PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે…॥ શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..

Pardesi Dude by Pardesi Dude
September 10, 2022
0
સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે…॥  શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..
0
SHARES
3.5k
VIEWS
Share on FacebookShare on Twitter

🙏દોસ્તો જીવનના બે સત્યથી ક્યારેય કોઈ પણ દૂર થઈ શકતું નથી અને એ છે જન્મ અને બીજું છે મૃત્યુ. આ બંનેની દોર ઈશ્વરના હાથમાં છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે. આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીમાં આપણે અનેક સંસ્કારોમાંથી પસાર થઈએ છીએ. તો સૌથી છેલ્લા સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. આ અંતિમ સંસ્કારનું પણ અન્ય સંસ્કારોના જેટલું જ મહત્વ રહેલું છે. 

RELATED POSTS

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

🙏આપણે જ્યારે હિન્દુ ધર્મની વાત કરીએ તો એ છે કે તે આપણા રિવાજો અને પરંપરા હકીકતમાં તો વિજ્ઞાનની સાથે જોડાયેલ છે. તેનો સીધો જ સંબંધ વિજ્ઞાનની સાથે અથવા મનોવિજ્ઞાન સાથે રહેલો છે. આપણા તમામ રીત-રસમો કોઈ ને કોઈ ધર્મ-ભાવનાની સાથે સંબંધ ધરાવે છે. આપણા હિન્દુ ધર્મમાં આદિ અનાદિ કાલથી એક પરંપરા ચાલી આવે છે કે આપણે કોઇની પણ અંતિમ ક્રિયામાં ગયા હોઈએ તો આવીને સૌથી પહેલા સ્નાન કરીએ છીએ. તો આ વિધિ શા માટે જરૂરી છે. આ પરંપરા વિજ્ઞાનની નજરથી અને મનોવિજ્ઞાનની એમ બંને નજરથી જોઈશું. 

🙏(1) વિજ્ઞાનની નજરે સ્નાન કેમ જરૂરી છે – હિન્દુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રા જે તે વ્યક્તિના ઘરથી સ્મશાન સુધીની હોય છે. આ યાત્રામાં જોડાવું એ ખૂબ જ મોટું પુણ્ય કર્મ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ યાત્રામાં જોડાનાર વ્યક્તિને જીવનની જે વાસ્તવિકતા છે તેનો આભાસ થાય છે. તે વ્યક્તિમાં આધ્યાત્મિકતાનો સંચાર થાય છે. આ કામ એટલું જ પુણ્ય વાળું છે તો આપણને એવો વિચાર આવે કે તો સ્મશાન યાત્રામાં ગયા પછી સ્નાન કેમ કરવું જ પડે છે. 

🙏દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના શરીરમાંથી તેનો જીવ નીકળી જાય છે. અને તે મૃત શરીર ધીમે ધીમે મુરજવવા અને સડવા પણ લાગે છે, અને જો મૃત વ્યક્તિ કોઈ બીમારીથી પીડાતો હી તો, તે શરીરની આસપાસના વાતાવરણમાં અતિ સૂક્ષ્મ એવા કીટાણુઓ ફેલાઈ જાય છે. અને આ કીટાણુઓ મૃત દેહની આસપાસમાં રહેલા લોકોને પ્રભાવિત કરી શકે છે અને વધુમાં કીટાણુઓ તેની બાજુમાં રહેલા લોકોને પણ શિકાર બનાવી શકે છે. 

🙏અમુક વર્ષો પહેલાના સમયમાં લોકોને ઘણા એવા ભારે દર્દ થતાં હતા જેવા કે, શીતળા, ઓરી, અછબડા આવા રોગોની તે સમયમાં કોઈ વેક્સિન ના હતી અને ઈલાજના અભાવે ઘણી વાર લોકોનું મૃત્યુ પણ થતું. તેથી અમુક રોગોના બેક્ટેરિયા હવામાં ભળીને બીજા લોકોને સંક્રમિત કરી શકવાનો ભય રહેતો. તેથી આ સ્મશાન યાત્રા બાદ સ્નાનની પરંપરા એકદમ યોગ્ય જ હતી અને છે. હજુ ગામડાઓમાં અને અમુક શહેરોમાં પણ સ્મશાન યાત્રાના સ્નાન બાદ જ લોકો ઘરમાં પ્રવેશે છે. 

