PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

સરગવાના બીજ છે અમૂલ્ય, આ રીતે કરો તેનું સેવન… પાચનતંત્રથી લઈને કેન્સર સુધીના રોગો કરી શકે છે દૂર.

Pardesi Dude by Pardesi Dude
June 16, 2022
0
સરગવાના બીજ છે અમૂલ્ય, આ રીતે કરો તેનું સેવન… પાચનતંત્રથી લઈને કેન્સર સુધીના રોગો કરી શકે છે દૂર.
0
SHARES
425
VIEWS
Share on FacebookShare on Twitter

સરગવાના વૃક્ષના લગભગ તમામ ભાગોમાં ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. જે ખાસ કરીને ઘણા  રોગોના ઉપચાર માટે ફાયદાકારક છે. ઘણા દવાઓ બનાવવા માટે સરગવાના પાંદડા, બીજ, ફૂલ, ફળ, છાલનો ઉપયોગ થાય છે. કેમ કે સરગવાના ફૂલ, શીંગ, બીજમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

RELATED POSTS

આ ટેકનિકથી નખ ઘસવાથી થશે જોરદાર ફાયદા, એકવાર આ રીતે કરો પ્રયોગ પછી જુઓ પરિણામ.

કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો, કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

તમે પણ આ રીતે લીલા ધાણાનો ઉપયોગ કરો છો, તો સમજો અઅ માહિતી તમારા માટે છે ખૂબ કામની.

સરગવાને તંદુરસ્તીનો ખજાનો માનવામાં આવે છે. એવી જ રીતે તેના બીજમાં પણ એટલા જ ગુણ રહેલા છે. પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, વિટામિન-એ, બી કોમ્પેલ્કસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કહેવાય છે કે દૂધની તુલનામાં 4 ગણુ વધારે કેલ્શિયમ અને 2 ગણુ વધારે પ્રોટીન તેમાં રહેલું હોય છે.

ઘણી મોટી મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. સરગવાના બીજ. સરગવાના બીજના શરીર માટે એટલા ગુણકારી છે જે કદાચ આપણે પણ નહીં જાણતા હોઈએ. તો ચાલો જાણીએ કે, તેના બીજનું સેવન કેવી રીતે કરવાનું છે, કેટલું કરવાનું છે અને તેનાથી કેવા કેવા ફાયદા શરીરને થાય છે. 

  • સરગવાના બીજનું કેવી રીતે કરશો સેવન- (જાણો તેની પધ્ધતિ)

સામાન્ય રીતે દરેક જાણતા હોય છે કે સરગવાના બીજ તેની શીંગમાં અંદર હોય છે. તેને છૂટા પાડવામાં ઘણી તકલીફ પડે છે. કારણ કે આ બીજ સોફ્ટ હોય છે. તેના માટે તમારે સરગવાની શીંગના બે ફાડા કરી તેમાંથી ધીમેધીમે બીજ જુદા કરી સૂકવી દેવા. તે બીજ સૂકાય જાય ત્યારબાદ આ બીજનો પાઉડર બનાવી લો.

આ પાઉડરને તમે પાણી શુદ્ધ કરવામાં ઉપયોગ કરી શકો છો. અથવા તો રોજ સવારે ગરમ પાણીમાં પાઉડર નાખી સેવન કરી શકો. ઘણાં લોકો આ બીજનું તેલ પણ બનાવતા હોય છે. જેથી સાંધાનો દુખાવો અથવા માથનું દુખતું હોય ત્યારે આ તેલથી માલિશ કરી શકાય.

આયુર્વેદમાં સરગવાના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે બીજ કાઢી લેવા અને ખાલી પેટે આ બીજ વાળું પાણી પીવું ઘણું ગુણકારી માનવામાં આવે છે. તેનાથી પણ અનેક બીમારીઓ ઠીક થાય છે. 

