PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

આ છે પતંજલિના ગજબના પ્રોડક્ટ્સ, જેનો ઉપયોગ તમારે જરૂર કરવો જોઈએ. 

Pardesi Dude by Pardesi Dude
April 15, 2021
0
આ છે પતંજલિના ગજબના પ્રોડક્ટ્સ, જેનો ઉપયોગ તમારે જરૂર કરવો જોઈએ. 
0
SHARES
917
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે પતંજલિના અનેક પ્રોડક્ટ વિશે જાણ્યું હશે, તેમજ તેના પ્રોડક્ટ્સનો તમે ઉપયોગ પણ કરતા હશો. પતંજલિની અનેક પ્રોડક્ટ્સ માં જેમ કે બ્યુટી ક્રીમ, શેમ્પુ, કંડીશનલ, ઔષધિઓ, આયુર્વેદિક દવાઓ, હર્બલ પ્રોડક્ટ્સ, વગેરે આવે છે. જો કે હાલ તો તમને પતંજલિ વસ્તુઓ ગમે ત્યાંથી મળી જાય છે. કારણ કે, પતંજલિની શોપ હવે દરેક શહેરમાં જોવા મળે છે. 

RELATED POSTS

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

પતંજલિની વસ્તુઓ હર્બલ હોય છે. તેમજ તેની આયુર્વેદિક દવાઓના સેવનથી લોકોને ફાયદો જરૂર થાય છે. પણ કોઈની પણ વાત માનવા કરતા સારું છે કે તમે પોતે જે તે પ્રોડક્ટ ને યુઝ કરીને જરૂર જોઈ લો. તેથી તમને પણ તે વસ્તુની સત્યતા પર વિશ્વાસ બેસી જશે. ચાલો તો આજે આપણે પતંજલિ ની એવી કઈ 5 પ્રોડક્ટ છે જેનો ઉપયોગ તમારા માટે સારો છે. 

મિત્રો પતંજલિ આયુર્વેદ લીમીટેડ એક ભારતીય કંપની છે. જેના ફાઉન્ડર આચાર્ય બાલક્રિષ્ણ અને બાબા રામદેવ છે. આ કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાનો ખુબ જ મોટો બિજનેસ વ્યાપ્ત કર્યો છે. પતંજલિના આજે જોઈએ તો લગભગ 2500 થી વધુ પ્રોડક્ટ્સ બજારમાં છે. તેમજ આ ભારતની ખુબ જ ઓછા સમયમાં આગળ વધનાર કંપની છે. જેની કુલ કિંમત 30 બિલિયનથી પણ વધુ છે. આ સિવાય આયુર્વેદિક દવાઓથી લઈને ખાનપાનની વસ્તુઓ કોસ્મેટીક વસ્તુઓ આજે પતંજલિની દેન છે. 

આ બધા જ પ્રોડક્ટ્સ માંથી આજે અમે તમને એવા 5 પ્રોડક્ટ્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ તમે પોતાની રોજીંદી જીંદગીમાં કરો છો. તેમજ આ પ્રોડક્ટ્સ વિશેની માહિતી તમને ખુબ ઉપયોગી થશે. 

  • પતંજલિ દિવ્ય ગુલાબજળ 

આપણે જાણીએ છીએ કે આપણે સ્કીનના નિખાર માટે ગુલાબજળ નો ઉપયોગ કરીએ છીએ. ગુલાબજળ એ સ્કીન માટે એક ટોનિક નું કામ કરે છે. તેમજ તે ચહેરા માં રહેલ ગંદકી તેમજ ઓઈલને બહાર કાઢવાનું કામ કરે છે. તેમજ ચહેરા પરની કરચલીઓ પણ ઓછી કરે છે. 

પણ અહી સવાલ એ છે કે પતંજલિ ગુલાબજળ જ કેમ? ડાબર ગુલાબરી કેમ નહિ? તો તેનો જવાબ રહેલો તો આ ગુલાબજળની બોટલમાં આપેલ તેની માહિતીમાં. પતંજલિના 10 ml પર તમને મળશે 10 ml ગુલાબજળ. જયારે અન્ય પ્રોડક્ટ્સમાં તે નથી હોતું. પણ તેમાં ગુલાબજળની જગ્યાએ પ્રોપ્રોલીન નાખેલ હોય છે. જે પ્રોપ્રોલીન એક આલ્કાહોલ હોય છે જેનો ઉપયોગ જો તમારી સ્કીન પર કરવામાં આવે તો સ્કીન ડેમેજ થઈ શકે છે. આ સિવાય તમને પતંજલિ ગુલાબજળ 120 ml માત્ર 28 રૂપિયામાં પડશે. આમ તે સસ્તું પણ છે. 

  • પતંજલિ ની શુદ્ધ શિલાજીત 

શિલાજીત એ એક ખુબજ જાડું પદાર્થ છે જે મોટેભાગે પહાડ પર જ મળે છે. આયુર્વેદની માનવામાં આવે તો શુદ્ધ શીલાજીતમાં 85% થી વધુ મિનરલ્સ આઈનીક રૂપે મળે છે. આ સિવાય શિલાજીત વિશે સંહિતાઓમાં જોવામાં આવે તો જો તેને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો માનવ શરીરની અનેક બીમારીને જડથી નાશ કરી શકાય છે. તે ઈમ્યુનીટી તેમજ સેક્સ પવારને વધારે છે. 20 ગ્રામ પતંજલિ શિલાજીત તમને માત્ર 94 રૂપિયામાં મળી જશે. માત્ર 1 થી 2 ટીપા રાત્રે દુધમાં મિક્સ કરીને સૂતા પહેલા પીવું જોઈએ. 

