PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

માત્ર આ એક ફળના અનેક ફાયદા જાણીને તમે ચોકી જશો, શરીર તંદુરસ્ત રાખવા જરૂર વાંચો.  

Pardesi Dude by Pardesi Dude
April 13, 2021
0
માત્ર આ એક ફળના અનેક ફાયદા જાણીને તમે ચોકી જશો, શરીર તંદુરસ્ત રાખવા જરૂર વાંચો.  
0
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણા ભારતીય ઔષધિમાં અનેક જડીબુટ્ટી મળી આવે છે. તેમજ આ દરેક જડીબુટ્ટી અનેક રોગોને દુર કરવા માટે દેશી ઉપાય તરીકે કામ કરે છે. જો કે દરેક ઔષધિને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેમજ આ ઔષધી ચોક્કસ પણે તમને ફાયદો આપે છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા  જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ભારત અને માલદ્રીપ માં વધુ જોવા મળે છે. તેમજ તેની લગભગ 8- જેટલી પ્રજાતિઓ છે. જેમાં ભારત અને માલદ્રિપમાં 30 જેટલી જાતી જોવા મળે છે. જો કે આ ફળનું નામ જાયફળ છે, જે એશિયાના મહાદ્રીપ ના પૂર્વમાં મલાકા દ્રીપનું વૃક્ષ માનવામાં આવે છે. 

આ જાયફળ એ બે પ્રકારના હોય છે એક નર જાયફળ અને બીજું માંદા જાયફળ. બંને ખુબ જ ઉપયોગી છે. માંદા જાયફળના ફૂલ નાની નાની મંજરીઓ માં આવે છે તેના પાન પહોળા હોય છે જયારે નર જાયફળ ના પાન મોટા હોય છે. તેને મસળવા થી તેમાંથી સુગન્ધ આવે છે. 

આ જાયફળના ઘણા એવા ફાયદાઓ છે જે લગભગ 58 જેટલા રોગોનું નિદાન કરી શકે છે. ચાલો તો આ જાયફળના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

  • શરદી-કફમાં આરામ દાયક છે 

શરદી માટે જાયફળ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે તમારે પહેલા જાયફળને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું પછી આ લેપને નાક અને છાતી પર લગાવવું. તેમજ સૂંઠ સાથે જાયફળને મિક્સ કરીને આખા ભાગનો ચોથા ભાગની ચમચી જેટલું બે વખત લેવું આમ શરદી ને કફની તકલીફ દુર થાય છે. આ સિવાય જાયફળને વાટીને તેને ચપટી જેટલું દૂધ સાથે મિક્સ કરીને પીવાથી પણ શરદી દુર થઈ શકે છે. 

  • હરસ-મસા દુર કરે છે 

જે લોકો હરસ મસાની તકલીફ છે તેના માટે જાયફળએ ખુબ જ ઉપયોગી છે. આ માટે તમારે 10 જેટલા જાયફળને ઘીમાં તાપે શેકી લેવા, પછી તેને ગાળીને તેમાં 2 કપ ઘઉંનો લોટ મિક્સ કરી ઘીમાં તાપે શેકવો અને તેની પેસ્ટ બનાવી લો પછી દરરોજ 1 ચમચી સેવન કરો. આ સિવાય જાયફળના બીજનો ગર્ભ 25 ગ્રામ અને વરીયાળી 25 ગ્રામ ખાંડીને તેમાં 50 ગ્રામ ખાંડ મિક્સ કરી લો પછી તેને 3-3 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વખત સેવન કરો આનાથી લોહી વાળા હરસ મસા દુર થાય છે. 