  • સરગવાના બીજનું પાણી પીવાથી આટલા રોગો થશે દૂર

સાંધાના દુખાવામાં રાહત- આજકાલ નાના મોટા દરેકને હાડકાનો દુખાવો અથવા ઢિંચણ દુખવા કાં તો સાંધીયો વા જેવી બીમારી જોવા મળે છે. તેના માટે રામબાણ ઇલાજ છે સરગવાના બીજ. સરગવાના બીજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તે ઉપરાંત તેમાં આર્યન અને મેગ્નેશિયમ રહેલું હોવાથી હાડકા મજબૂત બનાવે છે. જેથી સાંધાના દુખાવામાં ઘણો આરામ મળશે. તમે સરગવાના બીજના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જે તમને દુખાવો ઓછો કરવામાં રાહત આપશે.

હાર્ટ એટેકથી રહેશો દૂર- આજકાલ નાની ઉંમરના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. તેનું કારણ છે. હૃદયની ધમનીઓમાં બ્લડ બ્લોક થઈ થવું. બ્લડનું સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થઈ શકે તો હાર્ટ એટેક આવવાની ચાન્સ વધી જાય છે. જો તમારે હૃદય સ્વસ્થ રાખવું હોય તો સરગવાના બીજનું સેવન અચૂક કરવું જોઈએ. અને જો કોઈને હૃદયને લગતી સમસ્યા એક વાર થઈ ગઈ હોય તો તેને તો રોજ આ બીજનું સેવન કરવું જેથી આગળ બીજી બીમારીઓથી તમે બચી શકો છો. સરગવાના બીજથી આપણા શરીરના જે ભાગ છે, તેમાં બ્લડ સારી રીતે સર્ક્યુલેટ કરે છે. અને દરેક અંગ તંદુરસ્ત પણ રહી શકે છે.

કબજિયાત માટે ફાયદાકારક-  એવા ઘણા બધા કારણો છે. જેના લીધે કબજિયાતની સમસ્યા ધીમેધીમે વધે છે. અને અંતે એટલી વધી જાય છે. પછી મસા અને ભગંદર જેવી બીમારીનો પણ શિકાર તે લોકો થતા હોય છે.

તેવા લોકો માટે સરગવાના બીજ અને સરગવો બંને લાભદાયી છે. કેમ કે સરગવાના બીજમાં સારી માત્રામાં ફાઇબર રહેલું હોય છે. અને ફાઇબર પાચનતંત્ર સારી કરવાની શક્તિ રહેલી છે. માટે જે લોકોનું પાચનતંત્ર નબળું હોય અથવા જેને કબજિયાત કે પેટને લગતી કોઈ સમસ્યા હોય તો તે સરગવાના બીજના સેવનથી દૂર થાય છે. તમે દવાની જેમ પણ તેનું રોજ સેવન કરી શકો છો.

આર્યનની માત્રા વધારે- આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેમાં પણ જો ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતું લોહી વહી જાય તો તેની અસર જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં વિટામિન્સ, ખનિજ, ફાઈબર વગેરેની વધારે જરૂર હોય છે. આમ જો કોઈને આર્યનની કમી હોય તો નિયમિત સરગવાના બીજનું સેવન કરવું જોઈએ. જેનાથી આર્યનની કમી દૂર થશે અને તેની ઉણપથી જે રોગો થતા હોય છે. તેનાથી તમને છુટકારો મળી શકશે.

ઇમ્યુનિટી વધારે અને એનર્જી આપે- સરગવો બીજા શાકભાજીની જેમ ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. તેના બીજના પાઉડરનું સેવન કરો અથવા તેના પાંદડાનું સેવન પણ તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. સરગવાના પાંદડા ફાઇટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે વધારે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે- શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક ખરાબ અને બીજા સારા. જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં નુકસાન પહોંચાડતા હોવાથી તેને દૂર કરવા જરૂરી બને છે. માટે જો નિયમિત કસરત અને હેલ્ધી ખોરાક સાથે યોગ્ય ડાયેટ જો તમે ફોલો ન કરો તો અનેક બીમારીઓના શિકાર તમે બની શકો છો.

