PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

છાતીમાં બળતરા કે ખાટા ઓડકાર જેવી તકલીફ જો વારંવાર થાય તો, તેને નજરઅંદાજ કર્યા વગર કરો આ કામ..

Pardesi Dude by Pardesi Dude
January 16, 2023
0
છાતીમાં બળતરા કે ખાટા ઓડકાર જેવી તકલીફ જો વારંવાર થાય તો,   તેને નજરઅંદાજ  કર્યા વગર કરો આ કામ..
0
SHARES
2.7k
VIEWS
Share on FacebookShare on Twitter

 👉 આજે ઘણા લોકોને એસીડીટીની તકલીફ થઈ જાય છે. એસિડિટી સામાન્ય રીતે વધારે તીખો અને તળેલો ખોરાક ખાવાના કારણે થાય છે. પરંતુ એવું ત્યારે બને જ્યારે આપણે આવો તીખો કે તળેલો ખોરાક ખાવાના ઉપયોગમાં લઈએ. 

RELATED POSTS

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..

આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો? તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..

 👉 જો એસીડીટીની તકલીફ તમને સવારથી સાંજ સુધી થાય તો તે કોઈ સામાન્ય ના હોય શકે. એસીડીટીના કારણે ઊલટી, ઊબકા કે વારંવાર ખાટા ઓડકાર જેવી તકલીફ એ સૂચવે કે તમને પેપ્ટીક અલ્સર પણ હોય શકે. પેપ્ટીક અલ્સર એ પેટ અને પાચનતંત્ર ને લગતી એક બીમારી છે. તો ચાલો એ બીમારી વિશે થોડું વિશેષ જાણીએ. 

 👉 પેપ્ટીક અલ્સર : આ બીમારી ત્યારે થાય છે જ્યારે તમારા પેટમાં એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જાય. આ એસિડ તમારા શરીરમાં પેટની અંદરની પરત, નાના આતરડાનો ઉપર નો ભાગ, અન્નનળી તેમજ સમગ્ર પચનક્રિયાને નુકશાન પહોંચાડે છે. આ તકલીફ જો વધે તો તેના કારણે પેટનો આંતરિક ભાગ એકદમ સેન્સિટિવ બને છે અને તેમાં રેડનેસની સાથે પેટના અલ્સરની તકલીફ ઊભી થાય છે.

 👉 પેપ્ટીક અલ્સરના થવાના કારણો : જ્યારે શરીરમાં જરૂરત કરતાં વધારે એસિડ ભેગું થાય છે એટલે પેપ્ટીક અલ્સરની તકલીફ ઊભી થાય છે. આપણા રોજિંદા ખોરાકમાં આપણે જો વધારે પ્રમાણમાં તરલ પદાર્થ આરોગીએ તો પેટમાં એસીડીક તત્વ વધશે અને તેના એસીડીક તત્વનો વધારો થવાના કારણે કિડની અને ફેફસા શરીરના પીએચને જાળવવામાં અસક્ષમ બને છે. 

 👉 શરીરમાં એસિડનો વધારો થવાના કારણે તમે તમારા બ્લડમાં એસીડીક વેલ્યુને ચેક કરાવી શકો છો. અને તે ચેકઅપ બાદ તેના રીપોટ પરથી પીએચ માપી શકાય છે. જો પીએચ ઓછું છે તો તેનો મતલબ કે તમારા શરીરમાં અલ્મપિત વધુ છે. સામાન્ય રીતે એક હેલ્ધી શરીરમાં પીએચનું પ્રમાણ 7.4 ની આસપાસ હોવું જોઈએ. પેપ્ટીક અલ્સર શરીરની ઘણી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. 

 👉 બેક્ટેરિયલ ઇન્ફેકશન : ઘણી વાર આપણે ખોરાક પણ બરાબર જ લેતા હોઈએ છીએ આમ છતાં આ તકલીફ થાય તો તેનું કારણ ઇન્ફેકશન હોય શકે છે. ‘હેલિકોબેકટર પાયલોરી’ આ બેક્ટેરિયા પેટના સંક્રમણનું કારણ બનતા હોય છે. આ બેક્ટેરિયા પાચનતંત્રમાં કફની જેમ ચીપકી જાય છે અને તે પેટમાં જલન અને સોજાનું કારણ બનતા હોય છે. તમારા શરીરમાં ખોરાકને પચાવવા માટે એક સ્ટ્રોંગ એસિડ કામ કરતું હોય છે આમ છતાં તે એસિડ પેટમાં ફેલાય જાય છે. 

 👉 પેઇન કીલર ટેબ્લેટ્સ : આપણે નાની મોટી કોઈ તકલીફ દરમિયાન દર્દ નિવારક એવી દવાઓ જેવી કે એસ્પીરીન, નિમેસૂલાઇડ, હાઇક્લોફેનાક, એવી ઘણી દવાઓ લેતા હોઈએ છીએ જે અલ્સરનું કારણ બનતી હોય છે. આ તકલીફ તમામ ને થાય એવું નથી અમુક કેસમાં આવું બની શકે છે. જે લોકોને આવી દવાઓનું વધારે પડતું સેવન કરવું પડે છે તેમને આ તકલીફ થાય કે પછી જે લોકો 70 કે 75 ની ઉમરે પહોંચ્યા છે તેમને આ તકલીફ આવી મેડીસીનના કારણે થાય છે. 

 👉 કોઈ એવી બિમારીઓને કારણે : હાર્ટ, લીવર, કિડની કે ફેફસાની જે લોકોને બીમારીઓ હોય તેમનામાં આ પેપ્ટીક અલ્સરની તકલીફ વધી શકે છે. જે લોકોએ સર્જરી કરાવેલી હોય તેમને સ્ટેરોયડ જેવી દવાઓ લેવી પડે છે અને તેના કારણે પણ આ અલ્સર વધે છે. 