  • કમરનો દુખાવો દુર કરે છે 

જો તમને કમરનો દુખાવો છે અને તમે તેને દુર કરવા માંગો છો તો તમે જાયફળનો ઉપયોગ કરી શકો છો. આ માટે નગરવેલના પાનમાં જાયફળનો ટુકડો મિક્સ કરી ખાવાથી અને પાણીમાં ઘસીને તેનો લેપ બનાવો, તે લેપ ગરમાગરમ કમર પર લગાવો અને માલીશ કરો. આ લેપ પછી 200 મિલીલીટર તલના તેલને થોડું ગરમ કરી અને તે લેપની ઉપર જ તે તેલને લગાવી માલિશ કરો થોડા સમયમાં દુખાવો ગાયબ થવા લાગશે. 

  • નપુસંકતા દુર કરે છે 

જાયફળ એ નપુસંકતા દુર કરવામાં મદદ કરે છે આ માટે જાયફળનું ચૂર્ણ સવારે અને રાત્રે મધ સાથે મિક્સ કરીને ખાવ અને તેનું તેલ સરસવ ના તેલ સાથે મિક્સ કરીને શીશ્ર લિંગ પર ઘસો. તેનાથી નપુસંકતા અને શીઘ્ર પતનનો રોગ મટે છે. જાયફળ નું ચૂર્ણ અડધા ગ્રામ સાંજે પાણી સાથે 45 દિવસ સુધી ખાવાથી વીર્યની ઉણપ અને મૈથુન કમજોરી દુર થાય છે. 

  • મોઢાની દુર્ગંધ દુર કરે છે 

જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે તો તે માટે તમારે જાયફળના નાના નાના ટુકડા ચૂસવાથી દુર થાય છે તેમજ મોઢાનું ફીકાપણું પણ દુર થાય છે. જાયફળના ટુકડાને ચાવવાથી પણ મોઢાની દુર્ગંધ દુર થાય છે. આ સિવાય જાયફળથી ચક્કર અને મૂર્છા આવતી હોય તો, તે પણ દૂર થવા લાગે છે.

  • શ્વાસની તકલીફ ઓછી કરે છે 

દમ માટે પણ જાયફળ ખુબ જ લાભકારી છે. આ માટે તમારે 1 ગ્રામની માત્રામાં જાયફળના ચૂર્ણમાં એક ગ્રામ પાણી સાથે સવાર અને સાંજ લેવાથી દમની તકલ્લીફ દુર થાય છે. એક ગ્રામ જાયફળ અને એક ગ્રામ લવિંગના ચૂર્ણમાં 3 ગ્રામ મધ અને 180 ગ્રામ બંગ ભસ્મ સાથે મિક્સ કરીને લેવાથી શ્વાસનો રોગ દુર થાય છે. 

  • બાળકને દૂધ પચવામાં મદદ કરે છે 

જયારે બાળક માનું દૂધ પીતું બંધ થઈ જાય છે ત્યારે તેને બીજું દૂધ આપવું પડે છે અને તે દૂધ બાળકને ભારે ન પડે તે માટે દુધમાં જાયફળ નાખીને તેને ખુબ ઉકાળી લો અને પછી તે દૂધ ઠંડુ થઈ ગયા પછી બાળકને આપો. જે તેને પચવામાં સારું રહે છે. 

  • ડાયેરિયા 

જાયફળ ઝાડા, કબજિયાત, અપચો માટે પણ ખુબ અસરકારક માનવામાં આવે છે. નાના બાળકો માટે પણ જાયફળ ખુબ સારું છે. તેમજ ખોરાકના પાચન માટે જાયફળ ખુબ સારું છે. આ માટે તમે જાયફળનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. 

  • અનિદ્રા 

જો તમે નીંદર નથી આવતી તો તમારે જાયફળને ઘી માં ઘસીને પગના તળિયે અને આંખની પાંપણ પર લગાવો અને તેનાથી ઊંઘ સારી આવે છે. આ સિવાય જાયફળને પાણીમાં ઘસીને આંખની પાંપણ પર લગાવો તેનાથી પણ નીંદર જલ્દી આવી જાય છે. 

