજે આપણે એજ ટૉપિકનો એકદમ સચોટ ઉપાય લાવ્યા છીએ. જે કરીને તમે એકદમ તંદુરસ્ત બની જશો. તો ચાલો જોઈએ તે શું છે. 

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

💁દોસ્તો કદાચ તમે એક વાત નોટ કરી હશે કે જે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે તે પોતાના પગની નીચે ઓશીકું રાખે છે. જેનાથી તેને સુવામાં ઘણું કમ્ફર્ટેબલ રહે છે. હા, આમ ઓશીકું જો પગની નીચે રાખવામાં આવે તો પૂરા શરીર માંથી કોઈ એક જ ભાગને વજન નથી પડતો પરંતુ શરીરના તમામ હિસ્સા પર એક સમાન જ વજન રહે છે. અને તેથી કોઈ ભાગમાં સોજો કે દુખાવો થવાની તકલીફ રહેતી નથી. તો પ્રેગ્નેન્સીમાં મહિલાઓને પગના સોજા અને  કમરના દુખાવાની તકલીફ પરેશાન કરતી હોય છે તેથી તે આ રીતે સૂઈને બેટર ફિલ કરે છે. 

💁દોસ્તો આપણે તો આ માત્ર એક ઉદાહરણ જોયું. આ ઉપાય માત્ર ગર્ભવતી બહેનો માટે જ નથી પરંતુ સૌ કોઈ આનો લાભ લઈ શકે છે. રાતના સૂતા સમયે જો પગની નીચે ઓશીકું રાખવામાં આવે તો તેનો ઘણો જ ફાયદો થાય છે. જેમકે કમરનો દુખાવો કે પગનો દુખાવો જો રોજની તકલીફ છે તો આ ઉપાય કરવાથી ઘણી રાહત મળે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ રીતે ઓશીકું રાખીને સુવાથી આપણા શરીરને કયા-કયા ફાયદાઓ થાય છે, તે વિસ્તારથી જોઈએ. 

💁1. બ્લડના સર્ક્યુલેસનને સુધારે : જો રાતના સમયે પગમાં થોડું કળતર કે દુખાવો થતો હોય તો તેના માટે તમે તમારા પગની નીચે એક ઓશીકું મૂકીને સુઓ, (બહુ ઊંચું ઓશીકું ના મૂકવું-માપસરનું ઓશીકું રાખવું) તો આ કળતર અને દુખાવાનો પ્રશ્ન હલ થઈ શકે છે. કેમ કે આ રીતે ઓશીકું રાખવાથી આપણા શરીરના તમામ અવયવોમાં બ્લડનું સર્ક્યુલેસન સારી રીતે થઇ શકે છે. આથી આ પ્રયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. 

💁2. ડિસ્ક પેન ઓછી થાય છે :પૂરા દિવસના કામ માંથી થાકીને રાતના સમયે સૂતા ડિસ્કનો દુખાવો થાય છે, જે કરોડના અતિશય પરિભ્રમણથી તમારી કરોડરજ્જુ પરના દબાણને કારણે દુઃખાવો થઈ શકે છે. જ્યારે તમને આ પ્રકારનો દુખાવો હોય છે તે સમયે તમે રાતના સૂતી વખતે તમારા પગની ઓશીકું રાખીને સુઓ તો આ ડિસ્ક પેનથી રાહત મેળવી શકાય છે. 

💁3. કમર અને હિપનો દુખાવો દૂર કરે : ધણા લાંબા સમય સુધી ડેસ્ક પર કામ કરવાના કારણે લોકોને વરંવાર પીઠ અને હિપમાં દુઃખાવાની ફરિયાદ રહેતી હોય છે. તો આના માટે આ ખૂબ જ કારગત એવો ઉપાય છે એ તમે સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખો. કમર અને હિપના દુખાવામાં ખાસ્સી રાહત મળશે. 

💁4. સાઇટીકાના દુખાવાને દૂર કરે છે : ઘણા લોકોને સાઈટીકાના કારણે પગના પાછળના ભાગમાં ઘણો દુખાવો રહે છે.  તો આ રીતે જો પગના નીચે ઓશીકું રાખીને સૂવામાં આવે તો સાઇટીકાના દુખાવામાં રાહત રહે છે. જો આ રીતે હરરોજ સુવામાં આવે તો આ દુખાવો ઘણો ઓછો થઈ શકે છે. 

💁5. પગના સોજાને દૂર કરે છે : જો કોઈ કારણસર તમારા પગમાં સોજો આવી ગયો હોય, તો આ પધ્ધતિ ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. જેમ કે થાકના કારણે પગમાં સોજો આવી ગયો હોય. આવી સ્થિતિમાં તમે તમારા પગની નીચે ઓશીકું રાખીને સૂઈ શકો છે. આમ કરવાથી પગનો સોજો દૂર થાય છે. 

💁5. ગોઠણમાં દુખાવો હોય ત્યારે : જો કોઈ કારણ તમને ગોઠણમાં દુખાવો થતો હોય તો, તમે ડાબી કે જમણી સાઈડ સૂતી વખતે તમે બંને પગની વચ્ચે ઓશીકું રાખી શકો છો, તેનાથી તમને આરામ જરૂર મળશે, જો આ પધ્ધતિ કામ ના આવે તો સીધા સૂઈને પછી પગ નીચે ઓશીલું રાખી શકો છો. 

આશા છે કે, તમને ઉપરની બધી માહિતી સમજાઈ હશે, જો આ પગ અને ઓશિકાની ટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી ટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
આ આઠ કામો એવા છે જે રાતે ક્યારેય ના કરવા જોઈએ… પરિણીત લોકો ખાસ વાંચે અને પોતાના જીવનમાં ઉતારે

આ આઠ કામો એવા છે જે રાતે ક્યારેય ના કરવા જોઈએ... પરિણીત લોકો ખાસ વાંચે અને પોતાના જીવનમાં ઉતારે

આ કારણને લીધે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી…  છેલ્લું કારણ જાણી તમે પણ ચોંકી જશો..

આ કારણને લીધે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી... છેલ્લું કારણ જાણી તમે પણ ચોંકી જશો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વનસ્પતિથી કફ, ઉલ્ટી, તાવ, માથાના દુખાવા જેવી અનેક બીમારીઓ થશે ચપટી વગાડતા દુર.

આ વનસ્પતિથી કફ, ઉલ્ટી, તાવ, માથાના દુખાવા જેવી અનેક બીમારીઓ થશે ચપટી વગાડતા દુર.

March 10, 2021
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું આવું..  એક વાર જરૂર વાંચી લેજો.

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું આવું.. એક વાર જરૂર વાંચી લેજો.

November 9, 2020
આ ઘરમાં રહેલી વસ્તુથી ફાટેલી પગની એડીઓ જલ્દીથી ઠીક કરો,  તે માટે કરો આ પ્રયોગ.

આ ઘરમાં રહેલી વસ્તુથી ફાટેલી પગની એડીઓ જલ્દીથી ઠીક કરો, તે માટે કરો આ પ્રયોગ.

January 6, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!