હવે આ ખરાબ કોલેસ્ટ્રોલને દવા ખાઈને નહીં પણ તમે ઘરેલું ઉપચારથી દૂર કરો તો વધારે સારું રહે જેથી તમને દવાની પણ કોઈ આડઅસર થતી હોતી નથી. સરગવાના બીજનું સેવન તમારા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. એટલે કે તેના ગુણો ઘટાડે છે. તે સિવાય પણ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવામાં પણ મદદ કરે છે. આમ સરગવો અને તેના બીજ અનેક રીતે શરીર માટે ગુણકારી સાબિત થાય છે.

કેન્સર સામે રક્ષણ- પહેલાના સમયમાં કેન્સરનું નામ સાંભળે એટલે કોઈપણ વ્યક્તિ હોય ગભરાય જતા હતા. જે અત્યારે સામાન્ય બીમારી થઈ ગઈ છે. કારણ કે સમય જતા નવા નવા સંશોધનથી તેની દવા પણ શોધાય ગઈ છે.

આયુર્વેદિકમાં કહેવાય છે કે સરગવાના બીજ કેન્સરના જે સેલ્સ શરીરમાં વધતા હોય છે. તેના વધતા અટકાવે છે. જો તમે સરગવાના બીજનું સેવન કરશો તો કેન્સર જેવી બીમારીની સમસ્યા થતી હોતી નથી. આમ સરગવો તો અનેક રોગો સામે રક્ષણ આપે જ છે. સાથે સાથે તેના બીજ પણ ઘણી ગંભીર બીમારીઓથી રાહત આપે છે.

માથાનો દુખાવો- ભાગદોડ વાળી લાઇફ અને અનિયમિત ખોરાકના કારણે આપણા શરીરમાં પણ અવનવા રોગ થવા લાગે છે. જેમાંની એક સમસ્યા છે. વારંવાર માથુ દુખવું. કોઈ પણ વ્યક્તિ ક્યાંક ફરીને આવે અથવા બહાર જવાનું થાય કે તરત માથુ દુખવાનું શરૂ થઈ જાય છે.  માટે રામબાણ ઇલાજ છે સરગવો. સરગવાના ઝાડનો રસ કાઢી તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત મળશે.

ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ ટેકનિકથી નખ ઘસવાથી થશે જોરદાર ફાયદા,  એકવાર આ રીતે કરો પ્રયોગ પછી જુઓ પરિણામ.
Health

આ ટેકનિકથી નખ ઘસવાથી થશે જોરદાર ફાયદા, એકવાર આ રીતે કરો પ્રયોગ પછી જુઓ પરિણામ.

August 16, 2022
કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો,  કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.
Health

કોઈ નસ બ્લોકેજ હોય કે દબાતી હોય, દુખાવો થતો હોય તો, કરો આ આસન ઘરગથ્થુ ઉપાય.

August 16, 2022
તમે પણ આ રીતે લીલા ધાણાનો ઉપયોગ કરો છો, તો સમજો અઅ માહિતી તમારા માટે છે ખૂબ કામની.
Health

તમે પણ આ રીતે લીલા ધાણાનો ઉપયોગ કરો છો, તો સમજો અઅ માહિતી તમારા માટે છે ખૂબ કામની.

August 14, 2022
મારવાડનું આ શાક બદામ કરતાં પણ છે મોંઘું,  પરંતુ એક વાર તેના ગુણ જાણ્યા પછી શરૂ કરશો રોજ તેનું સેવન..
Health

મારવાડનું આ શાક બદામ કરતાં પણ છે મોંઘું, પરંતુ એક વાર તેના ગુણ જાણ્યા પછી શરૂ કરશો રોજ તેનું સેવન..

