PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

આ ટુકડો દુર કરશે તમારા દુખ, જાણો ઘરમાં કેવા કેવા ચમત્કારો કરી શકે છે.

Pardesi Dude by Pardesi Dude
August 27, 2021
0
0
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

એક ટુકડો મીઠું અથવા ચપટી મીઠુ પણ તમારા સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. એક પણ રસોડુ એવુ નહી હોય કે જ્યાં મીઠાનો ઉપયોગ થતો નહી હોય. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે એક ચપટી મીઠુ તમારા સ્વાદમાં જ નહી, પરંતુ તમારા જીવનમાં પણ ફાયદો કરાવી શકે છે ? 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

અમે તમને બતાવીશુ કે ઘરની કઈ અલગ અલગ જગ્યાઓ પર કેવુ કેવુ મીઠુ (સિંધા લૂણ કે સાદું મીઠું) રાખવાથી તમને કેવા કેવા ફાયદા થશે. તો થઈ જાઓ તૈયાર આ ઉપાયો અજમાવવા માટે અને મારી સાથે તમે પણ આ આર્ટીકલની જર્ની કરો જેથી તમે પણ જાણી શકો કે તમારે તમારા ઘરમાં સુખ-શાંતી લાવવા માટે શું કરવાનું છે…

  • લાંબી બીમારીમાં આપશે રાહત 

જો તમે અથવા તમારા સ્વજન કોઈ લાંબી બીમારીથી ચીંતીત હોય તો હવે તેનો ઉપાય મીઠા પાસે છે. દર્દીએ સુતી વખતે માથુ પૂર્વ દિશામાં રાખવુ. દર્દીના માથા પાસે સીંધાલુણ રાખવુ. એટલુ જ નહી દર્દીના ભોજનમાં પણ સામાન્ય મીઠાનો નહી પરંતુ સીંધાલુણનો ઉપયોગ કરવો. લાંબા સમયથી બીમાર દર્દીના માથા પાસે મીઠુ રાખો અને એક અઠવાડીયા બાદ તેને બદલી નાખો. તમે જોશો કે આ દર્દીની તબીયત ધીરે ધીરે સારી થઈ રહી છે. 

  • ગૃહ કલેશથી મળશે મુક્તિ 

તમારા શયનકક્ષના એક ખુણામાં સીંધાલુણ મીઠાના એક કટકાને મુકી દેવાથી તમારા અને તમારા સાથી વચ્ચેના મનભેદ દૂર થશે. તમારા જીવનમાં શાંતિનો પ્રવેશ થશે અને તમને ગૃહ કલેશમાંથી મુક્તિ મળશે. પરંતુ યાદ રહે કે આ મીઠાને તમારે એક મહિના બાદ બદલી દેવાનું છે

  • મનની બેચેની કરો દૂર 

જો તમારુ મન ખુબ જ અશાંત રહે છે તો સ્નાન કરતા સમયે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ ચીંતાથી ગ્રસ્ત છો અને તમને સતત વિચારો આવ્યા કરે છે તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પહોંચી શકે છે. આ સમસ્યાના ઉપચારના ભાગરૂપે તમારે મીઠાના પાણીથી સ્નાન કરવાનું છે. તેનાથી તમારુ ચીત્ત અને મન બંન્ને શાંત થશે.

  • કુંડળીમાં નબળા મંગળ અને ચંદ્ર માટે 

જો તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો છે તો તમે સમુદ્રી મીઠુ કે સાધારણ મીઠાનો ઉપયોગ ન કરો. તેની જગ્યાએ તમે સીંધાલૂણ મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમારા નબળા મંગળ અને ચંદ્ર ગ્રહ પર સારો પ્રભાવ પડશે. 

  • શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે 

જો તમને તમારા ભોજનમાં મીઠુ ઓછુ લાગે તો તેમાં તમે ઉપરથી મીઠુ નાખતા હોવ છો. પરંતુ હવે તમે ઉપરથી મીઠુ નાખવાને બદલે કાળુ મીઠુ કે મરચાની જગ્યાએ કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા પર શનિનો દુષ્પ્રભાવ દૂર થઈ જશે. 

  • નજર ઉતારવા માટે પણ મીઠુ કારગત 

કહેવાય છે કે, ‘મીઠી નજર માની પણ લાગે.’ જો તમને લાગે કે તમને અથવા કોઈ બાળકને નજર લાગી છે તો એક ચપટી મીઠુ લો. આ મીઠાને બાળક પરથી સાત વાર ઉતારીને વહેતા પાણીમાં નાખી દો. દરેક વ્યક્તિ પરથી પણ મીઠુ ઉતારી દો. આ મીઠુ ઘરની બહાર વહેતા પાણીમાં ફેકી દો અથવા શૌચાલયમાં નાખી દો. 

  • મીઠાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે. 

કેટલીક વખત વાસ્તુદોષની પરીસ્થીતિમાં તમે કોઈ બદલાવ નથી કરી શકતા. એવામાં વાસ્તુદોષને કારણે મનમાં ભય, ચીંતા, ઉદાસી અને ઉચાટ રહે છે. આ સમસ્યાઓને ટાળવા માટે બંન્ને હાથમાં મીઠુ લો અને થોડી વાર તેને રાખીને વોશ બેસીનમાં નાખી દો. એક વસ્તુનુું ખાસ ધ્યાન રાખો કે આ મીઠાને ગમે ત્યાં ન નાખો. 

  • ગંદકી દૂર કરવા માટે ઉપયોગી

દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટે મીઠુ અક્સીર છે. આ ઉપાય ખુબ જ સરળ છે. તેના મારે એક કાચનું વાસણ લો. આ વાસણમાં સમુદ્રી મીઠુ ભરવાનું છે. ત્યાર બાદ આ વાસણને તમારે બાથરૂમમાં રાખવાનું છે. બાથરૂમની નકારાત્મક ઉર્જા દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આ મીઠાને પંદર દિવસ પછી ટોયલેટમાં જ ફેંકી દો. અને આ વાસણમાં નવુ મીઠુ ભરી દો. આ ઉપરાંત એ પણ જૂઓ કે શું તમારુ ટોયલેટ ઉત્તર-પૂર્વમાં છે ? જો હા, તો તેના દરવાજા પર રોરીંગ લાયનનો ફોટો લગાવી દો. તેનાથી તમને અચુક ફાયદો થશે.  

  • આવકમાં વધારો કરવા માટે 

તમારા ઘરમાં ધનની સતત કમી રહેતી હોય અને તમે લક્ષમીની પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો આ ઉપાય કરો. એક બાઉલમાં મીઠુ લો. તેમાં ચારથી પાચ લવીંગ નાખો. તેનાથી મીઠામાં સુગંધ બની રહેશે અને સતત ધનની પ્રાપ્તિ થશે. અને તેમારા ઘરમાં આવેલી અલક્ષમીનો પણ નાશ થશે.

  •  નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે 

ગુરૂવારને છોડીને બાકીના દિવસોમાં ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં થોડુ મીઠુ નાખી દો. તેનાથી ધરમાં સ્વચ્છતા આવશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. તો આ રીતે મીઠાના ઉપાયો કરો જે ખુબજ સરળ છે. આ સરળ ઉપાયોથી તમને ખુબ જ ફાયદો થશે. આશા છે કે, આપને આ લેખ ગમ્યો હશે. 

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
આ વસ્તુ તમારા રોજીંદા જીવનનો ભાગ તો નથી ને ?  એક વખત ચેક કરી લો આ યાદી

આ વસ્તુ તમારા રોજીંદા જીવનનો ભાગ તો નથી ને ? એક વખત ચેક કરી લો આ યાદી

સવારે વહેલું ઉઠવા આ વસ્તુ ખાવ,  સવારે તમે કોઈ પણ અલાર્મ વગર વહેલા ઉઠી જશો.

સવારે વહેલું ઉઠવા આ વસ્તુ ખાવ, સવારે તમે કોઈ પણ અલાર્મ વગર વહેલા ઉઠી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવાઈ ગયેલા પાપડને આ રીતથી ફરી ટેસ્ટી અને ક્રન્ચી બનાવો…  મોંઘા પાપડ ફેંકતા પહેલા કરો આ ઉપાય.

હવાઈ ગયેલા પાપડને આ રીતથી ફરી ટેસ્ટી અને ક્રન્ચી બનાવો…  મોંઘા પાપડ ફેંકતા પહેલા કરો આ ઉપાય.

January 22, 2023
કારમાં આ 3 વોર્નિંગ લાઈટ દેખાય તો તરત જ ગાડી રોકી દેજો,  નહિ તો.. અધવચ્ચે લટકી પડશો અને એન્જીન થઇ જશે બંધ.

કારમાં આ 3 વોર્નિંગ લાઈટ દેખાય તો તરત જ ગાડી રોકી દેજો, નહિ તો.. અધવચ્ચે લટકી પડશો અને એન્જીન થઇ જશે બંધ.

July 8, 2022
આ પાનના ઉપયોગથી ચહેરા પર પડતી કરચલી અને ખીલ થઈ જશે દૂર,  પરંતુ તે માટે કરવા પડશે આ 4 ઘરેલુ ઉપચાર

આ પાનના ઉપયોગથી ચહેરા પર પડતી કરચલી અને ખીલ થઈ જશે દૂર, પરંતુ તે માટે કરવા પડશે આ 4 ઘરેલુ ઉપચાર

June 8, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!