  • પતંજલિ નું કોકોનટ ઓઈલ 

મિત્રો તમે નાળીયેર તેલનો તો ઉપયોગ કરતા જ હશો. આજે બજારમાં જે કોકોનટ ઓઈલ મળે છે, તેની શુધ્ધતા વિશે કહી નથી શકાતું. આ સિવાય નાળીયેર તેલ એક એવી વસ્તુ છે જે હાઈ તાપમાન પર પણ ખરાબ નથી થતું. આથી જ તેને રસોઈ તેમાં બીજા ઘણા કામોમાં યુઝ કરવામાં આવે છે. પતંજલિનું આ નાળીયેર તેલને મશીનમાં ન કાઢતા હાથ દ્વારા કાઢવામાં આવે છે. આથી તેની શુધ્ધતા એકદમ તાજી રહે છે. પતંજલિ નું આ કોકોનાય ઓઈલ તમને 250 ml ની બોટલ 170 રૂપિયામાં મળશે. આ સિવાય કોકોનટ ઓઈલ ને તમે મોશ્ચારાઈજ, સનસ્કીન, લીપ બામ, તેમજ મસાજના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. 

  • પતંજલિ નું અશ્વગંધા ચૂર્ણ

અશ્વગંધા એ એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં થતો આવ્યો છે. તેના અગણિત ફાયદાઓ હોવાથી તેનો ઉપયોગ અન્ય દવાઓ બનાવવામાં પણ કરવામાં આવી રહ્યો છે. અશ્વગંધા સ્ટ્રેસને ઓછુ કરે છે, એનર્જી વધારે છે, તમે અશ્વગંધા ચૂર્ણ તમે રાત્રે અડધી ચમચી દૂધ સાથે મિક્સ કરીને લેવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી તમને નીંદર પણ સારી આવશે. 

  • પતંજલિ ડીશ વોશ બાર 

પતંજલિ ડીશ વોશ બાર એટલે કે વાસણ ધોવા માટેનો સાબુ. જે તમને પતંજલિનો સાબુ સૌથી બેસ્ટ રીઝલ્ટ આપશે. કારણ કે તેમાં કેમિકલ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સિવાય આપણે ત્યાં સદીઓથી રાખથી જ વાસણ સાફ કરવામાં આવ્યા છે. કારણ કે, તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે.

પણ જો તમને પતંજલિ ડીશ વોશ બાર વિશે કહેવામાં આવે તો તેને એકદમ નેચરલ તેમજ કેમિકલ મુક્ત રીતે બનાવવામાં આવે છે. આ સિવાય તે અન્ય ડીશ વોશ બાર ના મુકાબલે સસ્તો પણ છે. તમને અન્ય ડીશ વોશ બાર 160 ગ્રામ વીમ બાર તમને 10 રૂપિયામાં પડશે જયારે પતંજલિ બાર તમને 10 રૂપિયા 175 ગ્રામ મળશે. જે ખુબ સસ્તું છે. 

આમ તમે ઉપર જણાવેલ પતંજલિ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. પણ પતંજલિના અન્ય પ્રોડક્ટ્સ યુઝ કરતા પહેલા તેની સત્યતા જાણી લેવી તે પણ જરૂરી છે. કારણ કે, કોઈપણ વસ્તુ નો ઉપયોગ કર્યા પછી જ તેના વિશે સાચો ખ્યાલ આવે છે. પતંજલિના ઘણા એવા પ્રોડક્ટ્સ પણ છે જેનો તમારે ઉપયોગ કરતા પહેલા તેના વિષે જાણી લેવું જોઈએ. જેમ કે પતંજલિ ફેસવોશ, લોટ, પતંજલિ નું કેશ ક્રાંતિ તેલ, પતંજલિ નું મિક્સ ફ્રુટ્સ જામ, વગેરેનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ. આમ તમારે કોઈપણ વસ્તુ વિશેની સુચના વાંચીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન..  પછી જુઓ ચમત્કાર..
Health

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

January 26, 2023
ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય,  ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..
Health

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

January 26, 2023
આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય,  જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…
Health

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

January 26, 2023
ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી…   જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    
Health

ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી… જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    

January 26, 2023
ભાત રાંધવાની આ રીત છે સાચી,   આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..
Health

ભાત રાંધવાની આ રીત છે સાચી, આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..

January 24, 2023
જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો,  તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..
Health

જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો, તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..

January 24, 2023
Next Post
શા માટે ખરે છે સ્ત્રીઓના વાળ ? આ 6 કારણો હોઈ શકે છે જવાબદાર. 

શા માટે ખરે છે સ્ત્રીઓના વાળ ? આ 6 કારણો હોઈ શકે છે જવાબદાર. 

આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો,  નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..

આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો, નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફેફસાની ગંદગી દૂર કરવા કરો આ આયુર્વેદી ઉપાય,  બીજો ખર્ચ કરવાની જરૂર નહીં પડે. 

ફેફસાની ગંદગી દૂર કરવા કરો આ આયુર્વેદી ઉપાય, બીજો ખર્ચ કરવાની જરૂર નહીં પડે. 

March 2, 2021
દવાઓના રેપરમાં બરાબર મધ્યમાં જગ્યા શા માટે રાખવામાં આવે છે?   શું આ વાત તમે જાણો છો..

દવાઓના રેપરમાં બરાબર મધ્યમાં જગ્યા શા માટે રાખવામાં આવે છે? શું આ વાત તમે જાણો છો..

December 6, 2022
ચા ગાળવા માટેની ગરણી સરળતાથી સાફ થતી નથી તો અપનાવો આ સહેલી ટ્રિક…

ચા ગાળવા માટેની ગરણી સરળતાથી સાફ થતી નથી તો અપનાવો આ સહેલી ટ્રિક…

January 2, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!