August 12, 2022
આ ચમત્કારી સૂપ આપી દેશે એક નવી જિંદગી,  તો જાણી લો સૂપ શાનું છે અને  કેવી રીતે બનાવી શકાય . 
Health

આ ચમત્કારી સૂપ આપી દેશે એક નવી જિંદગી, તો જાણી લો સૂપ શાનું છે અને  કેવી રીતે બનાવી શકાય . 

August 12, 2022
બાળકો માટે વેજિટેબલ્સમાંથી બનાવો સરસ મજાના પરોઠા…  એક વાર ટેસ્ટ કર્યા પછી વારંવાર બનાવાનું કહેશે તમને.
Health

બાળકો માટે વેજિટેબલ્સમાંથી બનાવો સરસ મજાના પરોઠા… એક વાર ટેસ્ટ કર્યા પછી વારંવાર બનાવાનું કહેશે તમને.

August 11, 2022
Next Post
કફની સાથે ગેસ, અપચો અને કબજિયાતની પણ સમસ્યા થશે મિનિટોમાં દૂર,  જમ્યા બાદ ખાઈ લો આ દાણા

કફની સાથે ગેસ, અપચો અને કબજિયાતની પણ સમસ્યા થશે મિનિટોમાં દૂર, જમ્યા બાદ ખાઈ લો આ દાણા

કોઈપણ જાતનો પાર્લરનો ખર્ચ કર્યા વગર,   હંમેશાં માટે ડાર્ક સર્કલથી મેળવો છુટકારો.

કોઈપણ જાતનો પાર્લરનો ખર્ચ કર્યા વગર, હંમેશાં માટે ડાર્ક સર્કલથી મેળવો છુટકારો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરે બનાવો  વાસણ ઘસવા માટે લિક્વીડ,  બજારમાં મળતા લિક્વીડ કરતાં ક્યાંય સસ્તામાં બનશે અને સારું બનશે.

ઘરે બનાવો વાસણ ઘસવા માટે લિક્વીડ, બજારમાં મળતા લિક્વીડ કરતાં ક્યાંય સસ્તામાં બનશે અને સારું બનશે.

August 8, 2022
તમારા રસોડામાં રહેલી છે આ ઔષધી,  જેનો આ રીતે ઉપયોગ કરવાથી થશે ચોકાવનારા ફાયદા. 

તમારા રસોડામાં રહેલી છે આ ઔષધી, જેનો આ રીતે ઉપયોગ કરવાથી થશે ચોકાવનારા ફાયદા. 

February 6, 2021
શું તમે માથાની ટાલથી પરેશાન છો તો અજમાવી જુઓ એક વખત આ બીજને, ટાલમાં આવવા લાગશે નવા વાળ.

શું તમે માથાની ટાલથી પરેશાન છો તો અજમાવી જુઓ એક વખત આ બીજને, ટાલમાં આવવા લાગશે નવા વાળ.

April 4, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમને પણ હાથ અને પગમાં ખાલી ચઢી જાય છે, તો આ કારણો છે જવાબદાર,

    0 shares
    Share 0 Tweet 0
  • બહારના કેમિકલ અને એસિડ કરતાં ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરો, ટોઈલેટને બની જશે એકદમ ચકાચક.

    0 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • શું તમે જાણો છો કે,  ટ્રેનમાં છેલ્લે X કેમ લખેલું હોય છે.॥ તેની પાછળનું કારણ જાણી તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો..
  • આ ટેકનિકથી નખ ઘસવાથી થશે જોરદાર ફાયદા, એકવાર આ રીતે કરો પ્રયોગ પછી જુઓ પરિણામ.
  • ઘરના સ્વીચબોર્ડ ચીકણા અને કાળા થઈ ગયા છે, તો અપનાવો આ ટ્રિક 5 મિનિટમાં નવા જેવા દેખાવા લાગશે..

Categories

  • Business
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!