PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ઘરમાં સુખ, શાંતિ બનાવી રાખવા માંગો છો તો.. મંદિરમાં ભૂલથી પણ ક્યારેય આ 3 નકારાત્મક વસ્તુ ના રાખવી.. 

Pardesi Dude by Pardesi Dude
November 16, 2022
0
ઘરમાં સુખ, શાંતિ બનાવી રાખવા માંગો છો તો..  મંદિરમાં ભૂલથી પણ ક્યારેય આ 3 નકારાત્મક વસ્તુ ના રાખવી.. 
0
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

🪔દોસ્તો, આપણા હિન્દુ ધર્મમાં સૌ ભગવાનમાં પૂરી આસ્થા ધરાવતા હોય છે. ભાગ્યે જ કોઈ હશે કે જે ભગવાનમાં માનતા નહીં હોય. પરંતુ તેના ઘરે પણ મંદિર  તો હશે જ. તો મિત્રો આજે આપણે આ મંદિરની સાથે જોડાયેલા કેટલાક નીતિ-નિયમની વાત કરવા જઈ રહ્યા છીએ. લોકો ભગવાનમાં પૂરો વિશ્વાસ ધરાવે છે ખૂબ જ ભક્તિ કરે છે. પરંતુ તે અજાણતા જ આ વસ્તુઓને મંદિરમાં રાખે છે. અને તેનાથી તેને ઘણી જ મુશ્કેલી પડે છે. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

🪔ઘરમાં રહેલા તમામ સભ્યો ભગવાનની ખૂબ જ ભક્તિ કરવા છતાં પણ ઘણી વાર આ ઘરની ઉપર કોઈને કોઈ નાની-મોટી તકલીફો આવ્યા જ કરતી હોય છે.ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એક તકલીફ માંથી બહાર આવતા બીજી આવીને ઊભી જ રહે છે. તો આવા સમયે આપણે નથી જાણતા કે તેનું મૂળ કારણ શું હોય છે. તો ચાલો જોઈએ કે એ ત્રણ ભૂલો કે વસ્તુ શું છે જે મંદિરમાં ના હોવી જોઈએ. 

  • 🪔ઘરના મંદિરમાં આ ત્રણ વસ્તુ ના હોવી જોઈએ.. 

🪔દોસ્તો આ વાત કદાચ તમે નહીં જાણતા હો કે કોઈ પણ મંદિરમાં એક સાથે અને એક જ સરખી ત્રણ મૂર્તિને ના રાખી શકાય. આપણે શાસ્ત્રોમાં માનવાવાળા છીએ. તો આપણા આ વાસ્તુશાસ્ત્રમાં પણ આ રીતે એક સરખી ત્રણ મૂર્તિ એક જ મંદિરમાં રાખવી બાધ્ય ગણાવી છે તેને ક્યારેય ના રાખી શકાય. જો એ મુજબ હોય તો ઘરમાં ઘણી જ મુશ્કેલી આવતી હોય છે. વાસ્તુશાસ્ત્રતો ત્યાં સુધી કહે છે કે જે ઘરમાં આમ મૂર્તિ હશે ત્યાં ઘરના લોકોમાં બેચેની અને મનની અશાંતિ જોવા મળશે.

🪔જો તમારા ઘરમાં એક સરખી ત્રણ મૂર્તિ છે. તો એમાંથી કોઈ એક મૂર્તિને વિધિવત મુજબ વહેતા પાણીમાં પધરાવી શકો છો અથવા તો નજીક ના કોઈ મંદિરમાં પણ તે મૂર્તિને તમે મૂકી શકો છે. હવે આપણે જોઈએ કે બીજી વાત શું છે જે મંદિરમાં ના હોય. દોસ્તો આપણે જ્યારે મૂર્તિની પૂજા કરીએ જ છીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાનની કોઈ પણ મૂર્તિ ખંડિત ના હોવી જોઈએ. આ ખંડિત મૂર્તિની ક્યારેય પૂજા ના કરી શકાય.