(2) મનોવિજ્ઞાન મુજબ મૃત્યુ બાદનું સ્નાન કેમ જરૂરી છે. –જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૌથી વધુ દુખી તેઓના ઘરના અને નજીકના સબંધીઓ હોય છે. અને આ નજીકના લોકો ઘણી વખત મૃત વ્યક્તિનું દૂર થવું તે બહુ દુખ સાથે સહન કરતાં હોય છે, અને તેઓ અંદરથી બિલકુલ અસ્વસ્થ થઈ ગયા હોય છે. આવા સમયે જો તેઓ પાનથી સ્નાન કરે તો તેઓ થોડા સ્વસ્થ મહેસુસ કરે છે. બીજી રીતે જુઓ તો,

જ્યારે આપણે સવારે ઉઠી ત્યારે કેવી રીતે આપણને સુવાનું મન થાય છે અથવા તો આપણે બિલકુલ અસ્વસ્થ હોઈએ છીએ. પણ જેવા આપણે સ્નાન કરી લઈએ છીએ એટલે આપણે સ્ફૂર્તિ અનુભવીએ છીએ. એ સુવાનું મન નથી થતું અને આપનો નવો દિવસ શરૂ થઈ જાય છે, તો આ રીતે મૃત્યુ બાદ સ્નાન કરવું એ આપણને લાગેલા આઘાતમાંથી બહાર લાવવા માટેનું એક નાનકડું પગલું છે.

તેમજ તાંત્રિક શાસ્ત્ર મુજબ જુઓ તો તમને નીચેનું વધુ એક કારણ પણ જાણવા મળશે. તંત્ર શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે સ્મશાનની ધરતી પર એક સતત એવી ક્રિયાઓ થતી રહે છે જેના કારણે ત્યાંનાં વાતાવરણમાં એક પ્રકારની નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેતો હોય છે અને ઘણા લોકો જે મનથી નબળા હોય છે તેઓ આનો શિકાર પણ બની શકે છે. આથી જ સ્મશાનેથી આવીને સૌથી પહેલા સ્નાન કરવાથી આવી નકારાત્મક કોઈ પણ શક્તિનો આપના પર કોઈ  દુષ્પ્રભાવ પડતો અટકે છે. 

આ સિવાય “મૃત્યુ બાદ મૃત શરીરને જલ્દી ઘરેથી બહાર લઈ જવામાં ઉતાવળ કેમ રાખવામાં આવે છે” અથવા “રાત્રે અગ્નિદાહ કેમ નથી કરાતો” અને “મુત્યું બાદ મૃતકના માથા પર દંડો મારવાની ક્રિયા એટલે ‘કપાલ ક્રિયા’ એ શું છે તે શા માટે કરવામાં આવે છે.” વગેરે વિષે પર સચોટ માહિતી જાણવા કોમેન્ટમાં “part-2” જરૂર લખો.

જો આ મૃત્યુ બાદના સ્નાન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો,  જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
Facts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

January 26, 2023
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
Facts

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

January 26, 2023
ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે…  મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  
Facts

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

January 26, 2023
સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..
Facts

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023
આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો…  કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…
Facts

આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો… કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…

January 26, 2023
તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર,  કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…
Facts

તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…

January 26, 2023
Next Post
ભારત ડાબી અને અમેરિકામાંજમણી બાજુ કાર કેમ ચલાવવામાં આવે છે, રહસ્ય જાણી તમે પણ કહેશો કે,..ના હોય…!

ભારત ડાબી અને અમેરિકામાંજમણી બાજુ કાર કેમ ચલાવવામાં આવે છે, રહસ્ય જાણી તમે પણ કહેશો કે,..ના હોય...!

લીંબુનું પાણી આ રીતે વજન ઉતારવાનું કામ કરશે, જાણો તેનું સેવન કરવાની અને તેને બનાવવાની સાચી રીત.॥

લીંબુનું પાણી આ રીતે વજન ઉતારવાનું કામ કરશે, જાણો તેનું સેવન કરવાની અને તેને બનાવવાની સાચી રીત.॥

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજથી આટલી આદતો ને કહો બાય બાય…  નહીં તો સુંદરતાની નિશાની એવા વાળને ખોઈ બેસશો..

આજથી આટલી આદતો ને કહો બાય બાય… નહીં તો સુંદરતાની નિશાની એવા વાળને ખોઈ બેસશો..

January 19, 2023
પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ,  અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.

પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ, અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.

July 4, 2022
જંકફૂડ ખાયા પછી ગોળીઓ કે ચૂરણ ખાવાના બદલે આ વસ્તુનું સેવન પાચનતંત્ર બનાવશે મજબૂત,પેટની બીમારીઓ થશે દૂર… 

જંકફૂડ ખાયા પછી ગોળીઓ કે ચૂરણ ખાવાના બદલે આ વસ્તુનું સેવન પાચનતંત્ર બનાવશે મજબૂત,પેટની બીમારીઓ થશે દૂર… 

December 29, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!