 👉 પેપ્ટીક અલ્સરથી બચવા શું કરવું : આ તકલીફથી બચવા માટે બને ત્યાં સુધી મસાલેદાર અને તીખા ચટપટ્ટા એવા ખોરાક ના લેવા. જે લોકોને ધૂમ્રપાન, શરાબ, પાન-માવા જેવી આદત હોય છે તેમણે પણ આ ટેવ ઓછી કે સાવ દૂર જ કરવી જોઈએ. આ તકલીફ જ્યારે ઓછી હોય છે ત્યાં જ તેની તકેદારી લેવી જોઈએ અને ખોરાક પર વિશેષ ધ્યાન આપીને જે નડતાં ખોરાક છે તે ન લેવા જોઈએ.

 👉 પેપ્ટીક અલ્સરના લક્ષણો : પેપ્ટીક અલ્સરના લક્ષણો દરેક લોકોને એકસમાન હોતા નથી ઘણા લોકોને ખોરાક લીધા બાદ 2 કે 3 કલાક બાદ તેની તકલીફ થતી હોય છે. ઘણા લોકોને ભોજન બાદ તુરંત જ પેટમાં જલનનો અનુભવ થાય છે. ઘણા લોકોને સવારથી જ આવી તકલીફ જણાતી હોય છે પેટના ઉપરના ભાગમાં તીવ્ર જલન સાથે ઊબકા કે ઊલટી જેવી તકલીફ પણ થાય છે.

 👉 ઈલાજ : પેપ્ટીક અલ્સરની તકલીફ જો સામાન્ય છે તો તમે તેને નિવારવા માટે પોતાના ખોરાકમાં સુધાર લાવી શકો છો પેટમાં એસિડ ના બને તેવો ઠંડો ખોરાક લઈ શકો છો. જો આ તકલીફ સામાન્ય છે ત્યાં જ તમારે દૂધનું સેવન વધારી દેવું જોઈએ. અને આમ છતાં જો તકલીફમાં કોઈ ફર્ક ના જણાય તો યોગ્ય ડૉક્ટર્સની સલાહ લઈને તેની યોગ્ય ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઈએ. પેપ્ટીક અલ્સરને કારણે બીજી પણ ઘણી તકલીફ વધી શકે છે માટે તેને ખૂબ જ ઝડપથી નિવારવું જોઈએ.

જો પેપ્ટીક અલ્સર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો?  કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
Health

શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..

May 30, 2023
આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ,  જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 
Health

આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

May 30, 2023
40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો?   તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..
Health

40 ની કમર ઘટાડી 30ના જીન્સ પહેરવા માંગો છો? તો આ 2 વસ્તુ ભૂલ્યા વગર ખાય લ્યો..

May 30, 2023
ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી?   તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…
Health

ગમે તેવા મોંઘા શેમ્પૂ-તેલ વાપરવા છતાં જિદ્દી ખોડો જતો નથી? તો આ દેશી વસ્તુઓ વાળમાં લગાડો…

May 30, 2023
આ ઉપાયો છે ફેફસાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ કારગર,   ફેફસા થશે એકદમ ચોખ્ખા…
Health

આ ઉપાયો છે ફેફસાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ કારગર, ફેફસા થશે એકદમ ચોખ્ખા…

May 29, 2023
વટાણાનું જ્યુસ બનાવી પીવાથી,   મોટાપો, હદય રોગ, વાળની સમસ્યાથી મળશે આજીવન છુટકારો. 
Health

વટાણાનું જ્યુસ બનાવી પીવાથી, મોટાપો, હદય રોગ, વાળની સમસ્યાથી મળશે આજીવન છુટકારો. 

May 29, 2023
Next Post
વાળને લાંબા અને કાળા બનાવવા કરો આ તેલનો ઉપયોગ….  ખૂબ ઉપયોગી સાબિત થશે આ તેલ..

વાળને લાંબા અને કાળા બનાવવા કરો આ તેલનો ઉપયોગ.... ખૂબ ઉપયોગી સાબિત થશે આ તેલ..

રસોડામાં રહેલી આ વસ્તુનો ઉપયોગ ટાળો,  નહીં તો શરીર કેન્સર જેવા રોગોમાં સપડાઈ જશો એ પાક્કું…

રસોડામાં રહેલી આ વસ્તુનો ઉપયોગ ટાળો, નહીં તો શરીર કેન્સર જેવા રોગોમાં સપડાઈ જશો એ પાક્કું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડૉક્ટર પાસે જવાની જરૂર નથી ઘરે જ કરો આટલા ઉપચાર….  રોજ સવારે પેટ હળવું ફૂલ જેવું થઈ જશે.

ડૉક્ટર પાસે જવાની જરૂર નથી ઘરે જ કરો આટલા ઉપચાર…. રોજ સવારે પેટ હળવું ફૂલ જેવું થઈ જશે.

August 7, 2022
સવારમાં પીવો આ દુનિયાનું સૌથી શક્તિશાળી જ્યુસ,  ફાયદા થશે અગણિત અને શરીર પૂરું કરી દેશે નવું..

સવારમાં પીવો આ દુનિયાનું સૌથી શક્તિશાળી જ્યુસ, ફાયદા થશે અગણિત અને શરીર પૂરું કરી દેશે નવું..

July 1, 2022
તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

તમારા ટુવાલને દુર્ગંધ અને કીટાણુ મુક્ત બનાવવા તેને ધોતી વખતે પાણીમાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો…

December 29, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!