🪔ખંડિત એટલે કે ભગવાનની મૂર્તિનો કોઈ પણ ભાગ તૂટી ગયો હોય તો આવી મૂર્તિને ખંડિત માનવામાં આવે છે. આવી ખંડિત થયેલી મૂર્તિની પૂજા કરવાથી ભગવાન આપણાથી નારાજ થાય છે અને આપણા ઘરમાં કોઈને કોઈ તકલીફ આવ્યા જ કરે છે.

🪔આપણા ઘરના સુખ અને શાંતિ જાણે હણાય જાય છે. દોસ્તો તમને પણ જો મુશ્કેલીઓ આવતી હોય તો આજે જ તમારા મંદિરમાં રહેલી બધી જ મૂર્તિઓને ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો કે કોઈ મૂર્તિ ખંડિત તો નથીને. અને જો કોઈ મૂર્તિનો કોઈ ભાગ તૂટેલો જણાય તો તુરંત જ તે મૂર્તિને વહેતા પાણીમાં પધરાવી દેજો. આમ કરવાથી તમારા તમામ કામો પૂર્ણ થવા લાગશે. અને ઘરમાં શાંતિ આવી જશે. 

🪔હવે જોઈએ એ ત્રીજી વસ્તુ. દોસ્તો એ છે ભગવાનને ચડાવેલા ફૂલો જે બીજા દિવસે કરમાય જાય છે. હા આ કરમાયેલા ફૂલો ક્યારેય પણ ભગવાનના મંદિરમાં હોવા ના જોઈએ. જ્યારે તમે સાંજની પૂજા કરવા જાઓ છો તો સૌથી પહેલા તમારે આ કારમાયેલા ફૂલોને ભગવાન પરથી ઉતારી લેવા જોઈએ. આ કારમાયેલ ફૂલ જ્યાં હોય છે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા ઓટોમેટિક આવી જાય છે. અને ઘરના માહોલને એકદમ નીરસ બનાવી દે છે.

🪔દોસ્તો, આજના આ આર્ટીકલ દ્વારા તમને જરૂરથી નવી માહિતી અમે આપી શક્યા હશું. આશા છે કે આ માહિતી જરૂર તમને લાભ પહોંચાડશે.     

 જો ભગવાનના મંદિર ક્યારેય ન રાખો આ વસ્તુ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
આ કુતરાઓ કાર કે બાઇકની પાછળ કેમ ભાગે છે…  આ છે તે પાછળની ચોંકાવનારી હકીકત..॥

આ કુતરાઓ કાર કે બાઇકની પાછળ કેમ ભાગે છે... આ છે તે પાછળની ચોંકાવનારી હકીકત..॥

લીંબુ લઈને કરો આ મંત્રનો જાપ અને પછી જુઓ ચમત્કાર…  પરિણામ એવું મળશે કે, તમે માની નહીં શકો.

લીંબુ લઈને કરો આ મંત્રનો જાપ અને પછી જુઓ ચમત્કાર... પરિણામ એવું મળશે કે, તમે માની નહીં શકો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખજૂર ખાવ છો તો ચેતી જજો…  આ તકલીફ વાળા લોકોએ ખાસ ન ખજૂર ખાવી જોઈએ..

ખજૂર ખાવ છો તો ચેતી જજો… આ તકલીફ વાળા લોકોએ ખાસ ન ખજૂર ખાવી જોઈએ..

February 2, 2023
ઘરના મુખ્ય દરવાજો ખોલીને  સૌ પ્રથમ કરો, આ ખાસ કામ,   તમે બની જશો માલામાલ.. જરૂરથી વાંચો.

ઘરના મુખ્ય દરવાજો ખોલીને સૌ પ્રથમ કરો, આ ખાસ કામ, તમે બની જશો માલામાલ.. જરૂરથી વાંચો.

November 16, 2022
વરસાદની ઋતુમાં માખીઓથી ત્રાસી ગયા,  તો ઘરે બનાવો સ્પ્રે મફતમાં,  માખી-કીડી-મંકોડા પણ થશે દૂર.

વરસાદની ઋતુમાં માખીઓથી ત્રાસી ગયા, તો ઘરે બનાવો સ્પ્રે મફતમાં, માખી-કીડી-મંકોડા પણ થશે દૂર.

July 25, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!