જાયફળના કેટલાક અન્ય ફાયદાઓ 

  • જો તમારા ચહેરા પર ખીલ છે અને તેને દુર કરવા તમે જાયફળનો ઉપયોગ કરી શકો છો. કાચા દુધમાં જાયફળ ઘસીને ખીલ પર લગાવો ખીલ દુર થઈ જશે. 
  • ગેસ, કબજિયાત, દુર કરવા લીંબુના રસમાં જાયફળ ઘસીને સવાર સાંજ ભોજન કર્યા પછી ખાવાથી સારું રહે છે. 
  • દાંતના દુખાવામ રાહત આપવામાં પણ જાયફળ ખુબ ઉપયોગી છે. 
  • જો તમે હેડકીની તકલીફ છે તો તમે જાયફળને ઘસીને તેને તુલસીના રસ સાથે પીવો તનાથી તરત હેડકી મટી જશે. 
  • મોઢામાં પડેલ ચાંદા દુર કરવા માટે જાયફળના ઉકાળા થી 3 થી 4 વખત કોગળા કરવાથી ચાંદી દુર થાય છે. 
  • બાળકને ઝાડા હોય તો તે માટે જાયફળને પાણીમાં ઘસીને અડધી ચમચી 2 થી 3 વખત આપો. 
  • આ સિવાય જાયફળથી ગેસ, ઉલટી, મરડો, પેટ દર્દ, વગેરે દુર થાય છે. 
  • આ સિવાય કાનનો સોજો, લકવો, ઈજા, પ્રસવ દર્દ, શીળસ, વાનો રોગ, વીર્ય રોગ, કોલેરા, હાથપગનો સોજો, વાઈ, વગેરે પણ દુર કરવામાં ખુબ ઉપયોગી છે. 

આમ તમે જાયફળ થી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો છો. તેમજ તેનું સેવન અલગ અલગ રીતે કરી શકો છો. આ નાનું જાયફળ અનેક રોગો ને શાંત કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે. આ આર્ટીકલ તમને પસંદ આવે તો, આગળ શેર કરો અને જો તમારા મિત્ર કે, પરિવારમાં કોઈ ઉપર કહેલાં રોગથી પીડિત છે તો આ આર્ટીકલ તેની સાથે જરૂર શેર કરો. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
આ 5 બીમારીઓને જડથી ઉખાડી નાખવા માંગો છો તો આજે જ આ જડીબુટ્ટી વિશે જાણીલો.  

આ 5 બીમારીઓને જડથી ઉખાડી નાખવા માંગો છો તો આજે જ આ જડીબુટ્ટી વિશે જાણીલો.  

તમારું શરીર તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ એક વસ્તુને પોતાના ખોરાકમાં ઉમેરો.

તમારું શરીર તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ એક વસ્તુને પોતાના ખોરાકમાં ઉમેરો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઓછું ખાવા છતાં પેટ ફૂલતૂ હોય તો કરો આ દેશી ઉપાય…  આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે..

ઓછું ખાવા છતાં પેટ ફૂલતૂ હોય તો કરો આ દેશી ઉપાય… આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે..

February 17, 2023
ગુજરાતમાં ઠેર ઠેર મળી આવતા આ પાન કરો સેવન…   જેનાથી શરીરની ચરબી ગાયબ થઈ જશે…

ગુજરાતમાં ઠેર ઠેર મળી આવતા આ પાન કરો સેવન… જેનાથી શરીરની ચરબી ગાયબ થઈ જશે…

January 22, 2023
ઢોંસા બનાવતી વખતે આ ટ્રિક અપનાવો,  ઢોંસા એકદમ ક્રિસ્પી અને હોટેલ જેવા જ બનશે – ટ્રાય કરી લેજો..

ઢોંસા બનાવતી વખતે આ ટ્રિક અપનાવો, ઢોંસા એકદમ ક્રિસ્પી અને હોટેલ જેવા જ બનશે – ટ્રાય કરી લેજો..

January 9, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!