PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

Pardesi Dude by Pardesi Dude
June 27, 2022
0
પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…
0
SHARES
136.5k
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત દેશમાં જ નહીં દુનિયામાં પણ અલગ અલગ જાતિના લોકો રહેતા હોય છે. ઘણી જગ્યા પર હિન્દુની વસ્તુ વધુ હોય, કોઈ જગ્યા પર મુસ્લિમ તો કોઈ જગ્યા ખ્રિસ્તી એમ દરેક સ્થળે અલગ અલગ લોકો રહેતા હોય છે. ભારત દેશના અનેક વિસ્તારોમાં બહારના દેશમાંથી આવીને પણ ઘણા લોકો વસેલા જોવા મળે છે. અને તેને કારણે તેના રીત-રિવાજો પણ અલગ હોય છે. જેમ રિવાજો અલગ હોય તેમ તેમની બોલી અને મરણ પછીની વિધિ પણ અલગ પ્રકારની હોય છે.

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

જે રીતે તેમના લગ્નની રીત અલગ હોય છે. તેમ મરણની રીત પણ અલગ અલગ હોય છે. આપણામાં અંતિમ સંસ્કાર કરે, મુસ્લિમમાં કબરમાં દફનાવે, તેમ ઈસાઈમાં અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો આ બધાથી અલગ વિધી પારસીઓની હોય છે. પારસીઓમાં કોઈ મૃત્યુ પામે તો તેને દફનાવતા નથી, અંતિમ સંસ્કાર પણ કરતા નથી, કે કોઈ જગ્યા પર કબર પણ બનાવવામાં આવતી હોતી નથી. 

પરંતુ પારસીઓની અંતિમ વિધી બધા કરતા કંઈક અલગ જ હોય છે. તે લોકો અગ્નિની પૂજા કરે છે. અને તેના કારણે તે હિન્દુ ધર્મમાં જેમ લોકો અંતિમ ક્રિયા માટે સમશાનમાં લઈ જાય પછી તેમને લાકડા પર સુવાડી અગ્નિદાહ આપતા હોય છે. અને અત્યારના જમાનામાં તો સીએનસીની ભઠ્ઠી આવી ગઈ છે. તેમાં મૃતકની લાશની સુવાડી અંદર જવા દેતા હોય છે. અને પછી તેમનો અગ્નિ સંસ્કાર થઈ જતો હોય છે.

પારસીમાં હિન્દુની જેમ આવી કોઈ વિધી કરવામાં આવતી નથી, કે નથી કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી, શીખ ધર્મની જેમ અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે. તેમની વિધી બધા ધર્મ કરતા એકદમ અલગ હોય છે. તેની જાણ લગભગ ઘણા લોકોને હોતી નથી. કોઈક ભાગ્યે જ જાણતા હશે કે પારસીઓમાં મૃતકની લાશ સાથે અંતમાં શું થાય છે તો ચાલો તમને જણાવી પારસીઓની અંતિમ ક્રિયા વિશે.

વર્ષોથી તેમની જે અંતિમ વિધી કરવામાં આવે છે. તે પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પારસી લોકોમાં જેનું પણ મૃત્યુ થાય તેના શબને કોઈ એવી જગ્યા પર પહેલા લઈ જવામાં આવે જ્યાં કોઈ માણસ કે વાહનોની આવ-જા ન હોય. તે એકાંત જગ્યા પર શબને રાખી દેવામાં આવે છે. અને તે જગ્યા એવી પસંદ કરવામાં આવે જ્યાં વધારે પડતા ગીધ પક્ષી આવે. કેમ કે તે મૃતદેહને ગીધ પોતાનું જમણ એટલે કે ભોજન બનાવતા હોય છે. બધા ગીધ ભેગા થાય અને તે લાશનો ભોજન તરીકે ઉપયોગ કરતા હોય છે.

પારસી લોકો વર્ષોથી ગીધ પર આધાર રાખે છે, પરંતુ હવે ગીધ પક્ષીની વસ્તી ધીમેધીમે ઓછી થઈ રહી છે. જેના લીધે તેમને અંતિમ ક્રિયા કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ લોકોની અંતિમ સંસ્કારની વિધીને તોખ મીનાશની કહેવામાં આવે છે.

પારસી સમુદાય વર્ષો પહેલા મુંબઈમાં આવીને વસ્યા અને હાલ 2014 મુજબ અંદાજે 70,000 પારસી લોકો ભારતમાં રહે છે.  પણ આ ધર્મના 18 ટકા લોકો મુંબઈમાં જ વસે છે. આ સમુદાય મુંબઈમાં વધારે વસતો હોવાથી અંતિમ ક્રિયા માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. ત્યાં માણસના મૃત્યુ પછી વિધી કરવામાં આવે છે. આ જગ્યા મલબારહિલમાં ટાવર ઓફ સાયલન્સના નામે જાણીતી છે. એક નજરે જોતા આ જગ્યા તમને કોઈ ગાર્ડન કે મસ્ત મજાના બગીચા જેવી લાગશે પરંતુ ત્યાં પારસીઓ ધર્મના લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે.

તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરી ને જણાવો, આ માહિતી ઇન્ટરનેટ આધારીત લખાયેલ છે, માટે આ માહિતી કદાચ થોડી અલગ હોઈ શકે છે. જો આપને તેવું કાઇ જણાય તો કોમેન્ટ કરીને અમને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
જાણો બજારમાં મળતી પાણીની બોટલની સત્ય હકીકત, જે જાણીને તમે ચોંકી જશો…

જાણો બજારમાં મળતી પાણીની બોટલની સત્ય હકીકત, જે જાણીને તમે ચોંકી જશો...

આ ઠળિયાના ગમે તેવી ડાયાબિટીસને કરશે કાબુમાં,  જાણો આ ઠળિયાના સેવનની પૂરી વીધી.

આ ઠળિયાના ગમે તેવી ડાયાબિટીસને કરશે કાબુમાં, જાણો આ ઠળિયાના સેવનની પૂરી વીધી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કબૂતર જો તમારા ઘરમાં માળો બનાવે છે તો, તેની પાછળ પણ છુપાયેલુ હોય છે એક અદભૂત રહસ્ય..

કબૂતર જો તમારા ઘરમાં માળો બનાવે છે તો, તેની પાછળ પણ છુપાયેલુ હોય છે એક અદભૂત રહસ્ય..

December 25, 2022
જાણી લો કે, પૈસા આપીને મનપસંદ દુલ્હન કયા મળે છે..   તેમાં આપણે દુલ્હન ખરીદી શકીએ કે નહીં.. જાણો.

જાણી લો કે, પૈસા આપીને મનપસંદ દુલ્હન કયા મળે છે.. તેમાં આપણે દુલ્હન ખરીદી શકીએ કે નહીં.. જાણો.

October 9, 2022
ઘરે બનેલા આ તેલથી વાળ બનશે સિલ્કી અને પાર્લરમાં કરાવ્યા હોય તેવા સ્ટ્રેટ… જરૂર ટ્રાય કરો

ઘરે બનેલા આ તેલથી વાળ બનશે સિલ્કી અને પાર્લરમાં કરાવ્યા હોય તેવા સ્ટ્રેટ… જરૂર ટ્રાય કરો

January 28, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!